જમીનના મામલામાં ગુજરાત સરકાર કરશે સૌથી મોટો સુધારો, નવેસરથી નહીં ઘૂંટવો પડે એકડો
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે કરેલા સુધારા વધારાને અંતે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે પાવર ઑફ એટર્ની પર થર્ડ પાર્ટીની જમીન વેચી શકાય છે, પરંતુ આ જ પાવર ઑફ એટર્ની પર થર્ડ પાર્ટીની જમીનને એન.એ. એટલે કે નોન એગ્રીકલ્ચરમાં રૂપાંતરિત કરી શકાતી નથી. પાવર ઑફ એટર્ની પર જમીન વેચી દેવામાં આવે તો તે જમીનના માલિક […]
Continue Reading
