રાજ્યસભામાં SPG બિલ પાસ, અમિત શાહ કહ્યું- ગાંધી પરિવારની સુરક્ષા બદલવામાં આવી છે, હટાવવામાં નહીં

ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે રાજ્યસભામાં સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ (એસપીજી) બિલ વિશે નિવેદન આપ્યું હતું. શાહે કહ્યું હતું કે, આ બિલમાં અમે પાંચમું સંશોધન કર્યું છે અને તે ગાંધી પરિવારને ધ્યાનમાં રાખીને નથી કરવામાં આવ્યું. હા, આ પહેલાં 4 સુધારા કરવામાં આવ્યા હતા…તે ખરેખર એક પરિવારને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા હતા. વિવાદો અને હોબાળા પછી અંતે […]

Continue Reading

અમે DPS પર ભરોસો કર્યો પણ તેણે એફિલિયેશન માટે બોગસ NOC આપી વિશ્વાસઘાત કર્યોઃ CBSEની કબૂલાત

નિત્યાનંદ આશ્રમને ગેરકાયદેસર રીતે જમીનની ફાળવણીના વિવાદ બાદ દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS)ની NOC બોગસ હોવાનું ખૂલ્યું છે. આ કારણથી જ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને (CBSE) DPSનું એફિલિએશન રદ કરી દીધું છે. આમ DPS-ઈસ્ટનો સિનિયર સેકન્ડરી સ્કૂલ ચલાવવાનો દરજ્જો રદ થઈ ગયો છે. સ્કૂલને અનિશ્ચિત મુદ્દત માટે બંધ કરી દેવાઈ છે અને વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ […]

Continue Reading

મુસ્લિમ પક્ષને મંદિર નિર્માણથી કોઇ વાંધો નથી, પરંતુ મસ્જિદ માટે 6 ડિસેમ્બરે રિવ્યૂ પિટીશન દાખલ કરશે

અયોધ્યા કેસમાં રિવ્યૂ પિટીશન લગાવવાની સમય સીમા જ્યારે ખતમ થશે એ દિવસે એટલે કે 6 ડિસેમ્બરના મુસ્લિમ પક્ષ પિટીશન દાખલ કરશે. અયોધ્યા મામલામાં 9 નવેમ્બરે ચૂકાદો આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન રામલલ્લા બિરાજમાનને આપી હતી અને અયોધ્યામાં ખાસ જગ્યાએ 5 એકર જમીન મસ્જિદ માટે આપવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટીશન દાખલ કરવા […]

Continue Reading

પ્રિયંકાના ઘરમાં ઘુસણખોરી કરનારી કારને CRPF અને દિલ્હી પોલીસે રાહુલ ગાંધીની ગાડી સમજી હતી

પ્રિયંકા ગાંધી વાડ્રાની સુરક્ષામાં તૈનાત એજન્સીઓને ઘુસણખોરી કરનારી ગાડી ઓળખવામાં ગફલત થઇ હતી. CRPF અને દિલ્હી પોલીસે ઘુસણખોરી કરવા વાળી ગાડીને રાહુલ ગાંધીની કાર સમજી લીધી હતી. જોકે દિલ્હી પોલીસ અને CRPFએ આ મુદ્દે મૌન સેવ્યું છે પરંતુ સૂત્રોએ કહ્યું- ગાડી એટલા માટે કોઇ અડચણ વિના અંદર પહોંચી ગઇ કારણ કે સુરક્ષા કર્મચારીઓએ તેને રાહુલ […]

Continue Reading

જમીનના મામલામાં ગુજરાત સરકાર કરશે સૌથી મોટો સુધારો, નવેસરથી નહીં ઘૂંટવો પડે એકડો

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે કરેલા સુધારા વધારાને અંતે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે પાવર ઑફ એટર્ની પર થર્ડ પાર્ટીની જમીન વેચી શકાય છે, પરંતુ આ જ પાવર ઑફ એટર્ની પર થર્ડ પાર્ટીની જમીનને એન.એ. એટલે કે નોન એગ્રીકલ્ચરમાં રૂપાંતરિત કરી શકાતી નથી. પાવર ઑફ એટર્ની પર જમીન વેચી દેવામાં આવે તો તે જમીનના માલિક […]

Continue Reading

LIC ગ્રાહકો માટે મોટી ખબર, હવે ઓનલાઈન પેમેન્ટ કરવાથી દર વખતે બચી જશે આટલા પૈસા

દેશની સૌથી મોટી જીવન વીમા કંપની અને સ્થાનીક રોકાણકારો માટે ભારતીય જીવન વીમા નિગમ(LIC)નું કહેવું છે કે જો ક્રેડિટ કાર્ટથી ચુકવણી થાય તો કોઈ વધારાની ફી વસુલવામાં આવશે નહી. આ ફાયદો તમે 1 ડિસેમ્બરથી લાગુ થયેલ આ યોજના અનુસાર ઉઠાવી શકશો. LIC ખરાઅર્થમાં ડીજિટલ પેમેન્ટને વધારો મળે તેવુ ઇચ્છી રહી છે. વધારેમાં વધારે લોકો ડીજિટલ […]

Continue Reading

ટેલર અને વિલિયમ્સનની સદી બાદ બીજી ટેસ્ટ મેચ રહી ડ્રો, ન્યુઝીલેન્ડે ૧-૦ થી જીતી સીરીઝ

ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ ડ્રો સાથે સમાપ્ત થઈ હતી. અંતિમ દિવસે કેપ્ટન કેન વિલિયમ્સન અને રોસ ટેલરની સદીના આધારે ન્યુઝીલેન્ડ ટીમ મજબુત સ્થિતિમાં પહોંચી ગઈ હતી અને ૧૪૦ રનની લીડ બનાવી ચુકી હતી. તેમ છતાં વરસાદ અને ખરાબ વાતવરણના કારણે મેચને રોકવી પડી અને બાદમાં મેચને ડ્રો જાહેર કરી સમાપ્ત કરવામાં આવી […]

Continue Reading

SPG સુરક્ષા હટાવ્યા બાદ પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં ભારે ચૂક, શંકાસ્પદ ગાડી સીધી ઘરમાં ઘૂસી ગઇ

એસપીજી સુરક્ષા હટાવ્યા બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. કારમાં સવાર કેટલાક લોકો તેમના ઘરના પરિસરમાં આવી ગયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, પ્રિયંકા ગાંધી વાડ્રાના ઘરની અંદર ત્રણ મહિલા અને ત્રણ પુરુષ એક બાળક સાથે ઘૂસી ગયા હતા.  જ્યારે તેઓ ગાડીમાં ઉતર્યા તો પ્રિયંકાં ગાંધીએ તેમને પૂંછ્યું હતું કે […]

Continue Reading

પીએમ મોદી ઇચ્છતા હતા કે અમે સાથે મળીને કામ કરીએ, મેં એમનો પ્રસ્તાવ નામંજૂર રાખ્યો: શરદ પવાર

મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી-કોંગ્રેસની મહા અઘાડી સરકાર બન્યા પછી એનસીપી પ્રમુખ શરદ પવારે પીએમ મોદી સાથેની મુલાકાતને લઇને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પવારે જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ એમને સમક્ષ સાથે મળીને કામ કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો પરંતુ તેમણે પ્રસ્તાવ નામંજૂર રાખ્યો હતો. એક ટીવી ચેનલની મુલાકાત દરમિયાન પવારે જણાવ્યું કે, પીએમ મોદીએ મારી સમક્ષ સાથે […]

Continue Reading

નોટિસ છતાં પૂર્વ સાંસદોએ સરકારી આવાસ ખાલી નથી કર્યાં, તાળું તોડવામાં આવશે

પૂર્વ સાંસદોને ફાળવવામાં આવેલા આવાસ ખાલી નહી થવા પર હવે સરકાર તેને ખાલી કરાવા પર વિચારી રહી છે. સુત્રો પ્રમાણે જે પૂર્વ સાંસદોએ સરકારી આવાસ ખાલી નથી કરાવ્યા, તેના સરકારી આવાસના તાળા તોડવામાં આવશે અને આવાસ ખાલી કરાવાશે. જણાવવામાં આવી રહ્યું છે કે, હજુ સુધી પાંચ-છ પૂર્વ સાંસદોએ પોતાના સરકારી મકાન ખાલી કર્યાં નથી અને […]

Continue Reading