Fani Cyclone: ઓડિશામાં 12 અને બાંગ્લાદેશમાં 5 લોકોનાં મૃત્યુ, મોટા પાયે નુકસાન

સમાચાર સંસ્થા રૉઇટર્સના જણાવ્યા મુજબ ઓડિશામાં ફોની વાવાઝોડામાં અત્યાર સુધી 12 લોકોનાં મૃત્યુ થયા છે જ્યારે બાંગ્લાદેશમાં 5 લોકોનાં મૃત્યુ થયા છે. જોકે, હિન્દુસ્તાન ટાઇમ્સ અખબાર 16 લોકોનાં મૃત્યુ થયા હોવાનું જણાવે છે. અખબારના કહેવા મુજબ સત્તાધિકારીઓ માને છે કે આ આંકડો હજી વધી શકે છે. ઘણાં એવા વિસ્તારો છે જ્યાં બચાવ ટુકડીઓ નુકસાનના આકલન માટે હજી […]

Continue Reading

પ્રતિબંધ છતાં મંદિર જવા બાબતે પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણી પંચની નોટિસ

માલેગાંવ બ્લાસ્ટ આરોપી અને ભોપાલ લોકસભા સીટથી ભાજપા ઉમેદવાર પ્રજ્ઞા સિંહ ઠાકુરને ચૂંટણી પંચ દ્વારા નોટિસ જારી કરવામાં આવી છે. આ નોટિસ તેમને ચૂંટણી પ્રચાર પર 72 કલાક પ્રતિબંધ હોવા છતાં પ્રચાર કરવા બાબતે આપવામાં આવી છે. અધિકારીઓએ પ્રજ્ઞા સિંહ ઠાકુરને આ મામલે જવાબ આપવા માટે જણાવ્યું છે, જયારે બીજી બાજુ પ્રજ્ઞા સિંહ ઠાકુરે જણાવ્યું […]

Continue Reading

ફાની તોફાન : ISROના સેટેલાઇટ્સે બચાવ્યા ઓડિશામાં હજારોના જીવ

ઓડિશામાં ચક્રવાતી તોફાન ફાનીના કારણે અત્યાર સુધી 16 લોકોના મોત થઈ ચૂક્યા છે. જોકે, સારી બાબત એ છે કે સમયસર ઓડિશાના લગભગ 10,000 ગામો અને 52 શહેરી વિસ્તારોમાં બચાવ અને રાહતનું કામ ચાલુ છે. ઓડિશાશના હજારો લોકોનો જીવ બચાવવાની પાછળ ISROની ભૂમિકાના પણ બહુ વખાણ કરવામાં આવી રહ્યા છે. ISROના સેટેલાઇટે જો સમયસર આ તોફાનની […]

Continue Reading

મરાઠી એક્ટ્રેસ ખંડણી માગવા જતાં ઝડપાઈ. જાણો ક્યા બહાને માગ્યા હતા લાખો રૂપિયા?

મરાઠી એક્ટ્રેસ રાહિણી માણેને પૂણે ક્રાઇમ બ્રાંચે અભિનેતા સુભાષ યાદવ પાસેથી 15 લાખ રૂપિયાની ખંડણી માંગવાના ગુનામાં અરેસ્ટ કરી લીધી છે. રાહિણી માણે પર આરોપ છે કે તે સુભાષ પર યૌન ઉત્પીડનનો ખોટો આરોપ લગાવીને તેને ફસાવવાની ધમકી આપી રહી હતી. આના લઇને સુભાષ ખુબ પરેશાન હતો બાદમાં તેને પૂણે ક્રાઇમ બ્રાંચની આની ફરિયાદ કરી […]

Continue Reading

હચમચી ધરતી: આસામમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ

આસામમાં શનિવાર સાંજે 4.37 કલાકે ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ ઘટનામાં કોઈ જાન-માલની જાણકારી સામે નથી આવી. પ્રાપ્ત માહિતી અનુસાર, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભારત મ્યાંમાર બોર્ડર વિસ્તાર બતાવવામાં આવી રહ્યું છે. ભૂકંપની ઊંડાઈ જમીનથી 80 કિમી નીચે હોવાની માહિતી મળી રહી છે.

Continue Reading

ફ્લોરિડામાં બોઈંગ વિમાન રનવે પરથી ફસડાઈ નદીમાં પડ્યું, 136 મુસાફરો સુરક્ષિત

ફ્લોરિડામાં શુક્રવારે મિયામી એર ઈન્ટરનેશનલનું બોઈંગ 737 વિમાન રનવે પરથી લપસીને સીધું જેક્સનવિલે સ્થિત સેન્ટ જોન્સ રિવરમાં ખાબક્યું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં મુસાફરી કરી રહેલા 136 પ્રવાસીનો આબાદ બચાવ થયો હતો. ખરાબ હવામાન વચ્ચે વિમાન લેન્ડ થઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. સ્થાનિક માધ્યમોના જણાવ્યા મુજબ વિમાન રનવે પરથી લપસી ગયું હતું અને […]

Continue Reading

SGVP દ્વારા USAના સવાનાહમાં સનાતન મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા સંપન્ન

અમેરિકા(USA)નાં જ્યોર્જિયા રાજ્યના સવાનાહ ખાતે તાજેતરમાં સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્-SGVPની નૂતન શાખા સ્વામિનારાયણ સનાતન મંદિર, સવાનાહ ખાતે SGVPના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા અન્ય સંતોની ઉપસ્થિતિમાં હિન્દુ ધર્મની તમામ ધારાઓના સમન્વય કરતા દેવોની વિવિધ સ્વરૂપોની ૧૮ મૂર્તિઓ પધરાવી વૈદિક વિધિ સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ સનાતન મંદિર […]

Continue Reading

ખાસ પ્રકારની ટ્રેનિંગ માટે કાશ્મીર ગયા હતા આત્મઘાતી હુમલાખોરો: શ્રીલંકન સેના પ્રમુખ

શ્રીલંકન સેના પ્રમુખનું કહેવું છે કે, ઇસ્ટર સન-ડે પર શ્રીલંકામાં થયેલા આત્મઘાતી હુમલામાં પોતાને ઉડાવી દેનારા હુમલાખોરો ખાસ પ્રકારની તાલીમ અથવા અન્ય વિદેશી સંગઠનો સાથે સંબંધો મજબૂત કરવા માટે કાશ્મીર અથવા કેરળ ગયા હતા. આ પહેલીવાર છે જ્યારે કોઇ શ્રીલંકાના ટોચના સુરક્ષા અધિકારીએ પુષ્ટી કરી કે આતંકવાદીઓએ ભારતની મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે, તેઓ […]

Continue Reading

23 વર્ષ સુધી આફ્રીદીએ વિશ્વને દગો આપ્યો, 1975માં જન્મ થયો હોવાનો ખુલાસો કર્યો

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રીદીએ તેમની આત્મકથા ગેમ ચેન્જરમાં તેમની સાચી ઉંમરનો ખુલાસો કર્યો છે. તેમાં તેમણે તેનો જન્મ 1975 દર્શાવ્યો છે. જ્યારે ઓફિશિયલ રેકોર્ડ પ્રમાણે તેમનો જન્મ 1 માર્ચ 1980 છે. આફ્રીદીએ 1996માં નૈરોબીમાં શ્રીલંકા વિરુદ્ધ 37 બોલમાં સૌથી ફાસ્ટ સેન્ચૂરી લગાવવાનો રેકોર્ડ હતો. તે સમયે તેઓ 16 વર્ષના નહીં પરંતુ 20-21 […]

Continue Reading

ચૂંટણીમાં ભાજપને ફાયદો ન થાય એટલા માટે પાક. મસૂદની જાહેરાત મોડી કરવા ઈચ્છતું હતું

મસૂદને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાની તારીખ પાકિસ્તાન થોડી મોડી કરવા ઈચ્છતું હતું. પાકિસ્તાની સત્તાધિશો એવુ માનતા હતા કે જો મસૂદને ચૂંટણી વચ્ચે આતંકી જાહેર કરાશે તો તેનો લાભ મોદી-ભાજપને થશે. માટે પાકિસ્તાને ચીનને મોડું કરવા કહ્યું હતું. મોટા ભાગની ચૂંટણી પતી જાય પછીની તારીખ ૧૫ મે પણ ચીને પસંદ કરી રાખી હતી. પરંતુ અમેરિકાએ ચીન […]

Continue Reading