કાશ્મીરને લઇ અમિત શાહની રણનીતિ શું હશે?
ભારત સરકારમાં ગૃહમંત્રીનું પદ સંભાળ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ એકશનમાં આવી ગયા છે. સોમવારના રોજ શાહે પોતાના મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની બેઠક બોલાવી, જેમાં જમ્મુ-કાશ્મીરના એજન્ડા પર વિસ્તારથી વાત થઇ. બેઠકમાંથી જે સંકેત નીકળીને આવી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે અમિત શાહ ઘાટીમાં પૂર્વ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલનો એજન્ડા લાગૂ […]
Continue Reading
