પાકિસ્તાનના ગ્વાદરમાં 5 સ્ટાર હોટલમાં આતંકી હુમલો, એકનું મોત

પાકિસ્તાનના ગ્વાદર શહેરમાં આવેલી એક ફાઇવ સ્ટાર હોટલમાં આતંકવાદી હુમલો થયો છે. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ સાંજે ચાર વાગ્યે અને પચાસ મિનિટે ગોળીબાદ શરૂ થયો છે. મોટા ભાગના લોકોને હોટલમાંથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હોવાનો અહેવાલ છે. આ હુમલામાં હોટલના મહેમાનોને બચાવા જતા સમયે થયેલા ગોળીબારમાં એક સુરક્ષાકર્મીનું મોત નીપજ્યું છે. ગ્વાદરમાં આવેલી ફાઇવ […]

Continue Reading

RTIમાં ખુલાસો- મોદી અને મંત્રીઓના વિદેશ અને ઘરેલું પ્રવાસ પર 393 કરોડનો ખર્ચ કરાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળે છેલ્લા પાંચ વર્ષના વિદેશી અને ઘરેલુ યાત્રાઓ પર કુલ 393 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ ખુલાસો શનિવારે એક આરટીઆઇ હેઠળ થયો છે. મુંબઇમાં આરટીઆઇ કાર્યકર્તા અનિલ ગલગલીએ વડાપ્રધાન ઓફિસમાં આરટીઆઇ અરજી કરી વડાપ્રધાન અને તેમના મંત્રીમંડળ દ્ધારા મે 2014થી અત્યાર સુધી કરવામાં આવેલા વિદેશી પ્રવાસ પર ખર્ચ અને […]

Continue Reading

અલવરની દીકરી સાથે રેપ થવા પર એવોર્ડ વાપસી ગેંગ ચૂપ કેમઃ મોદી

રાજસ્થાનના અલવરમાં દલિત મહિલા પર થયેલા ગેંગરેપ પર રાજનીતિ શરૂ થઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ગાજીપુરમાં રેલીને સંબોધિત કરતા રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર પર નિશાન સાધ્યું છે. કેન્દ્રિય મંત્રી મનોજ કુમાર સિન્હા માટે પ્રચાર કરવા પહોંચેલે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દરિંદોને પકડવાને બદલે કોગ્રેસ સરકાર આ મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. […]

Continue Reading

‘નમો ટીવી’ પર ચૂંટણીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચૂંટણીપંચે ભાજપને આપી નોટીસ

દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ ચૂંટણી પ્રચાર સમાપ્ત થયા બાદ પણ નમો ટીવી પર ચૂંટણી સંબધીત સામગ્રીનું પ્રસારણ કરવા બદલ ભાજપને નોટીસ આપી છે. જેની જાણકારી એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે આપી. દિલ્હીમાં લોકસભાની તમામ સીટો પર રવિવારે મતદાન થવાનું છે. જેને લઈને ચૂંટણી પ્રચાર શુક્રવાર સાંજે છ વાગ્યાથી શાંત પડી ગયો હતો. ચૂંટણી અધિકારી રણવીર સિંહે […]

Continue Reading

રામ મંદિર નિર્ણય આવતા અંકે !! 15 ઓગસ્ટ સુધીની મુદત પાડી

અયોધ્યા રામ મંદિર અને બાબરી મસ્જિદ જમીન વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટે એક મધ્યસ્થી કમિટીની રચના કરી છે. આ કમિટીએ શુક્રવારે સુપ્રીમ કોર્ટ પાસેથી વધુ સમય માગ્યો હતો. મધ્યસ્થી કમિટીએ સુપ્રીમ કોર્ટને રજુઆત કરી હતી કે તેને હજુ ૧૫મી ઓગસ્ટ સુધીનો સમય જોઇએ છે. બાદમાં સુપ્રીમ કોર્ટે આ માગણીને માન્ય રાખી હતી. જેને પગલે હવે ૧૫મી […]

Continue Reading

અનિલ અંબાણીની કંપની આરકોમનું દેવાળું 50 હજાર કરોડનું ફુલેકું છતાં ડીફેન્સના સોદા !

વિપક્ષ આરોપો લગાવી રહ્યો છે કે નરેન્દ્ર મોદીએ પોતાના માનિતા અનિલ અંબાણીને ૩૦ હજાર કરોડથી વધુનો ફાયદો પહોંચાડવા રફાલનો કોન્ટ્રાક્ટ આપી દીધો. બીજી તરફ હવે અનિલ અંબાણીની કંપની આરકોમને સત્તાવાર રીતે નાદાર જાહેર કરી દેવામાં આવી છે. જે સાથે આ કંપની વિરુદ્ધ નાદારીની કાર્યવાહી શરૃ કરી દેવામાં આવી છે. નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલે સ્વીકાર્યું હતું […]

Continue Reading

અસમમાં સાંપ્રદાયિક હિંસા: રસ્તા પર નમાજ પઢવાને લઇને શરૂ થયો વિવાદ, હૈલાકાંડી શહેરમાં કર્ફ્યૂ

અસમના હૈલાકાંડી જિલ્લામાં સાંપ્રદાયિક ઝડપમાં એક વ્યક્તિનું મોત અને 14 અન્ય ઘાયલ થયા બાદ શુક્રવારે કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો અને શાંતિ જાળવી રાખવા માટે સેનાને બોલાવવામાં આવી છે. મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. ડેપ્યુટી કમિશનર કીર્તિ જલ્લીએ કહ્યું કે કર્ફ્યૂ જિલ્લામાં સાંજે છ વાગ્યાથી 12 મે સાંજે સાત વાગ્યા સુધી લગાવવામાં આવ્યો […]

Continue Reading

પાક.થી ગેરકાયદે ઘૂસેલા વિમાનનું આઇએએફએ ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું

પાકિસ્તાનથી ગેરકાયદે ઘૂસેલા જ્યોર્જિયાના એન-૧૨ વિમાનનું ભારતીય એરફોર્સે જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે તાત્કાલિક આ વિમાનને ઇન્ટરસેપ્ટ કરી લીધું હતું. ત્યારબાદ ભારતીય એરફોર્સના સુખોઇએ આ વિમાનનું જ્યપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. આ વિમાન ઉત્તર ગુજરાતમાં ઘસી ગયું હતું. આ વિમાને સત્તાવાર એર ટ્રાફિક સર્વિસ(એટીએસ) રૃટનું પાલન કર્યુ ન હતું અને તેનો […]

Continue Reading

ઓસ્ટ્રેલિયામાં તાલીમાર્થી પાયલટ બેભાન થયો છતાં વિમાન 40 મિનિટ સુધી ઉડતું જ રહ્યું

ઓસ્ટ્રેલિયામાં ફલાઇટની સવારે નાશ્તો ચૂકી ગયેલા અને પાછળથી બેભાન બની ગયેલા તાલીમાર્થી પાયલોટે નિયંત્રિત એરસ્પેસની ઉપર લગભગ ૪૦ મિનિટ સુધી વિમાન ઉડાડયું હતું. ઓસ્ટ્રલિયા ટ્રાન્સપોર્ટ સેફટી બ્યુરો(એટીએસબી)એ નવ માર્ચની આ ગંભીર દુર્ઘટનાનો અહેવાલ રજૂ કર્યો હતો. એટીએસબીએ કહ્યું હતું કે ફલાઇટ પર જવાની એક રાત પહેંલા પાયલોટે નાશ્તો કર્યો નહતો અને પુરતી ઉંઘ પણ લીધી નહતી. […]

Continue Reading

મસ્જિદોમાં મળતી ઉપદેશોની એક કોપી હવે સરકાર પાસે જમા કરાવવાની ફરજિયાત

શ્રીલંકામાં ગત મહિને થયેલા સીરિયલ બ્લાસ્ટ બાદ સરકાર સુરક્ષા મજબૂત કરવાના સતત પગલાંઓ ઉઠાવી રહી છે. સરકારે નવા આદેશમાં કહ્યું કે, દેશમાં મોજૂદ તમામ મસ્જિદોમાં જે ઉપદેશ સંભળાવવામાં આવે છે, તેની એક કોપી જમા કરાવવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, ISના હુમલાની જવાબદારી લીધા બાદથી જ શ્રીલંકામાં ઇસ્લામી કટ્ટરપંથ ખતમ કરવા માટે આવા નિર્ણયો લેવામાં […]

Continue Reading