નિર્ભયા ગેંગરેપ કેસ : ૭ વર્ષ ૩ મહિના ૩ દિવસ પછી નરાધમોને ફાંસી
આખા દેશમાં ચકચાર મચાવનાર નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસના તમામ ચારેય આરોપીઓને શુક્રવારે સવારે ૫.૩૦ કલાકે ફાંસીના માંચડે લકટાવવાનું નક્કી થઈ ગયું છે. છેલ્લી ઘડીએ કોઈ કાનૂની અવરોધ ન સર્જાય તો તિહાર જેલમાં દુષ્કર્મ દોષિતોને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે દોષિત મુકેશસિંહની અરજીને ફગાવી હતી. જ્યારે પતિયાલા હાઉસ કોર્ટે પણ ચારેય દોષિતોની […]
Continue Reading
