બ્રિટનમાં લોકડાઉનન ત્રણ અઠવાડિયા માટે લંબાવાયુ, ન્યૂયોર્ક પણ 15 મે સુધી બંધ

સમગ્ર વિશ્વમાં લોકો આ સમયે કોરોના વાયરસ વિરુદ્ધ જંગ લડી રહ્યા છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે દુનિયાના અનેક દેશોમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. બ્રિટન સરકારે પણ પોતાના ત્યાં લોકડાઉન લાગુ કરેલું છે. આજે બ્રિટનમાં લોકડાઉનની સમય મર્યાદાને ત્રણ અઠવાડિયા માટે વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં પણ લોકડાઉનને 15 મે […]

Continue Reading

વિશ્વની સરખામણીએ ભારતની સ્થિતિ રાહતજનક, સંક્રમણ અને મૃત્યુઆંક 3 મહિના પછી પણ યુરોપ, અમેરિકા કરતાં ઘણાં જ ઓછા

કોરોના મહાસંકટ સામે દુનિયાભરના દેશો ભારે પરેશાની ભોગવી રહ્યા છે અને યુરોપ, અમેરિકા જેવા વિકસિત દેશોમાં પણ ભારે મોટા પ્રમાણમાં ખુવારી નોંધાઈ છે ત્યારે ભારતમાં હજુ સુધી સ્થિતિ રાહતજનક જણાય છે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલય અને પ્રસિદ્ધ મેગેઝિન નેશનલ જ્યોગ્રાફિક દ્વારા તૈયાર થયેલ ડેટાબેઝ મુજબ, પ્રત્યેક 10 લાખની વસ્તીએ ભારતમાં સંક્રમિતોની સંખ્યા ફક્ત 9 છે, […]

Continue Reading

કોરોના સંકટ વચ્ચે RBIનું એલાન, રોકડના ફ્લો માટે બજારમાં 50,000 કરોડ નાખશે

કોરોના વાઈરસના મહાસંકટ વચ્ચે ઝઝૂમી રહેલી અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવા સરકાર મોટા પગલા લઈ શકે છે. આ કડીમાં આજે ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે આજે પ્રેસ કોન્ફરન્સ કરી. RBI ગવર્નરે કહ્યુ કે કોરોના સંકટ વચ્ચે બેન્ક તમામ પરિસ્થિતિ પર નજર રાખે છે.  અત્યારે 150થી વધારે અધિકારી સતત ક્વોરન્ટાઈન થઈને પણ કામ કરી રહ્યા અને દરેક […]

Continue Reading

ક્વોરન્ટાઈન પૂર્ણ કરનારા ગરીબોને 2000 રૂપિયા આપશે આંધ્ર સરકાર

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગમોહન રેડ્ડીએ એક મહત્વનો નિર્ણય લીધો છે કે સરકારી સુવિધાઓમાં ક્વોરન્ટાઈનનો સમય પૂર્ણ કરનારા પ્રત્યેક ગરીબ વ્યક્તિને સરકાર તરફથી 2000 રૂપિયાની નાણાકીય સહાય કરવામાં આવશે. ક્વોરન્ટાઈનનો સમય પૂર્ણ કર્યા બાદ જો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવે તો ક્વોરન્ટાઈન પૂર્ણ થાય ત્યારબાદ પ્રત્યેક ગરીબ વ્યક્તિને 2000 રૂપિયાની મદદ કરવામાં આવશે જેથી તેમાંથી તેઓ […]

Continue Reading

EDએ તબલિગી જમાતના મૌલાના સાદ વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો

ઈડીએ નિઝામુદ્દીન મરકજ, તબલીગી જમાતના નેતા મૌલાના સાદ કાંધવલી અને પ્રબંધન કમિટી પર મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો છે. ઈડીએ દિલ્હી પોલીસની એફઆઈઆરના આધાર પર મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો છે. મૌલાના સાદ પર મોટા પાયે દેશ અને વિદેશમાંથી ફંડિંગ લાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઈડીએ મૌલાના સાદ વિરુદ્ધ PMLA અંતર્ગત કેસ દાખલ કર્યો છે. મૌલાના […]

Continue Reading

વ્યવસ્થાના અભાવે દિલ્હીમાં હજારો મજૂરો ફરી રસ્તા પર

કોરોના વાઇરસ ફેલાતા સરકારે જે લોકડાઉન જાહેર કર્યું છે તેનાથી બીજી સમસ્યા ઉભી થઇ ગઇ છે. અનેક રાજ્યોમાં મજૂરો ફસાયા છે અને તેઓ હવે પોતાના રાજ્યમાં જવા માટે મથી રહ્યા છે. મુંબઇ બાદ હવે દિલ્હીમાં મજૂરો ફરી એકઠા થયા હતા, હજારોની સંખ્યામાં મજૂરો દિલ્હીના યમૂના ઘાટ પર એકઠા થઇ જતા સરકાર દોડતી થઇ ગઇ છે. […]

Continue Reading

20મીથી ગ્રામીણ ક્ષેત્રો ફરી ધમધમશે, શહેરોએ રાહ જોવી પડશે

કોરોના વાઇરસને પગલે કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કર્યું તેને ૧૪મી એપ્રીલે ૨૧ દિવસ પુરા થયા હતા. જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનને ફરી ત્રણ મે સુધી લંબાવવાની જાહેરાત કરી છે. આ પરિસ્થિતિ વચ્ચે ગૃહ મંત્રાલયે એક નવી ગાઇડલાઇન જાહેર કરી છે અને કેટલીક છુટછાટો આપી છે સાથે કેટલાક પ્રતિબંધો અંગે પણ સ્પષ્ટતા કરી છે. જે […]

Continue Reading

રાજ્યમાં 105 નવા કેસ નોંધાયા, અમદાવાદમાં 42 અને સુરતમાં 35 નવા કેસ, કુલ કેસ 871 થયાઃ જયંતિ રવિ

રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં 105 નવા કેસ થયા છે. જેમાં 42 અમદાવાદમાં, 35માં સુરત કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 871 પોઝિટિવ કેસ થયા છે. રાજ્યમાં કુલ 64 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે ત્રણ નવા મોત સાથે મૃત્યાંક 36 થયો છે. રાજ્યમાં 24 કલાકમાં 2971 ટેસ્ટ […]

Continue Reading

અમેરિકામાં કોરનાના નવા કેસો ‘ટોચ’ને પાર, છ લાખથી વધુ પોઝિટિવ અને 30 હજારના મોત

અમેરિકામાં કોરોના વાયરસના કેસ તેની ટોચથી વધુ વધી ગયા છે અને હવે આગામી દિવસમોમાં કેટલાટ સ્ટેટ્સને પુનઃ ખોલવાની પ્રક્રિયા હાથ ધરાશે તેમ અમેરિયાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે. અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 6,37,000 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 30,826થી વધુ લોકોના મોત થયા છે. કોરોના વર્લ્ડોમીટર મુજબ યુએસમાં કોઈપણ દેશમાં કોરોનાના સૌથી વધુ કેસો […]

Continue Reading

ગાંધીનગરના કોલવડા ગામની આયુર્વેદિક કોલેજમાં દીપડો ઘૂસ્યો

ગાંધીનગર નજીક કોલવડા ગામની આયુર્વેદ હોસ્પિટલ ખાતે દીપડો ઘુસી આવતા દોડધામ મચી જવા પામી હતી. દીપડો સવારે આવ્યો ત્યારે કર્મચારી અરૂણાબેન શર્માએ તેને જોતા જ ઝડપથી દરવાજો બંધ કરી દીધો હતો. આચાર્ય સ્વીટીબેન,અધિક્ષક ડો.રાકેશ ભટ્ટને કર્મચારીઓની કુનેહતાથી તેને એક રૂમમાં લોકડાઉન કરવામાં આવીને જંગલ ખાતાને જણાવવામાં આવ્યું હતું. એ.પી.સિંગ, મુખ્યમંત્રી કાર્યાલય, DFO ડામોરની મદદથી ફોરેસ્ટની […]

Continue Reading