આંતરરાષ્ટ્રીય સાઈકલિંગમાં મેડલ જીતનાર પહેલા ભારતીય બન્યા 18 વર્ષીય ઇસો અલબેન

અંદમાન નિકોબારના 18 વર્ષીય યુવા સાઇકલિસ્ટ ઇસો અલબેને સ્વિટઝરલેન્ડના એગલેમાં યોજાઇ ગયેલી યૂસીઆઇ જૂનિયર ટ્રેક સાઇકલિંગ વિશ્વ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. આ સાથે જ તેઓ ભારત માટે પદક જીતનાર સાઇકિલિસ્ટ બની ગયા છે. આ સિવાય તેમણે બ્રોન્ઝ મેડલ પણ પોતાના નામ કર્યું હતું. ભારતના આ યુવા સાઇકલિસ્ટે ફાઇનલ સ્પ્રિંટમાં ચેક ગણરાજ્યના જાકુબ […]

Continue Reading

J&K મુદ્દે અજીત ડોભાલ અને IB ચીફ સાથે ગૃહમંત્રીની મહત્વની બેઠક

જમ્મુ-કાશ્મીરમાં વર્તમાન પરિસ્થિતિઓ અંકુશમાં ન હોવાની અફવાઓ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહ, NSA અજીત ડોભાલ, ગૃહ સચિવ રાજીવ ગાબા અને વરિષ્ઠ અધિકારીએ વચ્ચે મહત્વની બેઠક યોજવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પ્રતિબંધોમાં છૂટ આપતા કાશ્મીરમાં સોમવારે શાળાઓ ખોલવામાં આવી હતી, પરંતુ વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાએ પ્રજામાં ભય હોવાનું પૂરવાર કર્યું હતું. અધિકારીઓ મુજબ સરકારે શ્રીનગરમાં 190 પ્રાથમિક […]

Continue Reading

અફઘાનિસ્તાન : કાબુલમાં લગ્નોત્સવ દરમિયાન વિસ્ફોટમાં 60થી વધુ લોકોનાં મૃત્યુ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક લગ્ન દરમિયાન કરાયેલા બૉમ્બ-વિસ્ફોટમાં 60 કરતાં વધારે લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે 180 કરતાં વધારે લોકો ઘાયલ થયા છે. આ હુમલો શહેરના શિયા સમુદાયની બહુમતી ધરાવતા વિસ્તારમાં થયો છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘનીએ આ હુમલાની નિંદા કરી છે. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. તાલિબાને પણ હુમલાની જવાબદારી સ્વીકારવાની ના પાડી […]

Continue Reading

સમૂહ લગ્ન / કલમ 370 હટ્યા બાદ પાક.માં તણાવનો માહોલ સર્જાતા બે યુગલો લગ્ન માટે કરાંચીથી રાજકોટ આવ્યા

રાજકોટમાં બે પાકિસ્તાની યુગલોએ લગ્ન કર્યા છે. અનિલ લાખિયા-નિશા લાખિયા અને ચેતન ડોરું અને મંજુલા ડોરું લગ્ન માટે રાજકોટ આવ્યા છે. કલમ 370 નાબુદ થયા બાદ યુગલ ગુજરાત આવ્યા હતા. પાકિસ્તાનના કરાંચીથી રાજકોટ યુગલો આવ્યા હતા. રાજકોટ મહેશ્વરી સમાજે લગ્ન કરાવ્યા છે. અનિલ લાખિયા અને નિશા લાખિયા નામના આ બંને યુગલો મહેશ્વરી સમાજના છે. શનિવારે […]

Continue Reading

અરૂણ જેટલીની તબિયત નાજુક, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાતે 8 વાગ્યે હોસ્પિટલ પહોંચશે, રાજનાથસિંહ એઇમ્સ પહોંચ્યા

ભાજપ નેતા અને પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીની સ્થિતિ અત્યંત નાજુક છે. તેમને કાર્ડિયો-ન્યુરો સેન્ટરમાં આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત રવિવારે જેટલીના હાલચાલ જાણવા એઈમ્સ પહોંચ્યા હતા. શ્વાસ લેવાની તકલીફ થયા બાદ જેટલી 9 ઓગસ્ટથી એઈમ્સમાં એડમિટ છે. છેલ્લા બે દિવસમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, બસપા સુપ્રીમો માયાવતી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત […]

Continue Reading

AIIMSમાં લાગેલી ભીષણ આગ પર થયો મોટો ખુલાસો, ફાયર વિભાગની NOC જ નહોતી

દેશની સૌથી મોટી હોસ્પિટલ દિલ્હી AIIMSમાં આગ લાગ્યા બાદ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ફાયર ડિપાર્ટમેન્ટ પ્રમાણણે એમ્સની જે બિલ્ડિંગમાં આગ લાગી છે, તેની પાસે ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ-NOC’ નહોતી. જે નિયમનું સંપૂર્ણપણે ઉલ્લંઘન છે. જાણવા મળી રહ્યું છે કે, દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચ AIIMSમાં લાગેલી આગના મામલે તપાસ કરશે. દિલ્હી ફાયર અધિકારીઓ પ્રમાણે એમ્સની જે […]

Continue Reading

હિમાચલમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ, 8 લોકોના મોત

ઉત્તર ભારતના ઘણાં વિસ્તારોમાં વરસાદના કારણે સામાન્ય જનજીવન પર મોટી અસર પડી છે. વરસાદના કારણે હિમાચલ પ્રદેશના જુદાં-જુદાં ભાગોમાં 8 લોકોના મોત થયા છે. કેટલાય જિલ્લામાં પુરના કારણે ગામો સંપર્ક વિહોણા થયા છે. લેન્ડ સ્લાઈડ્સ અને ફ્લેશ ફ્લડના કારણે 323 માર્ગો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 5 પર વાહન વ્યવહાર બંધ થયો છે. હિમાચલ પ્રદેશ સિવાય […]

Continue Reading

J&K: અમુક વિસ્તારોમાં હિંસાની ઘટના બાદ શ્રીનગરમાં ફરીથી પ્રતિબંધ લાગુ

શ્રીનગરમાં એક દિવસ પહેલા હિંસાની ઘટનાઓ બાદ રવિવારે કેટલાંક વિસ્તારોમાં પ્રતિબંધો સખ્ત કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, તે વિસ્તારોમાં ફરીથી પ્રતિબંધો લગાવી દેવામાં આવી છે જ્યાં શનિવારે સ્થિતી બગડી હતી. શહેરમાં ઘણાં સ્થાનો પર અને ઘાટીમાં અન્ય જગ્યાએ પ્રતિબંધમાં ઢીલ આપવામાં આવી હતી જે બાદ પરેશાની ઊભી થઈ હતી. લગભગ 12 સ્થાનો પર […]

Continue Reading

કર્ણાટકમાં ફોન ટેપિંગ મામલે CBIને તપાસ સોંપાશે: CM યેદિયુરપ્પા

કર્ણાટકમાં BJP સરકારના આવ્યા બાદ સતત ફોન ટેપિંગનો મુદ્દો ગરમાયો છે. આ મુદ્દે CM બીએસ યેદિયુરપ્પાએ કહ્યુ છે કે ગત સરકાર દરમિયાન થયેલા ફોન ટેપિંગ કેસને હવે CBIને સોંપવામાં આવશે. કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા સહિત કેટલાક નેતાઓએ આ મામલે તપાસ કરાવવાની માગ કરી હતી. આ સાથે જ સીએમ યેદિયુરપ્પાએ ક્હ્યુ કે 20 ઓગસ્ટે મંત્રીમંડળનો વિસ્તાર […]

Continue Reading

ત્રણ તલાક મુદ્દે અમિત શાહે કોંગ્રેસને બરાબરની ઘેરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે દિલ્હી ખાતે કાન્સ્ટીટ્યૂશન ક્લબમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે ત્રણ તલાકના વિરોધ પાછળ તુષ્ટિકરણની રાજનીતિ છે. શાહે કહ્યું કે ત્રણ તલાક હટાવવામાં કોઈની તાકત નહોતી. આ ઐતિહાસિક પગલું ભરવા માટે પીએમ મોદીનું નામ ઇતિહાસના સમાજ સુધારકોમાં લેવામાં આવશે. અમિત શાહે કહ્યું કે ત્રણ તલાક એક કુપ્રથા છે એમાં કોઈ શંકા […]

Continue Reading