ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ, દિલ્હીમાં રૂ. 24એ કિલો ડુંગળી વેચવાનું શરૂ
ડુંગળીના આકાશને આંબી જતા ભાવોને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા રવિવારે તેની નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો છે. તત્કાલ અસરથી પ્રતિબંધને પગલે દેશ ભરમાં તેની અસર થશે. સંગ્રહખોરોની ચાલાકીઓ કેન્દ્ર સરકારના આ નિર્ણયે ઉંધી પાડી દીધી છે. તેના માટે કેન્દ્રીય વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રાલય દ્વારા ડુંગળીની નિકાસ નીતિમાં આગામી આદેશ સુધી સંશોધન કર્યું છે. […]
Continue Reading
