બોમ્બ સાયક્લોન: 3 રાજ્યોમાં ભારે તબાહી, સેન્ટ જોનમાં 30 ઇન્ચ બર્ફવર્ષા; 21 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

દેશમાં આવેલા બર્ફીલા તૂફાન- બોમ્બ સાયક્લોને ન્યૂ ફાઉન્ડલેન્ડ, એટલાન્ટિક અને લેબ્રાડોર રાજ્યમાં તબાહી મચાવી દીધી છે. શુક્રવાર-શનિવારે બર્ફીલા તૂફાનની ચપેટમાં આવ્યા બાદ ન્યૂ ફાઉન્ડલેન્ડની રાજધાની સેન્ટ જોનમાં ઈતિહાસની અત્યાર સુધીની સૌથી વધારે બર્ફવર્ષા પડી હતી. સેન્ટ જોન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 120-157 કિમી પ્રતિ કલાકની સ્પીડથી હવાઓ ચાલી જેના કારણે હવાઇ સેવાઓ રોકવી પડી હતી. હવામાન […]

Continue Reading

GSEBએ GUJCET પરીક્ષાની તારીખ જાહેર કરી, આગામી 31મી માર્ચે પરીક્ષા લેવાશે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5મી ફેબ્રુઆરી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) -2020ની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 31મી માર્ચ, મંગળવારના દિવસે ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજકેટ-2020ની તમામ માહિતી તથા ઓનલાઇન ફોર્મ ભરવાની તમામ સૂચનાઓ www.gseb.org વેબસાઇટ પર મૂકવામાં આવી છે. આ પરીક્ષાનું ફોર્મ www.gseb.org અથવા gujcet.gseb.org વેબસાઇટ પરથી ભરી શકાશે. […]

Continue Reading

મુંબઇઃ શબાના આઝમીની કારનો અકસ્માત, ઓવરટેક કરતા ટ્રક પાછળ ઘૂસી ગઇ

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર બોલીવુડ એક્ટ્રેસ શબાના આઝમીની કાર અને ટ્રક વચ્ચે સર્જાયો હતો. અકસ્માતમાં શબાના આઝમીને ઈજાઓ પહોંચતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. શબાનાની સાથે જાવેદ અખ્તર પણ કારમાં હોવાનું જાણવા મળ્યુ છે. આ અંગે મળતી માહિતી અનુસાર મુંબઈ-પુણે એક્સપ્રેસ-વેની વચ્ચે શબાના આઝમીની કારને અકસ્માત થયો હતો. ઘટનામાં શબાના આઝમી અને તેના ડ્રાઇવરને ગંભીર ઇજા […]

Continue Reading

ટ્રમ્પ અમદાવાદ આવે છે ! હાઉડી મોદી જેવો ભવ્ય કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાશે

યુએસ પ્રેસિન્ડેટ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા મહિને ભારત આવી રહ્યા છે. ભારત પ્રવાસ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ વિવિધ કાર્યક્રમોમાં આપવાના છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય કાર્યક્રમ હાઉડી મોદીની જેમ અમદાવાદમાં પણ કાર્યક્રમ યોજાશે. હિન્દુસ્તાન ટાઈમ્સના સમાચાર મુજબ, ટ્રમ્પ આવતા મહિને એટલે કે ફેબ્રુઆરી મહિનામાં ભારતના પ્રવાસે આવનારા છે જોકે હજુ સુધી તારીખ ફાઇનલ થઇ […]

Continue Reading

કોઇપણ રાજ્ય CAAને લાગુ કરવાથી ઇનકાર ન કરી શકે: કપિલ સિબ્બલ

નાગરિકતા સુધારણા કાયદાના વિરોધ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે મહત્વનું નિવેદન આપ્યું છે. શનિવારે કેરળ લિટરેચર ફેસ્ટિવલમાં સિબ્બલે કહ્યું કે CAAને લાગુ કરવાથી કોઇ પણ રાજ્ય ઇનકાર ન કરી શકે, કારણ કે તે બંધારણની વિરુદ્ધ છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે જો નાગરિકતા કાયદો પાસ થયો છે તો કોઇ પણ રાજ્ય ન કહી શકે કે […]

Continue Reading

યૂનિટેકે હોમબાયર્સ અને બેન્કોના કરોડો રુપિયા વિદેશોમાં રોક્યા: ઓડિટ રિપોર્ટ

રિયલ એસ્ટેટ કંપની યૂનિટેકે ઘર ખરીદવાના સપના સેવતા લોકોની મહેનતની કમાણી અને બેન્કોના પૈસાનું ગમન કરી વિદેશી કંપનીઓમાં રોકાણ કર્યા હોવાનો ખુલાસો થયો છે. બેન્કો અને ઘર ખરીદનારાઓને ચૂનો લગાડવાનું કંપનીનું કૌભાંડ કંપનીની ફોરેન્સિક ઓડિટમાં સામે આવ્યું છે. યૂનિટેક લિમિટેડની ફોરેન્સિક ઓડિટમાં આ વાતનો ખુલાસો થયો છે કે હોમ બાયર્સ અને બેન્કો દ્વારા રોકાણ કરવામાં […]

Continue Reading

દિલ્હી વિધાનસભા ચૂંટણી: ભાજપે 57 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાના 57 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની ગુરૂવારે મોડી રાત સુધી બેઠક યોજાઈ હતી. જેમાં ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્યો ઉપરાંત પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ, કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા, પ્રદેશ અધ્યક્ષ મનોજ […]

Continue Reading

નિર્ભયા : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દોષિત મુકેશની દયા અરજી ફગાવી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નિર્ભયા કેસના દોષિત મુકેશ સિંહની ફાંસીની સજા બદલ કરેલી દયા અરજીને ફગાવી દીધી છે. મુકેશ સિંહે 14 જાન્યુઆરીના સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન રદ થયા બાદ રાષ્ટ્રપતિ સામે અંતિમ વિકલ્પરૂપે દયા અરજી કરી હતી. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા કેસમાં મુકેશ સહિતના ચાર દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસીની સજા આપવાનું ડેથ વોરન્ટ ઈશ્યૂ કર્યું […]

Continue Reading

અમદાવાદ મ્યુનિ. બજેટમાં સામાન્ય નાગરિકો પર રૂ. 244 કરોડના કરવેરા ઝીંકવાની દરખાસ્ત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સને 2020-21ના સામાન્ય બજેટમાં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ સામાન્ય નાગરિકો પર રૂ. 244 કરોડના કરવેરા ઝીંકવાની દરખાસ્ત કરી છે. સાથોસાથ આગામી વર્ષે વિક્રમી રૂ. 5014 કરોડનો ખર્ચ માત્ર વિકાસના કાર્યો પાછળ કરાશે. જેમાં અમદાવાદ શહેરમાં રૂ. 1120 કરોડનાં ખર્ચે 35 નવા ફ્લાયઓવર બ્રીજ, અંડર બ્રીજ તથા રૂ. 500 કરોડના ખર્ચે પાંચ નવા […]

Continue Reading

CAAના વિરોધમાં જામા મસ્જિદ પહોંચ્યા ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર

તિહાડ જેલમાંથી છૂટ્યાના ગણતરીના કલાકોમાં જ ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ શુક્રવારના રોજ જામા મસ્જિદ પહોંચી ગયા હતા. તેમણે ત્યાં બંધારણની પ્રસ્તાવના પણ વાંચી હતી. તેમની સાથે સમર્થક અને સ્થાનિક લોકો પણ જામા મસ્જિદ ખાતે પહોંચ્યા હતા. તેમણે નાગરિકતા સુધારણા કાયદાને નાબૂદ કરવાની માગ કરતા કહ્યું કે દેશની એકતાને બનાવી રાખવાનું કામ જેટલું મહત્વનું છે […]

Continue Reading