એરફોર્સે રડાર ઈમેજ જાહેર કરી કહ્યું- પાકિસ્તાનના F-16ને તોડી પાડવાના અમારી પાસે મજબૂત પુરાવા

ભારતીય વાયુસેનાએ ફરી એક વખત પાકિસ્તાન વાયુસેનાએ ઘૂસણખોરી દરમિયાન તેમના F 16 ફાઈટર જેટને તોડી પાડવા અંગેના પુરાવાઓ રજૂ કર્યા છે. વાયુસેનાએ એરબોર્ન એન્ડ કંટ્રોલ સિસ્ટમ રડાર દ્વારા ખેંચેલી તસવીરો જાહેર કરી છે. જેમાં પાકિસ્તાનના બે F 16 અને એક JF 17 ફાઈટર પ્લેન જોવા મળે છે. એર વાઇસ માર્શલ આરજીકે કપૂરે કહ્યું કે અમારી […]

Continue Reading

BJPનો ચૂંટણી ઢંઢેરોઃ હવે દરેક ખેડૂતોને મળશે 6000, પેન્શનની પણ જાહેરાત

લોકસભા ચૂંટણી 2019ની લડાઇ જીતવા માટે આજે ભારતીય જનતા પાર્ટીએ પોતાનુ વિઝન ડૉક્યૂમેન્ટ રજૂ કર્યુ છે. બીજેપીએ પોતાના સંકલ્પ પત્રને ‘સંકલ્પિત ભારત, સશસ્કત ભારત’ ટાઇટલ આપ્યુ છે. બીજેપીનું સંકલ્પ પત્ર પાર્ટી અધ્યક્ષ અમિત શાહે જનતા સામે રજૂ કર્યુ, આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, અરુણ જેટલી પણ સાથે હતા. અમિત શાહે કહ્યું કે, અમે 6 […]

Continue Reading

Pro Kabaddi 2019: 7મી સિઝનની હરાજીમાં કરોડપતિ બન્યા નીતિન તોમર અને સિદ્ધાર્થ દેસાઈ

પ્રો-કબડ્ડી લીગની સિઝન-7 માટે મુંબઈમાં બે દિવસીય હરાજીનો આજથી પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે સિદ્ધાર્થ દેસાઈ સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. તેલુગુ ટાઇટન્સે તેને 1 કરોડ 45 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ સાથે તે પ્રો-કબડ્ડી લીગના ઈતિહાસમાં બીજો સૌથી મોઘોં ખેલાડી બની ગયો છે. આ પહેલા મોનુ ગોયતને ગત સિઝનમાં 1.51 કરોડ […]

Continue Reading

લોકસભા ચૂંટણી 2019 માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સામે 16 ઉમેદવાર મેદાનમાં છે.

ગુજરાતમાં સૌથી હાઈપ્રોફાઈલ ગણાતી લોકસભાની ગાંધીનગર બેઠક માટે હવે કુલ 17 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જેના કારણે સમગ્ર દેશની નજર આ બેઠક પર છે. આ બેઠક ભાજપનો ગઢ ગણાય છે અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી 1991થી આ બેઠક […]

Continue Reading

PM મોદીએ જુઠ્ઠાણા જ ચલાવ્યા છે, રાહુલને PM બનવાની તક મળવી જોઈએઃ રાજ ઠાકરે

એક જમાનામાં વડાપ્રધાન મોદીની તરફેણ કરનારા મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે હવે નરેન્દ્ર મોદીના પ્રખર ટીકાકાર બની ગયા છે. રાજ ઠાકરેએ મોદીની ટીકા કરવાની સાથે સાથે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનવાનો મોકો મળવો જોઈએ તેવુ નિવેદન આપતા કહ્યુ હતુ કે, પીએમ મોદીએ પાંચ વર્ષ કોંગ્રેસના સમયમાં શરુ થયેલી યોજનાઓના નામ બદલવામાં જ કાઢી નાંખ્યા […]

Continue Reading

પાંચ વર્ષમાં PM મોદીની વિમાની મુસાફરીનુ બિલ 443 કરોડ રૂપિયા

વડાપ્રધાન તરીકેના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન પીએમ મોદીની વિમાની મુસાફરીના ખર્ચ પેટે એર ઈન્ડિયાએ સરકારને 443 કરોડ રુપિયાનુ બિલ પકડાવ્યુ છે.જોકે તેમાં હજી છેલ્લી પાંચ વિદેશ યાત્રાઓમાં થયેલા ખર્ચનો સમાવેશ થયો નથી. એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે પીએમ મોદીએ પાંચ વર્ષમાં કરેલા 44 વિદેશ પ્રવાસોનુ આ બિલ છે.જે પીએમઓને મોકલવામાં આવ્યુ છે.આ રકમ પીએમઓ દ્વારા […]

Continue Reading

કોંગ્રેસે ચૂંટણી લડવાનો નારો, “અબ હોગા ન્યાય”

લોકસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનુ મતદાન 11 એપ્રિલે થવાનુ છે.તે પહેલા જોર શોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. લોકસભાની વર્તમાન ચૂંટણી માટે કોંગ્રેસે પ્રચાર કરવા માટેનો પોતાનો મુખ્ય નારો નક્કી કરી લીધો છે.કોંગ્રેસે ” અબ હોગા ન્યાય” નો નારો નક્કી કર્યો છે.જેના સહારે લોકસભા ચૂંટણી લડવામાં આવશે. કોંગ્રેસના આ નારામાં ન્યાયનો અર્થ ગરીબો માટે પ્રતિ […]

Continue Reading

વિદેશ મંત્રી કુરૈશીએ કહ્યું- 16થી 20 એપ્રિલ વચ્ચે ભારત ફરી હુમલો કરી શકે છે

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે અમારી પાસે પૂરતી જાણકારી છે કે ભારત ફરી એક વખત હુમલાની યોજન બનાવી રહ્યાં છે. કુરૈશીના જણાવ્યા મુજબ, ભારત 16થી 20 એપ્રિલ વચ્ચે હુમલો કરી શકે છે. આ સંદર્ભે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રના પાંચ કાયમી સભ્યોને તેની જાણકારી પણ આપી દીધી છે. કુરૈશીએ રવિવારે મુલતાનમાં મીડિયા સાથે વાતચીતમાં […]

Continue Reading

VIDEO-તમિલનાડુમાં કોંગ્રેસની ખાલી પડેલી ખુરશીનો ફોટોગ્રાફર ફોટો પાડવા જતા કાર્યકરોએ માર માર્યો

તમિલનાડુના વિરૂધુનગરમાં કોંગ્રેસના કાર્યકરોની ગુડાગર્દી સામે આવી. તમિલનાડુમાં અસ્તવની તલાશમાં રહેલી કોંગ્રેસ હવે પત્રકારો સાથે મારામારી પર ઉતરી આવી છે. વિરૂધુનગરમાં કોંગ્રેસ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પરંતુ આ રેલીમાં કોઈપણ જોવા મળ્યુ નથી. જેથી રેલીમાં મુકવામા આવેલી તમામ ખુરશી ઓ ખાલી જોવા મળી હતી. આ ખાલી ખુરશીની તસ્વીર ફોટો જર્નાલિસ્ટે લેવાની કોશિશ […]

Continue Reading

કમલનાથે દરોડા અંગે સવાલમાં મીડિયા સામે જબરો ખેલ કર્યો

મધ્ય પ્રદેશમાં આવક વેરા વિભાગે દરોડાનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે પોતાના અંગત સચિવ પ્રવીણ કક્કડના નિવાસ સ્થાને પડેલા દરોડા અંગે સીએમ કમલનાથે પ્રતિક્રિયા આપવાનુ ટાળ્યુ. પત્રકારોએ જ્યારે કમલનાથને દરોડા અંગે સવાલ કર્યા ત્યારે તેમણે ખેડૂતોના દેવા મુદ્દે પ્રતિક્રિયા આપી. અંતે જ્યારે મીડિયા દ્વારા ફરીવાર દરોડા અંગે સવાલ પૂછવામાં આવ્યા ત્યારે તેઓ જવાબ આપ્યા વગર […]

Continue Reading