મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી તો અમારી પાર્ટીમાંથી જ હશે : સંજય રાવત

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે શિવસેનાના સાંસદ સંજય રાવતે ફરી એક વખત કહ્યું કે મુખ્યમંત્રી તો અમારી જ પાર્ટીમાંથી બનશે. મંગળવારે રાવતે કહ્યું કે ‘તમે જે પ્રમાણેનો હોબાળો કરી રહ્યા છો તે હોબાળો નથી, ન્યાય અને અધિકારની લડત છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો શિવસેનામાંથી જ કોઈ હશે. અમારામાંથી જ […]

Continue Reading

વકીલોએ કાયદો નેવે મૂક્યો, જનતા, પત્રકારો, મહિલાઓ સાથે પણ ગેરવર્તૂંણક

દિલ્હીની તીસ હજારી કોર્ટમાં વકીલો અને દિલ્હી પોલીસ વચ્ચે થયેલી હિંસાના મામલે દેશની તમામ નિચલી અદાલતોમાં હડતાળ કરવામાં આવી હતી. આ દરમિયાન પણ વકીલોએ પોલીસ, જનતા અને મીડિયા કર્મચારીઓ સાથે ગેરવર્તૂંણક અને મારઝૂડ કરી હોવાના બનાવો સામે આવ્યા છે. હડતાળ પર ઉતરેલા વકીલોએ દિલ્હીના કડકડડૂમા કોર્ટ પાસે કારણ વગર જ એક બાઇક સવારને માર માર્યો […]

Continue Reading

મહિલા સહકર્મી સાથે સંભોગ કરવા બદલ McDonaldના સીઇઓની હકાલપટ્ટી

ફાસ્ટ ફૂડની દુનિયામાં નામાંકિત McDonaldના સીઇઓ સ્ટીવ ઇસ્ટરબ્રુકની કંપનીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે.  McDonald દ્વારા આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, કંપનીના સીઇઓએ કંપનીના નિયમોનો ભંગ કર્યો હતો. તેમણે કંપનીમાં એક સહકર્મચારી સાથે તેની સંમતિથી સંભોગ કર્યો હતો જે કંપનીના નિયમો વિરુદ્ધ હતું. કંપનીએ જણાવ્યું કે સ્ટીવે પોતાના બચાવમાં નબળી દલીલો રજૂ કરી હતી. […]

Continue Reading

સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર કાયદો સંભવ નથી: કેરળના મુખ્યમંત્રી

સબરીમાલાના અયપ્પા મંદિરમાં બધી જ ઉંમરની મહિલાઓના પ્રવેશ મામલે વકરાયેલા વિવાદ વચ્ચે રાજ્યના સીએમએ મહત્વનું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી પિનરાઇ વિજયને જણાવ્યું કે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મુદ્દે હાઇકોર્ટના નિર્ણયને બદલવા માટે કોઇપણ પ્રકારના કાયદાનું નિર્માણ કરવું રાજ્ય સરકાર માટે સંભવ નથી.  વિજયને વિધાનસભા સંબોધતા જણાવ્યું હતું કે, સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મામલે હાઇકોર્ટનો નિર્ણય […]

Continue Reading

RCEPનો હિસ્સો નહીં બને ભારત, સિદ્ધાંતો તેની અનુમતિ નથી આપતા: પીએમ મોદી

ભારતે રિઝનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ (RCEP) વેપાર સંધિમાં હિસ્સો નહી બનવાનો નિર્ણય લીધો છે. ભારતે આ માટે સંધિમાં વણઉકેલાયેલા કેટલાક મહત્વના મુદ્દાઓને કારણ બતાવતા આ ભાગીદારીમાંથી બહાર રહેવાનો નિર્ણય લીધો હતો. RCEP શિખર સંમેલનમાં પોતાના ભાષણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, RCEP સંધિનું સ્વરુપ તેની પ્રાથમિક ભાવનાઓ અને માર્ગદર્શક સિદ્ધાંતોને સંપૂર્ણ રીતે સિદ્ધ […]

Continue Reading

શ્રીનગરમાં સુરક્ષાદળોને ટાર્ગેટ કરીને કરાયો ગ્રેનેડ હુમલો: એકનું મોત, 15 ઘાયલ

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આંતકવાદીઓએ ફરી એકવાર સુરક્ષાદળોને ટાર્ગેટ કરીને હુમલો કર્યો છે. શ્રીનગરના હરિ સિંહ રોડ પર આતંકવાદીઓ ગ્રેનેડ ફેંકી હુમલો કર્યો જેમાં બીનકાશ્મીરીનું મોત નીપજ્યું છે જ્યારે પંદરથી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ સેનાએ મોર્ચો સંભાળી લીધો છે. છેલ્લા પંદર દિવસમાં સેના પર થયેલો આ બીજો ગ્રેનેડ હુમલો છે. જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં […]

Continue Reading

દિલ્હી બાદ કાનપુરમાં પોલીસ અને વકીલો વચ્ચે ઘર્ષણ, SSP ઑફિસ પર પથ્થરમારો

દિલ્હી બાદ યુપીમાં પણ વકીલ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પેદા થયુ છે. યુપીના કાનપુરમાં વકીલોએ SSP ઓફિસ પર પથ્થરમારો કર્યો અને તેમણે પોલીસની ગાડીના કાચ તોડી નાખ્યા. જેનાથી ઘટનાસ્થળે પરિસ્થિતિ તણાવપૂર્ણ થઈ ગઈ છે. વકીલો અને પોલીસ વચ્ચે પરિસ્થિતિ બગડતા મહિલા કૉન્સ્ટેબલોએ મોર્ચો સંભાળ્યો. વકીલોએ ટ્રાફિક પોલીસને પણ માર માર્યો રવિવારે નોબસ્તાના કેશવ નગર સ્થિત […]

Continue Reading

ICC બાદ હવે BCCI આકરા પાણીએ, હવે આ 2 ખેલાડીઓ પર લગાવ્યો 2 વર્ષનો પ્રતિબંધ

છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ) ક્રિકેટમાં તેની છવિ સુધારવાની કોશિશ કરી રહ્યું છે અને કડક પગલા ભરી રહ્યું છે. ક્રિકેટમાં ભ્રષ્ટાચાર હોય કે પછી અન્ય કોઇ મામલે બોર્ડ કડક વલણ અપનાવી રહ્યું છે. ત્યારે મીડિયા રિપોર્ટ મુજબ તાજેતરમાં બીસીસીઆઈએ સખ્ત કાર્યવાહી કરીને ઓરિસ્સાના બે ક્રિકેટરોને તેમની ખોટી ઉમર બતાવવાને મામલે આકરી સજા ફટકારી […]

Continue Reading

મોદી સરકાર લાવી અનેરી યોજના, કરો માત્ર 5000નું રોકાણ અને કમાવો રૂપિયા 50 હજાર

મોદી સરકારે સ્ટાર્ટ અપ ઈન્ડિયા સહિતની અનેક યોજનાઓ અમલમાં મુકી છે. જેના દ્વારા પોતાનો વ્યાપાર શરૂ કરવા ઈચ્છુકોને ભારે લાભ થાય છે. હવે મામુલી રોકાણમાં સારી એવી આવક ઉભી થઈ શકે તેવા વિકલ્પો ઉભા થયા છે. કેન્દ્ર સરકાર ચાની કીટલીને પ્રોત્સાહન આપવા માટે દેશના મહત્વના રેલવે સ્ટેશન, બસ ડેપો, એરપોર્ટ અને મોલમાં કુલ્લડવાળી ચા વેચવાનું […]

Continue Reading

જામનગરમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ, એક જ દિવસમાં બે વખત આંચકા અનુભવાયા

ગુજરાતમાં જ્યાં એક બાજુ મહા વાવાઝોડાનું સંકટ માથે આવીને ચઢ્યું છે. ત્યારે જામનગરમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. દિવસ દરમિયાન જામનગરમાં ભૂંકપનાં બે આંચકા અનુભવાયા છે. જામનગરમાં 3.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ જામનગરથી 27 કિમી દૂર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10થી 15 દિવસ દરમિયાન ભૂકંપના આંચકા અનુભવતાં જામનગરવાસીઓમાં ડરનો […]

Continue Reading