દિલ્હીને કેજરીવાલ સરકારની ઉત્તમ ભેટ, વીજળી સસ્તી કરી

દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે વીજળી બિલ પર ફિક્સ ચાર્જમાં નોંધનીય ઘટાડો કરતા દિલ્હીવાસીઓને મોટી ભેટ આપી છે. સરકારે 15 કિલોવોટ સુધી વપરાશ કરતા ઘરેલુ ગ્રાહકો માટે ફિક્સ ચાર્જમાં પ્રતિ કિલોવોટ 75 રુપિયાથી લઇને 105 રુપિયાનો ઘટાડો કર્યો છે. આ સિવાય મનોવિજ્ઞાનીકો અને ફિઝિયોથેરાપિસ્ટને પણ ઘરેલુ શ્રેણીનો લાભ પ્રદાન કર્યો છે. નવા રેટ પહેલી ઓગસ્ટથી અમલમાં […]

Continue Reading

રાજસ્થાનમાં મોબ-લિંચિગના ગુનામાં આજીવન કારાવાસ

રાજસ્થાન સરકારે મોબ લિંચિંગ અને ઓનર કિલિંગના જેવા અપરાધ રોકવા માટે સખત કાયદા બનાવ્યા છે. વિધાનસભામાં રખાયેલાં બે બિલોમાં આ બંને અપરાધોને ‘સંજ્ઞાન લેવા લાયક’ અને બિન-જમાનતી ગુનો ગણાવ્યો છે. રાજસ્થાન સરકારના સંસદીય કાર્યમંત્રી શાંતિ ધારીવાલે રાજસ્થાન લિંચિંગથી રક્ષણ બિલ-2019 અને વૈવાહિક સંબંધોની સ્વતંત્રતામાં હસ્તક્ષેપનો વિરોધ બિલ-2019ને ગૃહમાં રજૂ કર્યું છે. આ બિલની જોગવાઈ અનુસાર, […]

Continue Reading

વડોદરાની ગંભીર સ્થિતિને લઈને મુખ્યમંત્રીએ બે IAS અધિકારી મોકલ્યા

વરસાદના છેલ્લા દિવસે વડોદરામાં આભ ફાટયું છે એવી સ્થિતિ સર્જાઈ છે માત્ર 14 કલાકમાં જ 18 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે મોડી રાત્રે પણ વરસાદ ચાલુ છે હજારો લોકો પાણીમાં ફસાયા છે. ઘણા લોકોની કાર પાણીમાં ડૂબી ગઈ છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં હજારો લોકો ફસાયા છે. આ તમામ લોકોને સલામત સ્થળે ખસેડવા […]

Continue Reading

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર: કાકરાપાર, જુજ અને દેવધા ડેમ છલકાયા

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું જોર ધીમું પડવા સાથે બુધવારે ૩.૫ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લાના માંડવીમાં ૩.૫ અને ઓલપાડમાં ૩ ઇંચ વરસાદ વરસ્યો હતો. સતત પડેલા વરસાદ અને ઉપવાસમાંથી પાણીની આવકને કારણે સુરત જિલ્લાના માંડવી તાલુકાનો કાકરાપાર ડેમ અને નવસારી જિલ્લાના વાંસદાનો જુજ તથા ગણદેવીનો દેવધા ડેમ છલકાયા હતા. જેને પગલે કાંઠાના ગામોને એલર્ટ […]

Continue Reading

જજોની સંખ્યા 31થી વધારી 34 કરાશે, કેબિનેટની મંજૂરી બાદ બિલ રજુ થશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે બુધવારે સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા 10% વધારવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી બાદ હવે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ સિવાય અન્ય 33 જજ હશે. જો કે પહેલા આ સંખ્યા 30 હતી. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ હવે તેના માટે સંસદમાં બિલ રજુ કરવામાં આવશે .સંસદની મહોર લાગ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં […]

Continue Reading

સુરતમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનારને સૌપ્રથમવાર કોર્ટે ફાંસીની સજા ફટકારી

સુરતઃ લિંબાયત વિસ્તારમાં 3 વર્ષની માસૂમ બાળકી સાથે નરાધમ કૃત્ય કરનારને કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. સુરતની સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવતા દુષ્કર્મ અને હત્યાના આરોપી અનિલ યાદવને ફાંસીની સજા સંભળાવી હતી. 15-10 2018ના રોજ ગુનો કરનાર આરોપી ભાગીને બિહાર જતો રહ્યો હતો. બાદમાં પોલીસે આરોપીને બિહારથી ઝડપી લીધો હતો. ચકચારી કેસમાં ગુજરાત સરકારે કેસ […]

Continue Reading

વડોદરા જળબંબાકાર થયા પછી ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

વડોદરાઃ શહેરમાં વહેલી સવારથી ધીમીધારે એકધારો વરસાદ શરૂ થયો હતો. જો કે બપોર બાદ શહેરમાં આભ ફાટતાં સવારના 8થી સાંજના 8 વાગ્યા સુધીમાં 18 ઈંચ વરસાદ ખાબક્યો છે. બપોરે બે થી 4 વાગ્યા વચ્ચે એટલે કે બે કલાકમાં જ 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યાર બાદ 4થી 6 વાગ્યા વચ્ચે વધુ 4 ઈંચ વરસાદ થયો […]

Continue Reading

નુકસાનમાં જતી 300 AMTS બસો હવે કંડક્ટર વગર દોડાવવામાં આવશે

શહેરમાં હવે AMTSની કંડક્ટર વગરની બસો રોડ પર દોડતી જોવા મળશે. બસો ખોટમાં ચાલતી હોવાથી AMTS કમિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રાયોગિક ધોરણે 7 બસો રોડ પર કંડક્ટર વગરની દોડતી કરવામાં આવી છે. ફડચામાં ચાલતી AMTS બસોને લઇ કોર્પોરેશન દ્વારા વધુ એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. શહેરના રોડ પર હવે કંડક્ટર […]

Continue Reading

સ્વાસ્થ્યને લઈને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ધાર્મિક સંસ્થાઓને પણ ફૂડ લાયસન્સ લેવું પડશે

લોકોના સ્વાસ્થ્યને ધ્યાને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા ફૂડ સેફ્ટી એક્ટના અમેન્ડમેન્ટમાં સુધારો કરાયો છે. આ સુધારા મુજબ હવેથી ધાર્મિક સંસ્થાઓને પણ ફૂડ લાયસન્સ લેવું પડશે. ભોજન-પ્રસાદ પીરસતી ધાર્મિક સંસ્થાઓને ફૂડ લાયસન્સ લેવું પડશે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તબક્કાવાર ઓડિટ કરવામાં આવશે. આ નિર્ણયને પગલે ગુજરાતની 40થી વધુ ધાર્મિક સંસ્થાઓએ […]

Continue Reading

જમ્મુ-કાશ્મીર મામલે અફવાઓ પર ધ્યાન ન દેવા રાજ્યપાલ મલિકની અપીલ

કાશ્મીર મામલે કેન્દ્રની કાર્યવાહી અને વિવિધ સમાચારો પર રાજ્યપાલ સત્યપાલ મલિકે જનતાને શાંત રહેવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી. કાશ્મીરમાં કાયદા વ્યવસ્થાની સંભાવનાઓ પર પૂછાયેલા એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, અહી ઘણી બધી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. જેની પર ધ્યાન ન આપવું. બધું જ ઠીક છે અને પરિસ્થિતિઓ સામાન્ય છે. […]

Continue Reading