ઘોડા છૂટયા બાદ તબેલાને તાળા મારવાની સ્થિતિ,સિવિલ હોસ્પિટલ તંત્રએ સારી સુવિધાઓ મળતો હોવાનો વીડિયો બનાવી વાઇરલ કર્યો

રાજ્યમાં કોરોના દર્દીઓ માટે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની મોટામાં મોટી કોવિડ 19 હોસ્પિટલમાં અમદાવાદના ગાંધીરોડના 25 પોઝિટિવ દર્દીઓને વોર્ડમાં જગ્યા જ નથી કહી 6 કલાક બહાર છુટા મૂકી દીધા હતા. હોસ્પિટલ કે સરકારી તંત્રએ કોઈ જ ધ્યાન આપ્યું ન હતું. જેનો વીડિયો જાહેર થયા બાદ દોડતા થયેલા તંત્રએ તમામને વોર્ડમાં દાખલ કરી કામગીરી કરી […]

Continue Reading

ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 108 નવા કેસ, ચારના મોત, કોરોનાગ્રસ્તોનો આંકડો 1851 સુધી પહોંચ્યો

ગુજરાતમાં કોરોના વાયરસ પોતાનો આતંક દિવસેને દિવસે વધારી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 12 કલાકમાં રાજ્યના હોટસ્પોટ ગણાતા અમદાવાદ અને સુરતમાં બે-બે મોત નિપજ્યા છે. જોકે, થોડા રાહતના સમાચાર એ છે કે ગુજરાતમાં રવિવારની સરખામણીએ આજે સોમવારના દિવસે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. રવિવારે રાજ્યભરમાં કોરોનાના 354 કેસ નોંધાયા હતા જ્યારે સોમવારના દિવસે […]

Continue Reading

એરલાઈન્સ કંપનીઓ સામે DGCA લાલઘુમ, ફ્લાઈટ્સની ટિકિટોનું બુકિંગ બંધ કરવા હુકમ

એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ એરલાઈન્સને આદેશ આપતા કહ્યું છે કે તેઓ 4 મે માટે ટિકિટોનું બૂકિંગ બંધ કરી દે કેમ કે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ક્યારથી શરૂ થશે તે માટે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે દેશવ્યાપી લોકડાઉનને વધારીને 3 મે સુધી કરી દીધું છે. નાગરિક ઉડ્ડયન […]

Continue Reading

આજથી માત્ર એવા વિસ્તારોમાં લોકડાઉનમાં છૂટ મળશે જ્યાં કોરોનાના કેસ વધતા નથી; કેરળે રેસ્ટોરન્ટ ખોલવાનો નિર્ણય લીધો, કેન્દ્રએ વાંધો ઉઠાવ્યો

દેશભરમાં 3 મે સુધી ચાલુ લોકડાઉન વચ્ચે 20 એપ્રિલ એટલે કે સોમવારથી કોરોના ચેપ ફેલાતો ન હોય તેવા વિસ્તારોમાં લોકડાઉનમાં થોડી રાહત આપવામાં આવશે. પરંતુ ત્યાંપણ 3 મે સુધી ટ્રેન, બસો અને ફ્લાઇટ્સ શરૂ થશે નહીં. એટલે કે 100 કરોડની વસ્તી 3 મે સુધી ક્યાંય મુસાફરી કરી શકશે નહિ.  હાલમાં દેશના 170 જિલ્લાઓ હોટસ્પોટ્સ એટલે કે રેડ ઝોન […]

Continue Reading

રાજસ્થાનમાં મોદી ‘સારા નેતા’ કહેતા મહિલાને કોંગ્રેસ MLA એ રાશન ના આપ્યું

રાજસ્થાનના કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્ર બિધૂ઼ડી લૉકડાઉનમાં જરૂરિયાતમંદોને રાહત સામગ્રી વહેંચતી વખતે રાજકીય નિવેદન કરતા વિવાદમાં છે. સોશિયલ મીડિયામાં સામે આવેલા એક વીડિયોમાં તેઓ રાહત સામગ્રી લેવા પહોંચેલી એક મહિલાને પૂછી રહ્યા છે કે, વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી અશોક ગેહલોતમાં સારા નેતા કોણ છે? જવાબમાં મહિલા મોદીને સારા નેતા ગણાવે છે, તો બિધૂડી તેમને કહે છે […]

Continue Reading

ગુજરાતના મુખ્યમંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની અફવા ફેલાવનાર વિરૂદ્ધ ગુનો દાખલ

સાયબર ક્રાઈમના સોશિયલ મોનિટરિંગ સેલમાં હાલમાં લોકોની સોશિયલ મીડિયાની એક્ટિવિટી પર વોચ રાખવામાં આવી રહી છે. જેમાં કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયા પર કોઇ અફવા ફેલાવે તેવા કે જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અસર થાય તેવી ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય તો તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. દરમિયાન સાયબર […]

Continue Reading

રાજ્યમાં કોરોનાના નવા 228 પોઝિટિવ કેસ, 5ના મોત સાથે મૃત્યુંઆક 58, કુલ દર્દી 1604, 94 દર્દી સાજા થયા

રાજ્યમાં કોરોનાના વધુ 228 કેસ સામે આવ્યા છે અને 5 લોકોના મોત થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1604 દર્દીઓ નોંધાયા છે. તેમજ મૃત્યુઆંક 58એ પહોંચ્યો છે. જ્યારે 94 લોકો સાજા થયા છે. આજના કેસોમાં અમદાવાદમાં 140 અને સુરતમાં 67 કેસો સામે આવ્યા છે. આ પહેલા શનિવારે ગુજરાતમાં 277 નવા કેસો સાથે કોરોના પોઝિટિવ દર્દીઓનો […]

Continue Reading

વુહાનની લેબમાં પરીક્ષણ વખતે યુવતીની ભૂલથી કોરોના વાઈરસ લીક થયો : રિપોર્ટ

કોરોના વાઇરસની શરૂઆત ચીનથી થઇ હતી અને આજે તે વિશ્વના ૧૮૮થી વધુ દેશોમાં ફેલાઇ ચુક્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે હાલ એ સંશોધન ચાલી રહ્યું છે કે આ વાઇરસ કેવી રીતે આટલો ફેલાઇ ગયો અને ક્યાંથી તે લીક થયો હતો. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનના વુહાન પ્રાંતમાં આવેલી એક લેબમાંથી આ વાઇરલ ભુલને […]

Continue Reading

ટ્રમ્પની ધમકી- જો ચીન વાયરસ ફેલાવવા માટે જવાબદાર નીકળ્યું તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કોરોના મહામારીને લઈને ચીન સામે કડક વલણ અપનાવ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે અમને ખબર પડી ગઈ છે કે આ દેશ વાયરસ માટે જવાબદાર છે. જો તેવું છે, તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. ટ્રમ્પે કહ્યું કે, “ચીનમાં વાયરસ શરૂ થતાં પહેલાં રોકી શકાય તેમ હતો. તેવું બન્યું નહોતું અને હવે […]

Continue Reading

દિલ્હીના 63% અને યુપીના 59% કેસની લિન્ક તબલીગી જમાતીઓ સાથે, 23 રાજ્યોમાં ફેલાવ્યો કોરોના

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. એવામાં સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓની માનીએ તો દેશના કુલ કેસમાંથી મોટાભાગના કેસોનો સંબંધ દિલ્હી નિઝામુદ્દીનમાં થયેલા તબલીગી જમાતના કાર્યક્રમ સાથે સંકળાયેલ છે. સ્વાસ્થ મંત્રાલયની માહિતી મુજબ કોરોના સંક્રમણના કુલ 14,378 કેસ સામે આવ્યા છે જેમાંથી 4,291 કેસ તબલીગી જમાત આયોજન સાથે સંકળાયેલા છે. એટલે કે દેશના […]

Continue Reading