‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજના હેઠળ ઘૂંટણ-થાપાની સર્જરી માટે રૂ.5 લાખ સુધીની સહાય મળશે

રાજ્ય સરકારે મુખ્યમંત્રી અમૃતમ(મા), મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય અને આયુષ્માન ભારત યોજના હેઠળ પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શરી સારવાર માટે રૂ.5 લાખ સુધીની કેશલેસ સહાયની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજના હેઠળ ઘૂંટણ અને થાપાની સર્જરી માટે રૂ. 40,000ની સહાય મળતી હતી. 14 માર્ચથી અમલ આમ ગુજરાત સરકારે ‘મા’ અને […]

Continue Reading

બે દિવસે વીએસના ‘જવાબદારો’ સામે પોલીસે ફરિયાદ નોંધી, બંને યુવતીના સગા ડેડબોડી લેવા તૈયાર

છેલ્લા 24 કલાકથી જેના માટે વીએસ હોસ્પિટલના સંકુલમાં બે મૃતક યુવતીના સગા હોસ્પિટલ સત્તાધીશો અને પોલીસના નામના છાજિયા લઈ રહ્યા હતા તે એફઆઈઆર નોંધાઈ ચૂકી છે. આનેપગલે બંને યુવતી- નસરીન અને મિતલના સગાં તેમના મૃતદેહનો કબજો લેવા તૈયાર થઈ ગયા છે. જો કે, એલિસબ્રિજ પોલીસે સામાન્ય સંજોગોમાં બિલકુલ ન નોંધાય તેવી પોકળ અને માત્ર નોંધવા […]

Continue Reading

કોંગ્રેસની જનતા રેડથી સરકારે બે દિવસ ખાતરનું વેચાણ બંધ કર્યું

ખેડૂતોને ડીએપી ખાતરના વેચાણમાં વજન ઓછું આવતાના મુદ્દે કોંગ્રેસે ગાંધીનગરના ચિલોડામાં રેડ પાડતા 50કિલોની બેગમાં 300થી 400 ગ્રામ વજન ઓછું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. કોંગ્રેસની છેલ્લા એક સપ્તાહની રેડ પછી શનિવારે મોટી સંખ્યામાં સમગ્ર રાજ્યમાં જનતા રેડ પાડવાની જાહેરાત થતા ગુજરાત સરકાર હરકતમાં આવી હતી. જેનાપગલે રાજ્ય સરકારે તમામ તાલુકા મથક પર બે દિવસ શનિ-રવિવારે […]

Continue Reading

મૃતદેહ અદલા-બદલીના મુદ્દે ફરિયાદ લેવામાં પોલીસની આનાકાની: પરિવારજનોનો આક્ષેપ

શહેરની વી. એસ હોસ્પિટલમાં મૃતદેહ અદલાબદલી મામલે બંને મૃતદેહના પરિવારજનો મોડી રાતે એલિસબ્રિજ પોલીસ સ્ટેશન પોહચ્યા હતા. ઘોર બેદરકારી દાખવનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પોહચ્યા હતા. બંન્ને પરિવારજનો એ પોલીસ ફરિયાદ લેતી ન હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. અંતે લાંબી મથામણ બાદ પોલીસે બંન્ને પક્ષની અરજી સ્વીકારી હતી. પરંતુ બંન્ને પરિવારે હજુ સુધી મૃતદેહ સ્વીકાર્યો નથી. […]

Continue Reading

હવામાન વિભાગ – ગુજરાતમાં મોસમનો મિજાજ બદલાયો, કેટલાક વિસ્તારોમાં વરસાદે ગરમીથી રાહત આપી

દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે 11મી મેથી લઇ 15મી મે સુધી ઉત્તર પશ્ચિમ ભારતના મેદાન વિસ્તારોમાં આકાશમાંથી વીજળીના કડાકા સાથે વાવાઝોડા અને વરસાદ પડવાની આગાહી કરી છે. સરેરાશ મહતમ તાપમાન 40 ડિગ્રીથી નીચે જ નોંધાયું છે. આ ઉપરાંત બફારાનું પ્રમાણ પણ […]

Continue Reading

ભરૂચ: સ્ટેશન રોડ સ્થીત શેઠના પ્લાઝા કોમ્પ્લેક્ષમાં આગથી નાસભાગ

ભરૂચ સ્ટેશન રોડ સ્થીત શેઠના પ્લાઝા કોમ્પલેક્ષમાં એકા એક આગ ભભૂકવાની ઘટનાના પગલે ભાગ દોડ મચી જવા પામી હતી.જો કે આ ઘટનામાં કોઇ જાન હાની ન નોંધાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. ભરૂચના શેઠના પ્લાઝા કોમ્પલેક્ષમાં એકા એક વિજ મીટરોમાં આગ ભભૂકવાની ઘટનાના પગલે ઘૂમાડાના ગોટો ગોટા નીકળતા એકસમયે ત્યાં હાજર અને આસપાસના લોકોમાં ભાગ દોડ […]

Continue Reading

દક્ષિણ ગુજરાતના ૧૦ થી વધુ ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો

દક્ષિણ ગુજરાતના છૂટા છવાયા વિસ્તારોમાં પ્રિમોન્સુન એક્ટીવીટી સર્જાવાની આગાહી વચ્ચે શુક્રવારે ચીખલી તેમજ વલસાડના અટગામ પટ્ટીના ગામોમાં વહેલી સવારે માવઠું પડયું હતું. પંદર મિનિટ સુધી ચાલેલા કમોસમી વરસાદને પગલે વિસ્તારમાં સવારે દસ વાગ્યા સુધી ઠંડક રહી હતી પરંતુ ત્યાર બાદ બફારાનો માહોલ છવાયો હતો. જયારે બીજી તરફ સુરત શહેરમાં તાપમાનનો પારો એક ડિગ્રી વધતા આજે […]

Continue Reading

અછતગ્રસ્ત લખપત તાલુકાની આજે મુખ્યમંત્રી રૂપાણીએ લીધી મુલાકાત

કચ્છમાં અછતની પરિસ્થિતિ સૌથી વધુ લખપત તાલુકામાં છે. ત્યારે અછતગ્રસ્ત લખપત તાલુકાની મુલાકાતે આજે મુખ્યમંત્રી રૂપાણી દોડી આવ્યા હતા.અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે,ગુજરાતના 96 તાલુકામાં સરકારે અછતની જાહેરાત કરી છે.કચ્છમાં લખપત તાલુકો સૌથી વધુ અછત ગ્રસ્ત છે 2018 માં અહીં માત્ર 12 મિમી જ વરસાદ પડ્યો છે. લખપતના 95 ગામોમાં […]

Continue Reading

ગુજરાતમાં મોસમનો મિજાજ બદલાયો, કેટલાક વિસ્તારોમાં વરસાદે ગરમીથી રાહત આપી

દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે 11મી મેથી લઇ 15મી મે સુધી ઉત્તર પશ્ચિમ ભારતના મેદાન વિસ્તારોમાં આકાશમાંથી વીજળીના કડાકા સાથે વાવાઝોડા અને વરસાદ પડવાની આગાહી કરી છે. સરેરાશ મહતમ તાપમાન 40 ડિગ્રીથી નીચે જ નોંધાયું છે. આ ઉપરાંત બફારાનું પ્રમાણ પણ […]

Continue Reading

PSI પર બુટલેગરે દારૂ ભરેલું વાહન ચઢાવી દેતા ગંભીર, હોસ્પિટલમાં ખસેડાયા

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં બુટલેગરો બેફામ બનતા હવે ખુદ પોલીસ પર જ હુમલા કરી રહ્યા છે. શામળાજીમાં બુટલેગરે પીએસઆઈ અર્જુન વાળા પર દારૂ ભરેલી કાર ચડાવી દેતા તેમનું મોત નીપજ્યું હતું ત્યાર બાદ અનેકવાર અરવલ્લી જીલ્લામાં પોલીસ કર્મચારીઓ પર બુટલેગરોએ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ઘટનાઓ બની છે. હવે સાબરકાંઠા જીલ્લાના વિજયનગર પીએસઆઈ વાય.વાય.ચૌહાણ પર રાણી […]

Continue Reading