બોલિવુડ અભિનેતા ઇરફાન ખાનનું નિધન, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાયો

ઇરફાન ખાનની તબિયત અચાનક જ બગડતા તેને મુંબઇની અંધેરીની કોકિલાબેન હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યા આજે તેમનું નિધન થયું છે. હાલમાં જ તેની માતા સઇદા બેગમનું નિધન થયું છે. ઇરફાનની માતાના નિધન વખતે ઇરફાન ભારતમાં છે કે વિદેશમાં તેની પણ કોઇ સ્પષ્ટતા નહોતી. તેના ખાસ મિત્રોએ પણ લાંબા સમયથી તેની સાથે વાતચીત ન […]

Continue Reading

અન્ય રાજ્યોમાં ફસાયેલા શ્રમિકો-વિદ્યાર્થીઓને તેમના રાજ્યમાં જવાની મંજૂરી, પરત ફર્યાં બાદ હોમ ક્વોરન્ટીન થવું પડશે

સરકારે આજે શ્રમિકોને તેમના રાજ્યમાં જવાની મંજૂરી આપી છે. જેને પગલે વિવિધ રાજ્યોમાં ફસાયેલા લાખો શ્રમિકો, પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓને રાહત થઈ છે. આ અંગે કેન્દ્રીય ગૃહ વિભાગે ગાઈડલાઈન પણ બહાર પાડી દીધી છે. આ માર્ગદર્શિકા મુજબ વતન પરત ફર્યાં બાદ હોમ ક્વોરન્ટીનમાં રહેવું પડશે તેમજ નિયમિત હેલ્થ ચેકઅપ પણ કરાવવું પડશે. આ લોકોને ગ્રુપમાં બસ […]

Continue Reading

ઈરફાન ખાનનું નિધન; ટ્યૂમર તથા આંતરડાનું ઈન્ફેક્શન હતું, ચાર દિવસ પહેલાં જ જયપુરમાં માતાનું અવસાન થયું હતું

ઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું છે. 28 એપ્રિલે ન્યૂઝ આવ્યા હતાં કે તેમને કોલન ઈન્ફેક્શન થતાં એડમિટ કરવામાં આવ્યા છે. ઈરફાનની માતાનું હાલમાં જ એટલે કે 25 એપ્રિલે નિધન થયું હતું. માતાના નિધનના ચાર દિવસ બાદ જ ઈરફાનનું નિધન થયું હતું  વર્સોવા સ્થિત કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક થયા ઈરફાન ખાનનું […]

Continue Reading

31,693 કેસ, મૃત્યુઆંક-1010: સરકારે કહ્યું- ફસાયેલા મજૂર, પર્યટક, વિદ્યાર્થીઓ તેમના ઘરે જઈ શકે છે, રાજ્ય સરકારો વ્યવસ્થા કરે

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 31 હજાર 693 થઈ ગઈ છે. બુધવારે મધ્ય પ્રદેશમાં 94, આંધ્ર પ્રદેશમાં 73, રાજસ્થાનમાં 29,પશ્વિમ બંગાળમાં 28, રાજસ્થાનમાં 19 અને ઓરિસ્સામાં 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા મંગળવારે કોરોના સંક્રમણના એક દિવસમાં સૌથી વધારે 1902 કેસ આવ્યા હતા. અત્યાર સુધી 7747 દર્દી એટલે કે લગભગ 25% દર્દી સાજા થયા છે. […]

Continue Reading

ઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં નિધન

ઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું છે. 28 એપ્રિલે ન્યૂઝ આવ્યા હતાં કે તેમને કોલન ઈન્ફેક્શન થતાં એડમિટ કરવામાં આવ્યા છે.  

Continue Reading

ગુજરાતના ક્યા પાંચ જિલ્લામાં 3 મે પછી પણ નહીં મળે કોઈ છૂટછાટ કે રાહત? જાણો શું છે કારણ?

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશમાં 129 જિલ્લાને રેડ ઝોનમાં સમાવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને મંગળવારે આ યાદી જાહેર કરી હતી. આ યાદીમાં સમાવાયેલા જિલ્લાઓને લોકડાઉન હટાવાય પછી પણ કોઈ રાહત કે છૂટછાટ નહીં મળે. આ જિલ્લામાં જ્યાં સુધી કોરોનાનો એક પણ કેસ ના નોંધાય અને ગ્રીન ઝોનમાં ના આવે ત્યા સુધી ત્યાં લોકડાઉનનો […]

Continue Reading

ભારતમાં કોરોના વાયરસના મામલા 31 હજારને પાર, અત્યાર સુધી 1007 લોકોના મોત

દેશમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે સવારે જણાવ્યું કે ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ મામલાની સંખ્યા 31332 થી ગઈ છે. જ્યારે આ મહામારીથી અત્યાર સુધી 1007 લોકોના મોત થઈ ગયા છે. કુલ 31332 મામલામાં 1007ના મોત, 7695વ ઠીક/ડિસ્ચાર્જ અને 1 માઈગ્રેટ સામેલ છે. વાયરસથી સૌથી વધુ પ્રભાવિત […]

Continue Reading

SBI આપી રહી છે 45 મિનીટમાં સૌથી સસ્તી લોન; 6 મહિના સુધી EMI આપવાની જરૂર નથી

લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે શક્ય છે કે આપને અચાનક વધુ નાણાની જરૂર પડે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI)એ ખાસ ઇમર્જન્સી લોન રજૂ કરી છે. લૉકડાઉનની વચ્ચે આ લોન લેવા માટે આપે ઘરની બહાર પગ મૂકવાની પણ જરૂર નથી. સૌથી સારી બાબત તો એ છે કે આ લોન આપને માત્ર 45 […]

Continue Reading

ઉ.કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનને લઈ આવ્યા વધુ એક મોટા સમાચાર

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનના સ્વાસ્થ્યને લઈ અટકળોનો માહોલ યથાવત છે. ત્યારે તાજેતરમાં ઉત્તર કોરિયાના પ્રમુખ બળવાખોરે એવો દાવો કર્યો છે કે તાનાશાહ કિમ જોંગ ઉનની સ્થિતિ અત્યંત નાજુક છે અને તેઓ પોતાના પગે ઉભા રહેવામાં પણ અસમર્થ છે. જ્યારે આ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે કિમ જોંગ ઉન કોમામાં જતા રહ્યા છે. […]

Continue Reading

હોટસ્પોટ, કન્ટેઇનમેન્ટ અને રેડ ઝોનમાંથી આવતા કર્મચારીઓને ગાંધીનગર ન આવવા સૂચના, સામાન્ય વહીવટી વિભાગનો નિર્ણય

ગાંધીનગર નર્મદા નિગમના કર્મચારીના મૃત્યુ બાદ સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હોટસ્પોટ, કન્ટેઇનમેન્ટ, રેડ ઝોનમાંથી આવતા કર્મચારીઓને ગાંધીનગર ન આવવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદના સંક્રમિત વિસ્તારમાંથી આવતા કર્મચારીઓને રાહત આપવામાં આવી છે.  રાજકોટમાં વધુ એક પોઝિટિવ દર્દી નોંધાતા ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3,549 પર પહોંચી છે. રાજ્યમાં નવા 247 દર્દીઓનો […]

Continue Reading