શ્રીલંકા હુમલાના મુખ્ય સૂત્રધાર હાશિકમનું મોત- મૈત્રિપાલા સિરીસેના
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરીસેનાએ કહ્યું કે શ્રીલંકા બૉમ્બ બ્લાસ્ટના મુખ્ય સૂત્રધારનું મોત થયું છે. શુક્રવારના રોજ સિરીસેનાએ કહ્યું હતું કે મુખ્ય હુમલાખોર ઝહરાન હાશિમ વિસ્ફોટ દરમિયાન કોલંબોની શાંગરી-લા હોટલમાં મૃત્યુ પામ્યો હતો. તે એક ક્ટ્ટર ઉપદેશક હતો. સિરીસેનાએ એવું પણ કહ્યું કે હાશિમે અન્ય હુમલાખોરો સાથે મળીને પર્યટકોમાં લોકપ્રિયમાં શાંગરી-લા હોટલ પર હુમલો કર્યો હતો. […]
Continue Reading
