સંજય રાઉતે NCP નેતા અજીત પવારને મોકલ્યો મેસેજ, સમર્થન માટે મળી રહ્યો છે સંકેત

મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકાર બનાવવાના મુદ્દે ભાજપા (BJP)અને શિવસેનામાં (Shiv Sena)ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે એનસીપી નેતા અજીત પવારને (Ajit Pawar) શિવસેના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) મેસેજ કર્યો છે. આ વાતની જાણકારી આપતા અજીત પવારે કહ્યું હતું કે રાઉતનો સંદેશ આવ્યો છે પણ હું એક બેઠકમાં હતો જેથી પ્રતિક્રિયા આપી શક્યો નથી. ચૂંટણી પછી પ્રથમ વખત […]

Continue Reading

કોંગ્રેસે મોદી સરકારને લીધી સાણસામાં, પ્રિયંકાની જાસૂસીને લઈને લગાવ્યા ગંભીર આરોપ

ઈઝરાયેલનાં સોફ્ટવેર દ્વારા નેતાઓ, પત્રકારો તેમજ કાર્યકરોની જાસૂસીનો વિવાદ વકરી રહ્યો છે. આ મામલે હવે કેન્દ્ર સરકાર અને કોંગ્રેસે સામસામે બાંયો ચઢાવી છે. કોંગ્રેસનાં પ્રવક્તાએ આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકાર દ્વારા કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધીના ફોન પણ હૅક કરવામાં આવ્યા હતા. વૉટસએપ દ્વારા એવા લોકોને મેસેજ મોકલવામાં આવ્યા હતા જેમના ફોન હૅક કરાયા હતા. […]

Continue Reading

શું હરિયાણામાં પણ થશે મહારાષ્ટ્રવાળી, દુષ્યંત ચૌટાલાના આ નિવેદનથી ભાજપમાં ખળભળાટ

હરિયાણામાં ભલે ભાજપે દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી સાથે હાથ મિલાવીને સરકાર બનાવી હોય પણ સરકારમાં ડેપ્યુટી સીએમ બનતાની સાથે ચૌટાલાએ પણ હરિયાણામાં શિવસેનાવાળી કરવાના સંકેત આપી દીધા છે. ચૌટાલાએ એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, અગાઉની ખટ્ટર સરકારમાં જે પણ કહેવાતા ગોટાળા થયા છે તેની તપાસ થશે.સિસ્ટમ હવે એ રીતે કામ નહી […]

Continue Reading

પંકજ ઉધાસે સંભળાવ્યા ‘ચિટ્ઠી આઈ હૈ’ ગીતના રેકૉર્ડિંગના કિસ્સા..

ગઝલ ગાયકીની દુનિયાના બેતાજ બાદશાહ પંકજ ઉધાસે રવિવારે સાહિત્ય આજ તકના કાર્યક્રમમાં હાજરી આપી. આ કાર્યક્રમમાં મૉર્ડ્રેટર નેહા બાથમ સાથે વાતચીત દરમિયાન પંકજ ઉધાસે પોતાના જીવનના તમામ યાદગાર પ્રસંગો જણાવ્યા. આ દરમિયાન તેમણે પોતાના તે ગીત વિશે પણ વાત કરી જેની રેકૉર્ડિંગ પછી ત્યાં હાજર રહેલા બધાં જો લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે […]

Continue Reading

દિલ્હીમાં રમાનાર ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટી-20 મેચને લઈને આવ્યા ચોંકાવનારા સમાચાર

દિલ્હીમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી ટી 20 મેચ પ્રદુષણના કારણે રદ થઈ શકે છે. દિલ્હી અને એનસીઆરમાં આજે પ્રદુષણ તમામ રેકોર્ડ તોડી ચુક્યુ છે.દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 1000ને પાર જતો રહ્યો છે.તેવામાં મેચ રેફરી ખેલાડીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મેચ રદ કરી શકે છે.જોકે દિલ્હી ક્રિકેટ બોર્ડ મેચ રમાય તેવા ભરચક પ્રયાસો કરી રહ્યુ […]

Continue Reading

આતંકવાદ / કાશ્મીરમાં આતંકીઓનો કહેરઃ પશ્ચિમ બંગાળથી આવેલા 5 મજૂરોની કરી હત્યા, મમતાએ વ્યક્ત કર્યો શોક

પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ કુલગામ જિલ્લાના કુત્રુસા ગામમાં મજદૂર પર ગોળીબારી કરી, આ ફાયરિંગમાં પાંચ મજદૂરના ઘટનાસ્થળ પર મોત નિપજ્યાં હતા. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના સાગરદિથી પોલીસ ચોકીના બોખારા બાહલનગર ગામના રહેનારા આ મજૂદરોનું આતંકીઓએ અપહરણ કરી હત્યા કરી દીધી. એક મહિના પહેલા ગયા હતા કાશ્મીર આ બધા મજદૂર એક મહિના પહેલા કામ કરવા માટે કાશ્મીર પહોંચ્યાં […]

Continue Reading

કારતકમાં ‘ક્યાર’ના કારણે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાનની ભીતી

ક્યાર વાવાઝોડાની અસરે સૌરાષ્ટ્રમાં અનેક પંથકોમાં માવઠું થયું છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. રાજકોટમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ વરસાદ જેતપુર તાલુકામાં નોંધાયો હતો. જેતપુરમાં 37 મિલીમીટર, પડધરીમાં 10 મિલીમીટર અને જામકંડોરણામાં 8 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જામકંડોરણામા આઠ મિલીમીટર વરસાદ પડયો હતો. આ વરસાદથી કપાસ […]

Continue Reading

અમિત શાહે રાજ્યોને પત્ર લખીને કહ્યું, સરદાર જયંતિ પર થાય વિશેષ કાર્યક્રમોનું આયોજન

સરદાર પટેલ જયંતિ એટલે કે રાષ્ટ્રીય એકતા દિવસની ખાસ ઉજવણી કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યોને પત્ર લખ્યો છે. શાહે પત્ર લખીને એકતા દિવસ મનાવવાનું કહ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને લખેલા એક પત્રમાં અમિત શાહે લખ્યું કે, રાષ્ટ્રીય એકતા દિવસનું આ વર્ષે ખાસ મહત્વ છે, કારણ કે કલમ 370ને રદ્દ કરીને જમ્મૂ-કશ્મીર અને […]

Continue Reading

હવે આવી ગયો છે માળીકામ કરતો રોબો

સ્કૉટલૅન્ડની રાજધાનીમાં આવેલી એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધકોએ ઇલેક્ટ્રૉનિક કંપની વૉશ સાથે મળીને એક રોબો તૈયાર કર્યો છે જે બગીચામાંથી ફૂલ તોડવાથી માંડીને વધારાની ડાળીઓનું ટ્રિમિંગ કરવાનું કામ પણ કરી લે છે. સાયન્ટિસ્ટોએ એને નામ આપ્યું છે ટ્રિમબોટ. એમાં મૅપિંગ ટેક્નૉલૉજીનો ઉપયોગ થાય છે એટલે આસપાસની દિશાઓને એ સારી રીતે સમજી શકે છે. ૧૦ કૅમેરા અને અનેક […]

Continue Reading

ટ્રેનની ટિકિટ કેન્સલ કરાવ્યાં બાદ હવે નહી રહે ઝંઝટ, ફક્ત OTP નાંખતાં જ મળી જશે રિફંડ

ભારતીય રેલવેએ ઑનલાઇન ટિકિટ બુકિંગ પર રિફંડ સિસ્ટમ બદલી છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ (IRCTC)એ તેની ઘોષણા કરી છે. હવે એજન્ટ દ્વારા બુક કરાવેલી ટિકિટ રિફંડ કરાવા માટે વન ટાઇમ પાસવર્ડ એટલે કે OTP ફરજિયાત હશે. IRCTCથી ટિકિટ બુક કરાવા પર રજીસ્ટર્ડ ઇમેલ અને મોબાઇલ નંબર પર કન્ફર્મેશન મેસેજ આવે છે. આ પગલું એજન્ટ […]

Continue Reading