ખેડૂતો ના ખેતરમાં છેલ્લા 12 વર્ષથી નર્મદાનું સિંચાઈ નું પાણી પહોચાડી શકાયું નથી: ધાનાણી
આજે ગુજરાત વિધાનસભામાં વિપક્ષનેતા પરેશભાઈ ધાનાણીએ નર્મદા યોજનાથી સિંચાઈની સુવિધા પૂરી પાડવા અંગેના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા ઉઠાવેલ પોઈન્ટ ઓફ ઇન્ફોર્મેશન ના મુદ્દે જણાવ્યું હતું કે રાજ્યમાં નર્મદા યોજનાથી સિંચાઈ કુલ ૧૮ લાખ માંથી ૧૬ લાખ હેક્ટર વિસ્તારમાં થઇ છે એવું નાયબ મુખ્યમંત્રીએ વિધાનસભામાં જણાવ્યું હતું. પરંતુ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી સામાજિક – […]
Continue Reading
