ગુજરાતની રાનૂ મંડલ માટે કીર્તીદાન ગઢવી અને માયાભાઈ આહિર આવ્યા આગળ

કળા કોઈની જાગીર નથી હોતી. કળા રાજા કે રંકને પાસે કુદરતી બક્ષીસ તરીકે પ્રાપ્ત થઇ હોય છે. આવા કુદરતી કળા પ્રાપ્ત કરેલા પરંતુ જેની કળાને કોઈ જાણતું નથી એવી ભિક્ષુક મહિલા ચંદ્રા પરમાર કે જે જુનાગઢના માણાવદરની છે. જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.આ વિડીયો ભાવનગરના એક પોલીસ કોન્સ્ટેબલે ઉતારી અને સોશિયલ મીડિયા […]

Continue Reading

કાશ્મીર મુદ્દે ન્યાય ન મળ્યો તો મુસ્લિમો હથિયાર ઉઠાવશે : ઇમરાને ઝેર ઓક્યું

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્રમાં અતી ભડકાઉ ભાષણ આપ્યું હતું, ઇમરાન ખાને કાશ્મીરનો મામલો મુસ્લિમોની સાથે જોડીને જુઠાણા ફેલાવતા ઇમરાને કહ્યું હતું કે કાશ્મીરમાં મુસ્લિમો પર અત્યાચાર થઇ રહ્યો છે, જો તેમને ન્યાય આપવામાં નહીં આવે તો વિશ્વભરના મુસ્લિમો હિથયારો ઉઠાવતા પણ અચકાશે નહીં. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં જે અત્યાચાર થઇ રહ્યા છે તે જગજાહેર […]

Continue Reading

ચંદ્રયાન-2માં NASAને મળી ગઈ મોટી સફળતા

નાસાએ ચંદ્રયાન-2ની લેન્ડિંગ સાઈટની તસવીરો જાહેર કરીને કહ્યું હતું કે વિક્રમનું હાર્ડ લેન્ડિંગ થયું હતું. પરંતુ હજુ ય એ તસવીરોમાં લેન્ડર વિક્રમની ભાળ મળી નથી. નાસાએ કહ્યું હતું કે વિક્રમને શોધવાની કોશિશ ચાલુ રહેશે અને ઓક્ટોબરમાં ફરીથી પ્રયાસો કરાશે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાના અવકાશ વિજ્ઞાાની જ્હોન કેલરે જણાવ્યું હતું કે ચંદ્રની ભ્રમણકક્ષામાં ભ્રમણ કરી રહેલાં […]

Continue Reading

રજા દરમિયાન ધોની હવે ક્રિકેટ બાદ બીજી રમત શીખવાની કરી રહ્યો છે તૈયારી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દુર રાંચીમાં આરામ ફરમાવી રહેલા ભારતીય ક્રિકેટ ટીમના પુર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હમણાથી પોતાના ફિટનેસ પ્રત્યે જાગૃત રહે છે. સવારે જેએસસીએ ,સ્ટેડિયમ જઇને કલાકો સુધી જીમમાં મહેનત કર્યા બાદ ટેનિસ રમે છે. સાંજ થતાની સાથે માહી બિલિયડ્સમાં હાથ અજમાવે છે. જ્યારથી વિદેશોમાં રજા ગાળીને ધોની પાછો આવ્યો છે ત્યારથી આ ધોનીનું રોજનું […]

Continue Reading

ભારતીય સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ભૂતાનમાં ક્રેશ : બે પાયલોટ શહીદ

ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર ભૂતાનમાં ક્રેશ થયું હતું અને તેમાં ભારતીય પાયલોટ સહિત બે પાયલોટના મોત થયા હતા. સેનાનું ચિત્તા હેલિકોપ્ટર શુક્રવારે ભૂતાનમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને તેમાં સવાર બંને પાયલોટના ઘટના સ્થળે મોત થયા હતા. ભારતીય સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ભૂતાનમાં ક્રેશ થયું હતું અને તેમાં સવાર બંને પાયલોટના ઘટના સ્થળે નિધન થયા હતા. દુર્ઘટનામાં […]

Continue Reading

‘આવા પત્રકારો ક્યાંથી ઉપાડી લાવો છો તમે..’ ટ્રમ્પે ગુસ્સે થઇને જાહેરમાં ઇમરાન ખાનને ખખડાવ્યા

જમ્મુ કશ્મીરના મુદ્દે વધુ ને વધુ અકળાઇ રહેલા પાકિસ્તાન દ્વારા જાણ્યે અજાણ્યે એવા છબરડા થઇ રહ્યા છે કે દુનિયા આખીની સામે પાકિસ્તાન રમૂજનું નિમિત્ત બની રહ્યુ છે. હાલ ઇમરાન ખાન અમેરિકામાં છે. એક પત્રકાર પરિષદમાં પાકિસ્તાની પત્રકાર દ્વારા પૂછાયેલા સવાલના જવાબમાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ગુસ્સે થઇને જાહેરમાં ઇમરાન ખાનને ખખડાવ્યા હતા કે તમે આવા પત્રકારોને […]

Continue Reading

સદીના મહાનાયક અને અભિનયના ‘શહેનશાહ’ અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એર્વોડ

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના પ્રશંસકો માટે ખુશખબરી છે. બિગ બીને સિનેમાજગતનો સૌથી મોટા પુરસ્કાર દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાશે. ખુદ ભારત સરકારના કેબિનેટ મિનિસ્ટર પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરીને દેશવાસીઓને આ માહિતી આપી. સૂચના અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે ટ્વિટ કર્યું કે મહાનાયક અમિતાભ બચ્ચન કે જેમણે બે પેઢીઓ માટે મનોરંજન કર્યુ અને સૌ કોઇને […]

Continue Reading

સોશિયલ મીડિયા પર આડેધડ મેસેજ વાઈરલ કરનારાઓ સાવધાન થઈ જજો, ત્રણ અઠવાડિયામાં થવા જઈ રહ્યું છે આ કામ

સોશિયલ મીડિયામાં ફરતાં ખોટા, હાનિકારક, ગેરમાર્ગે દોરનારા મેસેજનું મૂળ શોધવું થોડુ મુશ્કેલ કામ છે. કેમ કે સરકારે મૂળ શોધવા માટે ખાસ પ્રયાસો કર્યા નથી. માટે સુપ્રીમ કોર્ટે આજે સરકારને આદેશ આપ્યો હતો કે સોશિયલ મીડિયાના દુરૂપયોગ માટે 3 સપ્તાહમાં ગાઈડલાઈન તૈયાર કરો. સુપ્રીમે એમ પણ કહ્યું હતું કે લોકોની અંગત માહિતી બહુ આસાનીથી સોશિયલ મીડિયામાં […]

Continue Reading

સ્વચ્છ ભારત અભિયાન માટે પીએમ મોદીને મળ્યો ગ્લોબલ ગોલકીપર્સ અવોર્ડ

પીએમ મોદીને સ્વચ્છ ભારત અભિયાન માટે બિલ અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી અવોર્ડ મળ્યો છે. પીએમ મોદીને ગ્લોબલ ગોલકીપર્સ અવોર્ડ બિલ ગેટ્સે આપ્યો. પુરસ્કાર મળવા પર પીએમ મોદીએ કહ્યુ કે આ સમ્માન મારુ નહિ પરંતુ એ કરોડો ભારતીયોનુ જેમણે સ્વચ્છ ભારતના સંકલ્પને ન માત્ર સિદ્ધ કર્યુ પરંતુ પોતાના રોજિંદા જીવનમાં ઢાળ્યુ પણ છે. મહાત્માં ગાંધીની […]

Continue Reading

ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના કદાવર નેતાઓ સામે મોટી કાર્યવાહી, 70 સામે EDએ ગુનો દાખલ કર્યો

રાજ્ય સહકારી બેન્ક ગોટાળા પ્રકરણે શરદ પવાર, અજીત પવાર સહિત ટોચના 70 જણા સામે ઈડીએ ગુનો દાખલ કર્યો હતો. વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ અને ચૂંટણીના ગાળામાં થયેલ આ કાર્યવાહીથી અજીત પવાર અને શરદ પવારની ચિંતામાં વધારો થશે. બે વર્ષ સુધી આ સંદર્ભે કોઈ હિલચાલ નોંધાઈ નહોતી પણ ચૂંટણી જાહેર થયા બાદ ગુનો નોંધાતા મહત્વના […]

Continue Reading