હોંગકોંગમાં ચીન સામે રોષ ભભૂક્યો, લાખો લોકો રસ્તા પર ઉતરતા શહેર થંભી ગયું

હોંગકોંગમાં સરકાર સામે રોષ વધી રહ્યો છે. સરકાર દ્વારા લાવવામાં આવેલા પ્રત્યાર્પણ બિલનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જેને પગલે હાલ સરકારે બિલને સસ્પેન્ડ કરી દીધુ છે, જોકે સરકારના આ દાવાઓને વિરોધ પ્રદર્શન કરી રહેલા માનવ અધિકાર સંગઠનો માનવા તૈયાર નથી. પરીણામે બિલ સસ્પેન્ડ કરવાના દાવા વચ્ચે પણ બહુ જ મોટી સંખ્યામાં લોકોએ હોંગકોંગમાં […]

Continue Reading

સંસદ શરૂ થતા પહેલાં મોદી બોલ્યા – વિપક્ષ નંબરની ચિંતા છોડે, લોકોના મુદ્દા ઉઠાવે

મોદી સરકારના બીજા કાર્યકાળના પહેલાં સંસદ સત્રની શરૂઆત આજે થઇ રહી છે. 17મી જૂનથી શરૂ થનાર આ સત્ર 26મી જુલાઇ સુધી ચાલશે. જેમાં બજેટ પણ રજૂ કરવાનુ છે. સંસદની કાર્યવાહી શરૂ થતાં પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધિત કર્યા. પીએમ મોદીએ કહ્યું કે ચૂંટણી બાદ નવી લોકસભાની રચના બાદ આજે પહેલા સત્રનો પ્રારંભ થઇ રહ્યો […]

Continue Reading

રાજકોટ સિવિલમાં OPD બંધ, વહેલી સવારથી આવેલા દર્દીઓનો વારો ન આવતા રોષ, લાંબી લાઇનો

પશ્વિમ બંગાળમાં તબીબ પર હુમલાના પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા છે. આજે દેશભરના ડોક્ટરો હડતાળમાં જોડાયા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ સિવિલ અને ખાનગી હોસ્પિટલોના તબીબો હડતાળમાં જોડાયા છે. જેને લઇને દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બંધ રાખવામાં આવતા સવારના 7 વાગ્યાના દર્દીઓ લાઇનમાં ઉભા રહેતા વારો નહીં આવતા રોષ […]

Continue Reading

આર્જેન્ટિના અને ઉરુગ્વે બે દેશમાં વીજળી ગઈ, પાંચ કરોડ લોકો અંધારામાં

આર્જેન્ટિના અને ઉરુગ્વેમાં આખા દેશમાં વીજળી ગુલ થઈ હોવાની ઘટના બની છે. આ બે દેશોમાં વીજળી પૂરી પાડતી મુખ્ય કંપનીનું કહેવું છે કે તેઓ વીજળી આપી શકે એમ નથી. આર્જેન્ટિનાના મીડિયાએ જણાવ્યા મુજબ સ્થાનિક સમય મુજબ સવારે સાત વાગે વીજળી જતી રહી. તેના લીધે ટ્રેન વહેવાર ખોરવાઈ ગયો અને ટ્રાફિક સિગ્નલ પણ બંધ થઈ ગયા. આર્જેન્ટિનામાં સ્થાનિક ચૂંટણી […]

Continue Reading

પશ્ચિમ બંગાળમાં ડોક્ટર્સ વિરુદ્ધ હિંસાના વિરોધમાં 17 જૂને દેશવ્યાપી હડતાળ: IMA

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ પશ્ચિમ બંગાળમાં કરાયેલા ડોક્ટરો પર હુમલાના વિરોધમાં 17 જૂને દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ મંત્રી હર્ષવર્ધને દેશના તમામ રાજ્યોમાં ડોક્ટર્સ અને તબીબી સારવાર સાથે જોડાયેલા લોકોની કોઇ પણ પ્રકારની સુરક્ષા માટે ખાસ કાયદો લાગુ કરવા માટે મંત્રણા કરવા જણાવ્યું હતું, જે પછી IMAએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી […]

Continue Reading

બિહારમાં મગજના તાવથી મૃતકોમાં બાળકોની સંખ્યા 84 થઈ

બિહારના મુઝફ્ફરપુરમાં મગજના તાવથી મૃત થતાં બાળકોની સંખ્યા વધી રહી છે. આ મહામારી સમાન તાવના કારણે શનિવારની રાત સુધીમાં 80 જેટલાં બાળકોના મોત થાય હતાં અને રવિવારે સવારે બીજા ચાર બાળકોએ અંતિમ શ્વાસ લીધા છે. હમણાં સુધીમાં ચમકી-તાવના કારણે 84 બાળકોના મોત થઈ ગયા છે. રવિવારે ચાર બાળકોના મોત એવા સમયે થયાં, જ્યારે કેન્દ્રીય આરોગ્ય […]

Continue Reading

વર્લ્ડકપમાં 7મી વાર ભારતે પાકિસ્તાનને રગદોળ્યું

માન્ચેસ્ટર ખાતે રમાયેલી ભારત પાકિસ્તાનની મેચમાં ભારતની શાનદાર જીત થઇ છે અને આ સાથે જ વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ક્યારેય નહી હારવાના રેકોર્ડને ભારતે જાળવી રાખ્યો છે. ભારતની પાકિસ્તાન સામે 89 રને જીત થઇ છે અને જીત સાથે જ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ક્યાંક ફટાકડા તો ક્યાંક ઢોલ નગારા વગાડી ભારતની જીતની […]

Continue Reading

વાયુ વાવાઝોડું આવતીકાલે સાંજ સુધી લખપત અને માંડવી વચ્ચે ટકરાવાની શક્યતા

દરિયામાં હાલ સક્રિય વાયુ નબળું પડી અને ડિપ ડિપ્રેશનના સ્વરૂપે કચ્છમાંથી પસાર થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં સોમવારે સાંજ સુધી વાયુ પસાર થશે. સોમવારે સાંજ સુધીમાં વાયુ લખપત અને માંડવી વચ્ચે ટકરાઈ શકે છે. હાલ સંભવિત વાવાઝોડાના પગલે મુંદ્રા અને માંડવી બંદર પર 2 નંબરનું સિગ્નલ મૂકવામાં આવ્યું છે. વાયુની સંભવિત અસરથી […]

Continue Reading

ભારત-મ્યાંમારની સેનાની બોર્ડર પર મોટી કાર્યવાહી, ઉગ્રવાદીઓના ઠેકાણા નષ્ટ કર્યા

પૂર્વોત્તર વિસ્તારમાં ભારત અને મ્યાંમારે ઉગ્રવાદી સંગઠનો પર સંયુક્ત કાર્યવાહી કરી છે. બન્ને દેશોની સેનાઓએ પોત પોતાની સરહદો પર ઉગ્રવાદી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. કાર્યવાહી દરમિયાન નાસી રહેલા ઉગ્રવાદીઓને ઝડપી પડાયા છે. ન્યૂઝ પેપર ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ પ્રમાણે સેનાએ ઉગ્રવાદીઓ વિરોધી આ કાર્યવાહીને ઓપરેશન સનસાઈન-2 નામ આપ્યું છે. ભારતીય સરહદની અંદર આ ઓપરેશનમાં […]

Continue Reading

સ્વિસ બેંકે 50 ભારતીય બિઝનેસમેનના નામ જાહેર કર્યા, નોટિસ ફટકારી 30 દિવસમાં જવાબ માગ્યો

સ્વિસ સરકારે વિદેશી બેન્કોમાં કાળું નાણું રાખનારા 50 ભારતીય બિઝનેસમેનના નામ જાહેર કર્યા છે. સ્વિસ અધિકારીઓએ ખાતાધારકોને સ્પષ્ટતા કરવા માટે નોટિસ પણ ફટકારી છે. જેમાંથી મોટા ભાગે કોલકાતા, મુંબઈ, ગુજરાત અને બેંગલુરુના છે. સામાન્ય રીતે આવા કેસમાં જવાબ માટે 30 દિવસની મુદત આપવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં 100થી વધારે ભારતીય ખાતાધારકોના નામ સામે આવી […]

Continue Reading