કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો
મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને મોટી ભેટ આપી છે. કેબિનેટની બેઠકમાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથૃથા(ડીએ)માં ચાર ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. કેબિનેટ બેઠક પછી માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે બેઠકમાં છ મહત્ત્વૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં યસ બેંકના રિસ્ટ્રકચર યોજનાને મંજૂરી, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોના ડીએમાં ચાર […]
Continue Reading
