અમે DPS પર ભરોસો કર્યો પણ તેણે એફિલિયેશન માટે બોગસ NOC આપી વિશ્વાસઘાત કર્યોઃ CBSEની કબૂલાત

નિત્યાનંદ આશ્રમને ગેરકાયદેસર રીતે જમીનની ફાળવણીના વિવાદ બાદ દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS)ની NOC બોગસ હોવાનું ખૂલ્યું છે. આ કારણથી જ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને (CBSE) DPSનું એફિલિએશન રદ કરી દીધું છે. આમ DPS-ઈસ્ટનો સિનિયર સેકન્ડરી સ્કૂલ ચલાવવાનો દરજ્જો રદ થઈ ગયો છે. સ્કૂલને અનિશ્ચિત મુદ્દત માટે બંધ કરી દેવાઈ છે અને વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ […]

Continue Reading

મુસ્લિમ પક્ષને મંદિર નિર્માણથી કોઇ વાંધો નથી, પરંતુ મસ્જિદ માટે 6 ડિસેમ્બરે રિવ્યૂ પિટીશન દાખલ કરશે

અયોધ્યા કેસમાં રિવ્યૂ પિટીશન લગાવવાની સમય સીમા જ્યારે ખતમ થશે એ દિવસે એટલે કે 6 ડિસેમ્બરના મુસ્લિમ પક્ષ પિટીશન દાખલ કરશે. અયોધ્યા મામલામાં 9 નવેમ્બરે ચૂકાદો આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન રામલલ્લા બિરાજમાનને આપી હતી અને અયોધ્યામાં ખાસ જગ્યાએ 5 એકર જમીન મસ્જિદ માટે આપવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટીશન દાખલ કરવા […]

Continue Reading

પ્રિયંકાના ઘરમાં ઘુસણખોરી કરનારી કારને CRPF અને દિલ્હી પોલીસે રાહુલ ગાંધીની ગાડી સમજી હતી

પ્રિયંકા ગાંધી વાડ્રાની સુરક્ષામાં તૈનાત એજન્સીઓને ઘુસણખોરી કરનારી ગાડી ઓળખવામાં ગફલત થઇ હતી. CRPF અને દિલ્હી પોલીસે ઘુસણખોરી કરવા વાળી ગાડીને રાહુલ ગાંધીની કાર સમજી લીધી હતી. જોકે દિલ્હી પોલીસ અને CRPFએ આ મુદ્દે મૌન સેવ્યું છે પરંતુ સૂત્રોએ કહ્યું- ગાડી એટલા માટે કોઇ અડચણ વિના અંદર પહોંચી ગઇ કારણ કે સુરક્ષા કર્મચારીઓએ તેને રાહુલ […]

Continue Reading

SPG સુરક્ષા હટાવ્યા બાદ પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં ભારે ચૂક, શંકાસ્પદ ગાડી સીધી ઘરમાં ઘૂસી ગઇ

એસપીજી સુરક્ષા હટાવ્યા બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. કારમાં સવાર કેટલાક લોકો તેમના ઘરના પરિસરમાં આવી ગયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, પ્રિયંકા ગાંધી વાડ્રાના ઘરની અંદર ત્રણ મહિલા અને ત્રણ પુરુષ એક બાળક સાથે ઘૂસી ગયા હતા.  જ્યારે તેઓ ગાડીમાં ઉતર્યા તો પ્રિયંકાં ગાંધીએ તેમને પૂંછ્યું હતું કે […]

Continue Reading

નોટિસ છતાં પૂર્વ સાંસદોએ સરકારી આવાસ ખાલી નથી કર્યાં, તાળું તોડવામાં આવશે

પૂર્વ સાંસદોને ફાળવવામાં આવેલા આવાસ ખાલી નહી થવા પર હવે સરકાર તેને ખાલી કરાવા પર વિચારી રહી છે. સુત્રો પ્રમાણે જે પૂર્વ સાંસદોએ સરકારી આવાસ ખાલી નથી કરાવ્યા, તેના સરકારી આવાસના તાળા તોડવામાં આવશે અને આવાસ ખાલી કરાવાશે. જણાવવામાં આવી રહ્યું છે કે, હજુ સુધી પાંચ-છ પૂર્વ સાંસદોએ પોતાના સરકારી મકાન ખાલી કર્યાં નથી અને […]

Continue Reading

સંસદમાં જયા બચ્ચને કહ્યું- આરોપીઓનું જાહેરમાં લિંચિંગ કરવું જોઈએ, રાજનાથે કહ્યું- સરકાર કડક કાયદો બનાવવા માટે તૈયાર

તેલંગાણામાં મહિલા વેટરનરી ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના મામલે સોમવારે રાજ્યસભામાં ચર્ચા ચાલી રહી છે. સમાજવાદી પાર્ટી સાંસદ જયા બચ્ચને કહ્યું કે, મને લાગે છે કે આ જ યોગ્ય સમય છે જ્યારે લોકો સરકાર પાસે એક સ્પષ્ટ જવાબની અપેક્ષા રાખે છે. અને સરકારે પણ જણાવવું જોઈએ કે નિર્ભયા અને કઠુઆ દુષ્કર્મ કેસમાં અત્યાર સુધી શું […]

Continue Reading

SC-STના ક્રિમી લેયરને અનામતમાંથી બહાર કરવા બાબતે રિવ્યૂ કરો, લાર્જર બેન્ચમાં સુનાવણી થાય: કેન્દ્ર

કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને અનુસૂચિત જાતિ-જનજાતિ(SC-ST)ના ઉચ્ચ આવક વર્ગ(ક્રિમી લેયર)ને અનામતમાંથી બહાર કરવાના આદેશ પર રિવ્યૂ કરવાની અપીલ કરી છે. કેન્દ્ર સરકાર તરફથી અર્ટોર્ની જનરલ કે કે વેણુગોપલે આ મામલો 7 જજની બેન્ચને મોકલવાની અપીલ કરી છે. 2018માં 5 જજની બેન્ચે ચુકાદો આપ્યો હતો કે SC-STના ઉચ્ચ આવક ધરાવતા લોકોને કોલેજના એડમિશન અને સરકારી […]

Continue Reading

CAGના અહેવાલમાં મોદી સરકારને વધુ એક ઝટકોઃ રેલવેતંત્રની હાલત 10 વર્ષમાં સૌથી કમજોર

સતત ઘટી રહેલા જીડીપી વિકાસદર સામે બચાવ શોધી રહેલી કેન્દ્ર સરકાર સામે હવે રેલવેતંત્રની કમજોરીએ નવી સમસ્યા ઊભી કરી છે. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG – કેગ)ના સંસદમાં મૂકાયેલ રિપોર્ટ અનુસાર ભારતીય રેલવેની આવક છેલ્લાં 10 વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ચૂકી છે. બુલેટ ટ્રેન જેવા અત્યંત ખર્ચાળ અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું નિશાન તાકી રહેલી કેન્દ્ર […]

Continue Reading

CBSEની માન્યતા પ્રક્રિયામાં જ લોલમલોલ, DPSને મંજૂરી આપતા પહેલાં ગુજરાત સરકારના NoCને વેરિફાય જ ન કર્યું

DPSએ ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગનું બોગસ NoC બનાવી અને પછી તે એનઓસીને CBSE સમક્ષ રજૂ કરી ધો. 9થી ધો. 12 સુધીની સિનિયર સેકન્ડરી સ્તરની માન્યતા મેળવી હોવાની બાબત હવે નિર્વિવાદપણે પૂરવાર થઈ ચૂકી છે. CBSEએ શનિવારે એક પત્ર જારી કરીને DPSની સિનિયર સેકન્ડરીની માન્યતા તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે પણ […]

Continue Reading

મહારાષ્ટ્રમાં ઠાકરેનું ‘મરાઠા કાર્ડ’ રાજ્યની ખાનગી નોકરીઓમાં સ્થાનિકોને 80% અનામત માટે કાયદો ઘડશે

મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી-કોંગ્રેસ ગઠબંધન સરકારે સત્તામાં આવતાની સાથે જ મરાઠા કાર્ડ ખેલ્યું છે. સરકાર મરાઠા કાર્ડ રાજ્યમાં નોકરીઓના માધ્યમથી રમી રહી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ રવિવારે માહિતી આપી હતી કે,રાજ્ય સરકાર કાયદો ઘડીને સ્થાનિક લોકોને ખાનગી નોકરીઓમાં 80 ટકા અનામત આપવાની તૈયારી કરી રહી છે. કોશ્યારીએ આ જાહેરાત વિધાનસભામાં ધારાસભ્યોની સંયુક્ત બેઠક દરમિયાન […]

Continue Reading