અલ્પેશ ઠાકોરના કારણે કોંગ્રેસમાં તો ઠીક પણ હવે ભાજપમાં પણ વિરોધ ઉભો થયો

કોંગ્રેસી ધારાસભ્યોને ભાજપમાં સામેલ કરીને સીધા મંત્રી બનાવવાનો ખેલ હવે ભાજપને જ ભારે પડે તેવી સ્થિતિ સર્જાઇ રહી છે. ખાસ કરીને અલ્પેશ ઠાકોરને મંત્રી બનાવવાની હિલચાલ સામે હવે નેતાઓ એકબીજાની આંતરિક મુલાકાત સમયે ખૂલીને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ભાજપમાં આંતરિક વિરોધ શરૂ થવાની ભીતિને પગલે મંત્રી મંડળનું વિસ્તરણ લંબાવાય તેવી શક્યતા છે. લોકસભા ચૂંટણી […]

Continue Reading

ગુજરાતમાં આ તારીખથી વિધિવત રીતે બેસશે ચોમાસું, હવામાન વિભાગે કરી આગાહી

અંદાજે એક સપ્તાહ મોડું આખરે શનિવારના રોજ ચોમાસાંએ કેરળના દરિયાકિનારે દસ્તક દીધી છે. ભારતીય હવામાન વિભાગે (IMD)એ શનિવારના રોજ તેની જાહેરાત કરી. હવામાન વિભાગના જણાવ્યું મુજબ, 13 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે. ગઇકાલથી પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે. રાજ્યના નવસારી-વલસાડ સહિતના પથંકોમાં વરસાદ વરસ્યો હતો. કાળઝાળ ગરમી બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆતથી વાતાવરણમાં […]

Continue Reading

મ્યુનિ. બસના 80 ડ્રાઇવરો હડતાળ પર ઉતરી જતા પેસેન્જરો હાલાકીમાં મૂકાયા

મ્યુનિ.ની વી.એસ. હોસ્પિટલની જેમ જ એએમટીએસની સિટી બસોનો વહિવટ ણ ખાડે ગયો છે. આજે બપોરની બે વાગ્યાની શિફ્ટમાં ખાનગી ભાડાની બસોના ડ્રાઇવરોને સમયસર પગાર નહીં ચૂકવાયો હોવાના કારણે ૮૦ જેટલા ડ્રાઇવરો હડતાળ પર ઉતરી જતા સારંગપુર અને લાલ દરવાજા ડેપોના પેસેન્જરો કાળઝાળ ગરમી વચ્ચે ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ચાર્ટર […]

Continue Reading

ચીનની જેમ ભારત પણ અંતરિક્ષમાં કરશે યુધ્ધની કવાયત

સેટેલાઈટને તોડી પાડતી મિસાઈલનુ સફળ પરીક્ષણ કર્યા બાદ ભારતે હવે અંતરિક્ષમાં ચીનની જેમ યુધ્ધાભ્યાસ કરવાનુ નક્કી કર્યુ છે. ચીનને ટક્કર આપવા માટે ભારતે મિસાઈલ પરીક્ષણ કર્યા બાદ સેનાની ત્રણે પાંખની એક સંયુક્ત ડિફેન્સ સ્પેસ એજન્સીની પણ શરૂઆત કરી છે. હવે એક ડગલુ આગળ વધીને ભારતે અવકાશમાં યુધ્ધાભ્યાસ કરવાનુ નક્કી કર્યુ છે. જેને ‘ઈન્ડિયન સ્પેસ એક્સ’ […]

Continue Reading

સુરત અગ્નિકાંડ: આારોપી સાબિત થયેલા ત્રણ અધિકારી અને બિલ્ડરને કોર્ટે ફટકારી આ સજા

જે ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો એ સુરતની ઘટના અંગે એક મહત્વનાં સમાચાર મળી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ત્રણ અધિકારીઓ અને બિલ્ડરની ધરપકડ કરવામાં આવી હતી અને બધાને રિમાન્ડ પર રાખવામાં આવ્યાં હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીનાં રિમાન્ડની વધુ માગણી નથી કરી. આજનાં દિવસે આરોપી એક્ઝિક્યુટિવ ઈજનેર જયેશ સોલંકી, તત્કાલીન કાર્યપાલક […]

Continue Reading

ડરી ગયેલા પાકિસ્તાને ભારત સાથે તમામ મુદ્દે વાતચીત માટે ઇચ્છા દર્શાવી

પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમુદ કુરૈશીએ પૈતાના નવા ભારતીય વિદેશીમંત્રી એસ જયશંકરને શુક્રવારે પત્ર લખી તમામ મહત્વપૂર્ણ મુદ્દે ભારત સાથે વાતચીતની ઇચ્છા દર્શાવવી, જેમાં જણાવ્યું કે શાંતિ સ્થાપવા માટેના પ્રયાસો માટે પાકિસ્તાન પ્રતિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલા બાદથી પાકિસ્તાન અને ભારત વચ્ચે સંબંધોમાં તણાવ વધ્યો છે. હાલમાં જ 13-14 જુને યોજાનારી સાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન […]

Continue Reading

દ્વારકાના દરિયાકાંઠે શંકાસ્પદ જહાજ પકડાયુ, ઈરાનના ખલાસીઓની અટકાયત

ગુજરાતના યાત્રાધામ દ્વારકાના દરિયાકાંઠેથી કોસ્ટગાર્ડે શંકાસ્પદ જહાજને પકડ્યુ છે. ઈન્ડોનેશિયાના જહાજ પરના ઈરાની ક્રુ મેમ્બર્સને પણ અટકાયતમાં લેવામાં આવ્યા છે. આ જહાજ પર શંકાસ્પદ સામાન જોવા મળતા પેટ્રોલિંગ કરી રહેલા કોસ્ટ ગાર્ડના જહાજે આ જહાજને અટકાવ્યુ હતુ. આ જહાજને કુવેત લઈ જવાઈ રહ્યુ હતુ તેમ જહાજના ખલાસીઓએ કહ્યુ હતુ. હાલમાં કોસ્ટ ગાર્ડ દ્વારા વધુ તપાસ […]

Continue Reading

કેરળમાં મોદીએ કહ્યું, જેમણે અમને જીતાડ્યા નથી તે પણ અમારા જ છે, મારા માટે કેરળ અને વારાણસી એક સમાન

લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતિથી વિજય નોંધાવ્યા બાદ કેરળ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગુરુવાયુરને પુણ્યભૂમિ ગણાવી હતી. તેમણે કહ્યું છે કે કેરળ તેમના માટે વારાણસી જેવું જ છે. વડાપ્રધાને ગુરૂવાયુર ખાતે કૃષ્ણ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી અને બાદમાં અભિનંદન સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે જે અમને જીતાડે છે તે પણ અમારા છે અને જે […]

Continue Reading

ભારતમાં શુદ્ધ હવા-પાણી તો નથી પણ સ્વચ્છતા માટેની સમજ પણ નથી: ટ્રમ્પ

અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પે ફરી એક વખત જળવાયુ પરિવર્તનના મુદ્દા પર ભારત અને ચીનની અવગણના કરી છે. તેમણે કહ્યું કે ભારત, ચીન અને રશિયામાં શુદ્ધ હવા અને પાણી સુદ્ધા નથી અને આ દેશો વિશ્વના પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી પણ યોગ્ય રીતે નથી નીભાવી શકતા. તેમણે બ્રિટિશની એક ચેનલને ઈન્ટવ્યૂ આપતા આ અંગે નિવેદન આપ્યું હતું. પેરિસ […]

Continue Reading

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણયઃ શાળાઓમાં નવરાત્રી વેકેશન રદ્દ કરાયું

ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે જેમાં શાળાઓમાં આપવામાં આવતા નવરાત્રી વેકેશનને રદ્દ કરવામાં આવ્યો છે. સરકારે ગત વર્ષથી જ શાળાઓમાં નવરાત્રી વેકેશન આપવાની શરૂઆત કરી હતી. જોકે, સરકારના આ નિર્ણયનો ભારે વિરોધ થયો હતો. આ વર્ષે પણ રાજ્યની અનેક શાળાઓએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો જેને ધ્યાનમાં લઈને સરકારે શાળામાં નવરાત્રી વેકેશન રદ્દ કરવાનો […]

Continue Reading