ભારતે હાઈડ્રોક્સીક્લોરોક્વીન, પેરાસીટામોલની નિકાસ પર આંશિક પ્રતિબંધ ઉઠાવ્યો

ભારતે આખરે મેલેરિયાના નિદાન માટે ઉપયોગમાં લેવાતી રસી હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને પેરાસીટામોલ ઉપરનો નિકાસ પ્રતિબંધ આંશિક રીતે હટાવી લેવાની જાહેરાત કરી છે. વિશ્વભરમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે અને લાખો લોકો સંક્રમણની લપેટમાં આવ્યા છે ત્યારે અન્ય દેશો દ્વારા ભારત પાસે મેલેરિયાની દવાની માંગ કરવામાં આવી હતી. અમેરિકા ઉપરાંત બ્રાઝિલે પણ હાઈડ્રોક્સીક્લોરોક્વીન ટેબલેટનો જથ્થો આપવા નિકાસ […]

Continue Reading

CM ઉદ્ધવ ઠાકરેના ઘરની નજીક એક ચાવાળાને કોરોના થયો, ‘માતોશ્રી’ સીલ

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસને પગલે સ્થિતિ કફોડી બની રહી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના બાંદ્રા ઈસ્ટમાં આવેલા નિવાસસ્થાન ‘માતોશ્રી’ બહાર એક ચાની દુકાનવાળાને કોરોના પોઝિટિવ જણાતા સીએમ નિવાસ તેમજ આસપાસના વિસ્તારને સીલ કરી દેવાયા છે. મુંબઈમાં બે હોસ્પિટલના 39 જેટલા સ્ટાફનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. સોમવારે મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 868 […]

Continue Reading

કોરોના કહેરઃ જાપાને કટોકટી જાહેર કરી, બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી મોટી મંદીનો ભય

કોરોનાની મહામારી પુરી થાય ત્યાં જગત સામે નવી સમસ્યા મોઢું ફાડીને ઉભી છે. બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી મોટી મંદી તરફ વિશ્વ આગળ વધી રહ્યું હોવાનું નિષ્ણાતો માને છે. ફ્રાન્સના નાણામંત્રીએ પણ આજે કહ્યુ હતુ કે દેશનો વિકાસદર બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી નીચો જવાની શક્યતા છે. જોકે આવું કહેનારા તેઓ પહેલા નથી. અનેક યુરોપિયન દેશોના મંત્રીઓ […]

Continue Reading

કોરોનાનો કહેર : બે મહિનામાં આટલા લાખ કરોડ ઘટી મુકેશ અંબાણીની સંપત્તિ, અદાણી ટોપ 100 માંથી બહાર

કોરોનાના ઝપેટમાં દુનિયાનાં સૌથી શક્તિશાળી અને દિગ્ગજો પણ આવી ચુક્યા છે, આ રોગચાળાએ કોઇને બિમાર કર્યા તો ઘણા બધાં ઘનવાનોને આર્થિક રીતે નુકસાન પણ પહોચાડ્યું છે. કોરોનાની ઝપેટમાં ભારતનાં સૌથી મોટા અને અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પણ આવી ગયા છે. તેમની નેટવર્થમાં છેલ્લા બે મહિનામાં 28 ટકા જેટલો ઘટાડો થયો છે. 1 લાખ 44 હજાર […]

Continue Reading

ન્યૂયોર્કમાં 1.23 લાખ લોકોને કોરોના સ્પર્શી ગયો, લડાઈ માટે ટ્રમ્પે 1000 સૈનિકોને ઉતાર્યા

કોરોના વાયરસની મહામારીની લડાઈ આખું વિશ્વ લડી રહ્યું છે. જેમાં મહાસત્તા અમેરિકાને કોરોનાએ ઘૂંટણિયે પાડી દીધું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પે બહુ મોટો નિર્ણય લેતાં કહ્યું કે ન્યુયોર્ક શહેરમાં કોરોનાથી લડવા માટે 1000 સૈન્ય કર્મચારીઓ તૈનાત કરાયા છે. સાથે ટ્રમ્પે જણાવ્યું હતું કે આગામી એક અઠવાડિયું બહુ જ કઠિન રહેશે. રાષ્ટ્રપતિએ એક પ્રેસ કોન્ફન્સમાં કહ્યું […]

Continue Reading

કેન્દ્રની જેમ રાજ્ય સરકારનો નિર્ણય, મુખ્યમંત્રી, મંત્રીમંડળ અને ધારાસભ્યોના પગારમાં 30 ટકાનો કાપ

સમગ્ર વિશ્વની સાથે ભારત અને ગુજરાત કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 150 જેટલા કેસ સામે આવી ચુક્યા છે. હાલ સરકાર સહિત રાજ્યના લોકો આ મહામારીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે આ જીવલેણ વાયરસ સામે લડવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં […]

Continue Reading

ટ્રમ્પની ચેતવણી, ભારતે હાઈડ્રોક્સિક્લોરોક્વીન દવાની સપ્લાય નહિ કરી તો બદલો લઈશું

વિશ્વની મહાશક્તિનો દાવો કરનાર અમેરિકામાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. કોરોના વાયરસને કારણે અમેરિકામમાં અત્યાર સુધી 10 હજાર લોકોના મોત થઈ ચૂક્યાં છે. જ્યારે પાછલા 24 કલાકમાં કોરોનાથી અમેરિકામાં 1150 લોકોના મોત થયાં છે. સોમવારરે કોરોના સંક્રમિત દર્દીના મોતનો આંકડો 1200 પર પહોંચી ગયો. અમેરિકામમાં સ્થિતિ નિયંત્રણથી બહાર થઈ ચૂકી છે. જ્યારે અમેરિકી પ્રેસિડેન્ટ […]

Continue Reading

કોરોના જંગ : સાંસદોના પગારમા ૩૦ ટકાનો કાપ, બે વર્ષ સુધી સાંસદ નિધિ પણ સ્થગિત

દેશમા ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસની મહામારીથી લડવા માટે તમામ સાંસદોનો પગાર, ભથ્થા અને પેન્શનમા એક વર્ષ માટે ૩૦ ટકા ઘટાડો કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે. આ ઉપરાંત સોમવારે મળેલી કેન્દ્રીય કેબીનેટમા આ વટહુકમ મંજુર કરવામા આવ્યો હતો. આ અંગે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સાંસદ અધિનિયમ ૧૯૫૪ અંતર્ગત […]

Continue Reading

ભારતમાં વર્ષના અંત સુધીમાં આવી શકે છે વેક્સીન, નાકમાં માત્ર એક ડ્રોપ નાખવું પડશે

અમેરિકા અને ચીન દ્વારા કોરોના વેક્સીન સૌથી પહેલાં બનાવવાની સ્પર્ધા વચ્ચે જાણવા મળ્યું છે કે, હૈદરાબાદની એક વેક્સીન કંપની ભારત બાયોટેકે કોરોનાને ટક્કર આપવા માટે વેક્સીન તૈયાર કરી લીધી છે. અમેરિકામાં તેનું એનિમલ ટ્રાયલ શરૂ થઈ ગયું છે. ત્રણથી છ મહિના સુધી ચાલનાર આ ટ્રાયલમાં સેફ્ટી સાબીત થશે તો ભારતમાં તેનું હ્યુમન ટ્રાયલ કરવામાં આવશે. […]

Continue Reading

અમદાવાદમાં કોરોનાના 11 નવા પોઝિટિવ કેસ, કુલ 64 થયા

અમદાવાદમાં આજે 11 કેસ નોંધાયા છે. 11 કેસ પૈકી એક હિન્દુ છે બાકીના 10 લઘુમતી સમાજના છે. આ 10 પૈકી 6 લોકો રાજસ્થાનના ઝુનઝુનવામાંથી આવ્યા છે. નવ લોકો તબલીગી જમાત સાથે સંબંધ ધરાવે છે. 3 લોકો દિલ્હીની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. 1 વ્યક્તિ એવી જેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી પરંતુ સંપર્ક દ્વારા તેનો કોરોના પોઝિટીવ […]

Continue Reading