બ્રિટનમાં આજે થનારી ચૂંટણીમાં હિન્દુઓ કોને મત આપશે?
બ્રિટનમાં આજે ગુરૂવાર 12 ડિસેંબરે થનારી ચૂંટણીમાં ભારતીય હિન્દુઓ કન્ઝર્વેટિવ પક્ષને મતો આપશે એવી ધારણા રાજકીય પંડિતો રાખી રહ્યા હતા. આમ થવાનું કારણ પણ સમજી શકાય એવું હતું. ભારત સરકારે જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ આ વર્ષના ઑગસ્ટની પાંચમીએ રદ કરી ત્યારે બ્રિટિશ લેબર પક્ષના સાંસદ જેરેમી કોર્બિને ભારત વિરોધી વલણ અપનાવ્યું હતું. […]
Continue Reading
