કાશ્મીરને લઇ અમિત શાહની રણનીતિ શું હશે?

ભારત સરકારમાં ગૃહમંત્રીનું પદ સંભાળ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ એકશનમાં આવી ગયા છે. સોમવારના રોજ શાહે પોતાના મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની બેઠક બોલાવી, જેમાં જમ્મુ-કાશ્મીરના એજન્ડા પર વિસ્તારથી વાત થઇ. બેઠકમાંથી જે સંકેત નીકળીને આવી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે અમિત શાહ ઘાટીમાં પૂર્વ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલનો એજન્ડા લાગૂ […]

Continue Reading

અજીત ડોભાલ 5 વર્ષ સુધી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પદે યથાવત રહેશે

વડાપ્રધાન મોદીના પહેલાં કાર્યકાળમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રહેલાં અજીત ડોભાલ હવે મોદી સરકાર 2માં પણ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બની રહેશે. આ સાથે જ તેઓને મોદી સરકારમાં કેબિનેટ મિનિસ્ટરનો દરજ્જો પણ મળશે. અજીત ડોભાલને રાષ્ટ્રીય સુરક્ષા ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ કામ માટે મોદી સરકારમાં કેબિનેટ મંત્રીનો દરજ્જો મળશે. તેમની નિમણૂક પાંચ વર્ષ માટે થઈ છે. પાકિસ્તાનમાં બાલાકોટમાં […]

Continue Reading

વરસાદ અંગે વિજ્ઞાન પરિસંવાદનું તારણ, આ તારીખથી ગુજરાતમાં ચોમાસુ થશે સક્રિય

આગામી ચોમાસુ કેવું રહેશે તે જાણવાની સૌને આતુરતા હોય છે. તે આતુરતાનો આજે અંત આવી ગયો છે. જેમાં દરેક ક્ષેત્રે વરસાદ પર સંશોધન કરતા આગાહીકારોએ આગામી ચોમાસાનું પૂર્વાનુમાન આપી દીધું છે. વર્ષાવિજ્ઞાનના આગાહીકારોએ જણાવ્યું કે આ ચોમાસુ મધ્યમ રહેશે. અને 6 જુલાઈથી ચોમાસુ સક્રિય થશે. તેમજ વરસાદનો બીજો રાઉન્ડ નબળો રહેશે. અને પાછોતરો વરસાદ ખૂબ […]

Continue Reading

કોંગ્રેસે મોદી સરકાર માટે કરી મોટી ટ્વિટ, કહ્યું નવી સરકારની સાથે મળી કામ કરવા તૈયાર

ગુરૂવાર સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના નવા મંત્રીમંડળની સાથે રાષ્ટ્રપતિ ભવનમાં પદ અને ગોપનીયતાના શપથ લઇ રહ્યા હતા. આ અવસર પર વિપક્ષ કોંગ્રેસે વડાપ્રધાન મોદીને ટ્વિટર પર તેમની બીજી ઇનિંગ્સ માટે શુભેચ્છા પાઠવી દીધી. કોંગ્રેસે શુભેચ્છા પાઠવતા આ ટ્વીટમાં એમ પણ લખ્યું કે તેઓ ભારત અને તેના નાગરિકોની પ્રગતિ અને વિકાસમાં નવી સરકારની સાથે મળીને […]

Continue Reading

વમલેશ્વરમાં પરિક્રમાવાસીઓ પાસે સરકારી બોટમાં ભાડાની થતી ઉઘરાણી

નર્મદા મૈયાની પરિક્રમાના અંતિમ પડાવમાં નર્મદા નદી પાર કરી દહેજના કિનારા તરફ જવા આવતાં પરિક્રમાવાસીઓ પાસેથી હોડીઘાટના સંચાલકો ભાડાની ઉઘરાણી કરતાં હોવાની ફરિયાદ ઉઠી છે. પરિક્રમાવાસીઓ વિનામુલ્યે નદી પાર કરી શકે તે માટે રાજય સરકાર તરફથી બોટની ફાળવણી કરવામાં આવી છે અને ડીઝલનો પણ ખર્ચો આપવામાં આવે છે. હોડીઘાટના સંચાલકો પગપાળા આવતાં પરીક્રમાવાસીઓ પાસેથી 100 […]

Continue Reading

શોપિયામાં એન્કાઉન્ટરમાં સુરક્ષાબળોએ એક આતંકીને ઠાર માર્યો

જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકીઓ સાથે સુરક્ષાબળની અથડામણ ચાલુ છે. CRPF અને પોલીસ મળીને આતંકીઓ સામે ચલાવી રહેલા આ ઓપરેશનમાં એક આતંકીને ઠાર માર્યો છે. હાલ પણ અહીં ઓપરેશન ચાલુ છે. આ પહેલા ગુરુવારે પણ બારામૂલા જિલ્લાના સોપોરમાં આતંકીઓ અને સુરક્ષાબળોની અથડામણ થઈ હતી. ડાંગેર પોલા વિસ્તારમાં બુનપોરામાં સુરક્ષાબળોએ લશ્કરના બે આતંકીઓને ઠાર માર્યા હતા. જેના […]

Continue Reading

કેન્દ્ર સરકારે FDના વ્યાજ પર TDSમાં આપી મોટી રાહત

ઈન્કમટેક્સ કાયદા અંતર્ગત બેંકો, અને પોસ્ટ ઓફિસમાંથી મૂકેલી ફિક્સ ડિપોઝિટની રકમ પર મળતા વ્યાજ પર TDS લાગુ પડે છે. કેન્દ્ર સરકારે, રૂ. પાંચ લાખ સુધીની કરપાત્ર આવક ધરાવતા સિનિયર સિટીઝનોને બેંકો અને પોસ્ટ ઓફિસમાં ફોર્મ- ૧૫ H જમા કરાવીને ડિપોઝિટની વ્યાજની આવક પર TDS માફી મેળવી શકશે. અત્યાર સુધી રૂ. ૨.૫ લાખથી વધુ આવક ધરવતા […]

Continue Reading

ગુજરાતના 1000થી વધુ ભાજપના નેતાઓ દિલ્હી જશે

આવતીકાલે 30મી જૂને સાંજે 7 વાગ્યે નરેન્દ્ર મોદી બીજી વાર વડાપ્રધાન પદ તરીકેની શપથ લેવા જઈ રહ્યાં છે. ત્યારે દેશભરમાંથી ભાજપના આગેવાનો, ધારાસભ્યો અને સાંસદો દિલ્હી જવા રવાના થયા છે. ત્યારે ગુજરાતમાંથી એક હજાર જેટલા ભાજપના આગેવાનો, મોટા ઉદ્યોગપતિઓ, ધારાસભ્યો આજે સવારથી દિલ્હી જવા રવાના થયા છે. જેથી દિલ્હી જતી મોટા ભાગની ટ્રેન અને ફ્લાઈટ […]

Continue Reading

અમૂલ ડેરી અહીં ઉભો કરશે નવો પ્લાન્ટ

આખા એશિયામાં અમૂલ ડેરીએ નામના કમાવ્યા બાદ આજે તેને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમૂલ ડેરી બનાસકાંઠામાં નવો પ્લાન્ટ સ્થાપવા જઇ રહ્યો છે.આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમૂલ ડેરી આગામી બે વર્ષમાં પોતાનું ઉત્પાદન વધારવા માટે દેશભરમાં રૂપિયા 1200 કરોડનું રોકાણ કરશે અને બનાસકાંઠામાં નવો પ્લાન્ટ ઉભો કરશે. હાલ એવું પણ જાણવા મળી રહ્યું છે […]

Continue Reading

મોદીનો ભવ્યાતિભવ્ય શપથ ગ્રહણ કાર્યક્રમ, 6000 મહેમાનો માટે આ હશે ખાસ સુવિધા

રાષ્ટ્રપતિ ભવન કોઇ એક કાર્યક્રમ માટે પહેલી વખત આટલી મોટી સંખ્યામાં લોકો માટે મહેમાનનવાજી કરવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજી વખત શપથ ગ્રહણ સમારંભનો અવસર છે. આ કાર્યક્રમમાં 5000 થી 6000 લોકો ઉપસ્થિત રહેવાની શકયતા છે. પીએમ મોદીની સાથે તેમનું મંત્રીમંડળ પણ શપથ લેશે. ભાજપની પ્રચંડ જીત બાદ આ સમારંભને વધુ ભવ્ય બનાવાનો અંદાજો લગાવામાં […]

Continue Reading