માઉન્ટ આબુમાં શિયાળો જામ્યો, પ્રવાસન સ્થળ ખાતે વાહનો પર બરફના થર જામ્યા

પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આવેલા અને બનાસકાંઠાને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુ ખાતે શિયાળો જામ્યો છે. અહીં ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને પ્રવાસીઓએ પાર્ક કરેલા વાહનો પર બરફ જામી ગયો છે. પ્રવાસન સ્થળ પર પહોંચેલા પ્રવાસીઓ વાહનો પરના બરફને ઉખાડી રહ્યા છે અને તેનાથી બાળકો રમી રહ્યા છે. અહીં તાપમાન શૂન્યની નજીક પહોંચી ગયું […]

Continue Reading

નાગરિકતા બિલ વિરૂદ્ધ IIM પાસે પ્રદર્શન, 60ની અટકાયત, પોલીસે પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરી

હાલ CAB(સિટિઝનશિપ એમેન્ડમેન્ટ બિલ)ના વિરોધમાં જામિયા યુનિવર્સિટીથી લઈ દેશના અનેક રાજ્યોમાં ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યું છે. તેની સાથે સાથે આજે અમદાવાદમાં પણ બિલના વિરોધમાં અલ્પસંખ્યક અધિકાર મંચ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યાર બાદ પોલીસે અમદાવાદ આઈઆઈએમ પાસે વિરોધ કરી રહેલા 15 જેટલા […]

Continue Reading

એક વર્ષમાં 4 વાર સરકારી ભરતી પરીક્ષાઓ રદ, LRD-બિનસચિવાલય અને TATની પરીક્ષા પેપરલીક થતા રદ કરવી પડી

રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં પરીક્ષાઓમાં ગેરરીતિથી લઈ કોઈને કોઈ કારણોસર પરીક્ષાઓ રદ થવી સામાન્ય બની ગઈ છે. આજે રાજ્ય સરકારે બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષા રદ કરી દીધી છે. ખાસ કરી ઓક્ટોબર, 2018થી ડિસેમ્બર, 2019 સુધીમાં LRDથી લઈ બિન સચિવાલય ક્લાર્ક(બે વાર પરીક્ષા લીધા બાદ રદ)સહિતની ચાર વાર સરકારી ભરતી પરીક્ષાઓ રદ થઈ છે. જેમાં […]

Continue Reading

બિન-સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદઃ આંદોલન કરનારા પરીક્ષાર્થીઓની જીત, ગેરરીતિ થયાનું સરકારે કબૂલ્યું

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત 17 નવેમ્બરે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષાને અંતે રાજ્ય સરકારે રદ કરી દીધી છે. આ પરીક્ષાઓમાં વ્યાપક ગેરરીતિઓ થઇ હોવાના છ લાખથી વધુ ઉમેદવારોના આક્ષેપોનો SITએ સ્વીકાર કર્યો છે. એટલું જ નહીં, પરીક્ષાર્થીઓએ સરકારને ગેરરીતિના જે પુરાવા આપ્યા હતા તે બધાં જ પ્રમાણિત હોવાની FSL દ્વારા પુષ્ટિ […]

Continue Reading

ગુજરાત પોલીસનું નવું ‘નિશાન’, ત્રણ સિંહોની મુદ્રા નીચે સત્યમેવ જયતે સાથે તિરંગો અને અશોક ચક્ર

પોલીસ એકેડેમી કરાઇ ખાતે યોજાયેલી સેરેમોનિયલ પરેડમાં ઉપ રાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ ગુજરાત પોલીસને ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ નિશાન એનાયત કર્યો છે. આ સાથે જ ગુજરાત પોલીસને તેનો અલાયદો ધ્વજ અને લોગો મળ્યો છે. મળેલા લોગોમાં ત્રિણ સિંહો કેસરીયા રંગમાં દેખાય છે તેની નીચે સત્યમેવ જયતે લખાયેલું છે. તેની નીચે તિરંગા સાથે પાંદડામાં ઉપર કેસરિયા રંગ બાદમાં સફેદ […]

Continue Reading

કર્ણાવતી ક્લબના નવા પ્રમુખ તરીકે આ વ્યક્તિની થઈ નિમણુંક

કર્ણાવતી ક્લબના નવા પ્રમુખ તરીકે એન .જી પટેલની નિમણુંક કરાઇ છે. એન.જી પટેલનું કહેવુ છે કે પ્રમુખ તરીકે સભ્યોએ મારી પસંદગી કરી છે. ત્યારે સભ્યોના નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. સાથે કર્ણાવતી ક્લબનો વિકાસ થઇ ચુક્યો છે અને જે નાના મોટા કામો બાકી છે તેને હવે પુર્ણ કરવામાં આવશે. અગાઉ કર્ણાવતી કલબમાં જે પ્રમાણે […]

Continue Reading

કોંગ્રેસનું અમદાવાદનું માળખું વિખેરાશે, સક્રીય લોકોને જ મળશે સ્થાન

મહનગર પાલિકની ચુંટણીઓના એક વર્ષ પહેલાં અમદાવાદ શહેર કોંગ્રેસના માળખાનું વિસર્જન કરી નિષ્કિય લોકોને સંકેત આપ્યો છે. વર્ષ 2020માં અમદાવાદ મહાનગર પાલિકાની ચુંટણીઓને ધ્યાન રાખી એવા લોકોને સંગઠનમાં સ્થાન અપાશે જેમને સક્રિય ભુમિકા ભજવી હોય. બેઠક અને વિરોધના કાર્યક્રમમાં ગેરહાજર રહેનાર લોકોને અમદાવાદ શહેર કોંગ્રેસના માળખામાં પણ ગેરહાજર રાખવામાં આવશે. શહેરી વિસ્તારોમાં ખુબજ નહિવત જનાધાર […]

Continue Reading

દિવની આ પ્રખ્યાત ગુફાનો એક ભાગ ધરાશાયી થતા પ્રવાસીઓને અટકાવાયા

કેન્દ્રશાસીત પ્રદેશ દિવમાં આવેલ ફરવાલાયક સ્થળ નાયડા ગૂફાનો અમુક ભાગ ધરાશાઈ થઈ ગયો હતો. રાત્રીના સમયે ગુફામાં અમુકભાગ નીચે પડતા મોટી જાનહાની ટળી હતી. ત્યારે હાલ પ્રવાસીઓને ગુફામાં જતા અટકાવાઈ રહ્યા છે. કારણકે દિવસ દરમિયાન ટુરીસ્ટો અહી ફરવા માટે આવે છે અને હાલ ડીસેમ્બર મહીનો ચાલી રહ્યો છે. જેથી નાતાલ વેકેશન પહેલાથી જ મોટી સંખ્યામાં […]

Continue Reading

ગુજરાતના ઇતિહાસની સૌથી અનોખી છેતરપિંડી, NRI નું આખું ગામ લૂંટાયું

મહેનત કરી…પૈસા કમાયા. પરંતુ પૈસા બેંકમાં મુકતા પહેલા ખરાઈ કરવાનું ભૂલી ગયા… કે બેંક તો છેને યોગ્ય…? પરિણામ આવ્યું.. બેંકે રાતમાં ઉઠામણું કર્યું.. લોકોના કરોડો લઈને ઠગ જતો રહ્યો. આ કિસ્સો કાોઈ અન્ય દેશનો કો અન્ય રાજ્યનો નહીં પરંતુ આપણા ગુજરાતના સૌથી સુખી અને વાઈબ્રન્ટ ગામ ધર્મજનો છે. જ્યાં કોટક સિક્યુરિટીના નામે એક ઠગ દંપતિએ […]

Continue Reading

નારોલમાં 12 વર્ષની બાળા પર ગેંગરેપ, સગીરા સિવિલ હોસ્પિટલના ICUમાં દાખલ

રાજ્યમાં દિવસેને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, રાજકોટ, સુરત અને વડોદરાના નવલખી મેદાનમાં સગીરા સાથે થયેલા દુષ્કર્મ બાદ આજે અમદાવાદના નારોલમાં પણ સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે. નારોલમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ થતા તેને સિવિલ હોસ્પિટલના ICU વિભાગમાં દાખલ કરવામાં આવી છે. આ મામલે પોલીસે હાલ અપહરણ અને પોસ્કો […]

Continue Reading