કોરાનાનો ચેપ લાગ્યા પછી 68 હજારથી વધારે દરદી સાજા થયા છે!
કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે, એ સાથે તકેદારીના પગલાંને કારણે કાબુમાં પણ આવી રહ્યો છે. હાલની સ્થિતિ પ્રમાણે તેને ફેલાતો અટકાવવો મુશ્કેલ બન્યો છે. પરંતુ કોરોનાનો ચેપ જણાયો હોય એ પછી સાજા થયા હોય એવા દરદીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. પરિણામે અત્યાર સુધીમાં વિશ્વભરમાં 68,670 દરદી કોરોના થયા પછી સાજા થઈ ગયા છે. […]
Continue Reading
