સુરતના અગ્નિકાંડમાં જાણો ક્લાસરૂમમાં ધુમાડાના ગોટેગોટા કેમ વળ્યા હતા
તક્ષશીલા આર્કેડમાં દાદર પાસે શોર્ટ ર્સિકટથી લાગેલી આગળ ટેરેસ ઉપરના ગેરકાયદે ડોમમાં ચાલતાં ક્લાસ સુધી પહોંચ્યા બાદ અચાનક વિકરાળ બની હતી. આ પાછળનું કારણ ક્લાસના સુશોભન માટે ઉપયોગમાં લેવાયેલી ટાયર જેવી વસ્તુઓ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. તક્ષશીલા અગ્નિકાંડ અંગે પોલીસ, પાલિકા, ફાયર બ્રિગેડ અને એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. નાટા ક્લાસમાં આગ […]
Continue Reading
