આખી દુનિયાને મૂર્ખ બનાવનાર ચીનનો ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી લીધો બરાબરનો ઉધડો

ચીને કોરોના વાયરસથી પોતાના દેશમાં મૃતકોની સંખ્યામાં વધારો કર્યો તો અમેરિકન રાષ્ટ્રપતિએ ચીનને જોરદાર સંભળાવ્યું અને કહ્યું કે ચીનમાં હકીકતમાં મૃતકોની સંખ્યા કયાંય વધુ જ છે. આ આંકડો અમેરિકા કરતાં કયાંય વધુ છે. શંકાના દાયરામાં ચીનના આંકડાઓ ચીનમાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા શરૂઆતથી જ શંકાના દાયરામાં હતી. આ બધાની વચ્ચે ચીને અચાનક 1290 મોતની માહિતી […]

Continue Reading

મૌલાના સાદનાં સાથીએ જ આપી મૌલાનાની માહિતી, અહીં છુપાયો છે તબલિગી જમાતનો મુખિયા

દિલ્હી પોલિસ તબલીગી જમાતના મુખ્યા મૌલાના સાદની તલાશમાં છે. ત્યારે મૌલાના સાદને લઇને મહત્વની બાબત સામે આવી છે. મૌલાના સાદના નજીકના રાજદાર મૌલાના મુફતી શહજાદ છે. જેમણે જણાવ્યું છે કે 1 માર્ચ થી 31 માર્ચની વચ્ચે તેઓ તે જ બિલ્ડીંગમાં હતાં જયાં દેશનાં અલગ-અલગ રાજયોમાંથી અને દુનિયાભરથી જમાતિયો એકઠા થયા હતાં. મહત્વનું છે કે દિલ્હી […]

Continue Reading

કોટામાં ફસાયેલા છાત્રો માટે યુપી સરકારે મોકલી 300 બસો, નીતિશકુમારે ઉઠાવ્યા સવાલ

ઉત્તર પ્રદેશ સરકારે રાજસ્થાનના કોટામાં ફસાયેલા છાત્રોને પાછા લાવવા માટે શુક્રવારે 300 બસો મોકલી છે. જે મોડી રાતે કોટા પહોંચી ગઈ. વાસ્તવામાં ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં રહેતા આ છાત્રો રાજસ્થાનના કોટામાં કોચિંગ લઈ રહ્યા છે. પરંતુ કોવિડ-19 સંક્રમણના કારણે દેશમાં લૉકડાઉન લાગ્યા બાદ ત્યાં ફસાઈ ગયા. હવે લૉકડાઉન દરમિયાન મોટી સંખ્યામાં છાત્રોને ત્યાંથી લાવવાના નિર્ણય […]

Continue Reading

એગ્રેસીવ ટેસ્ટિંગમાં લોકો સહકાર નહીં આપે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે: ડીજીપી શિવાનદં ઝા

સંક્રમિત વિસ્તારોમા હજી પણ લોકો ફરી રહ્યા છે, તેને ધ્યાને લઈને અમદાવાદ અને સુરત શહેરમાં કરયૂ લાગુ કરી તેનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. એ જ રીતે રાજકોટ શહેરમાં ભકિતનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા જંગલેશ્વર અને રાજલમી સોસાયટીના ૨.૫ ચોરસ કિલોમીટર વિસ્તારમાં સંક્રમણનું પ્રમાણ વધુ છે, ત્યારે ત્યાં પણ આજે મધ્યરાત્રિના ૧૨ વાગ્યાથી કરયૂ લાગુ […]

Continue Reading

ગુજરાતમાં રેડ ઝોન ઓછા કરી પહેલાં ઓરેન્જ અને પછી ગ્રીન ઝોન માટે પગલાં ભરો

કેન્દ્ર સરકારે દેશના તમામ રાયોને સૂચના આપી છે કે તેઓ લંબાવાયેલા લોકડાઉનનો ઉપયોગ હોટસ્પોટ (રેડ ઝોન)ને મહદ અંશે ઓરેન્જ ઝોનમાં અને પછી ગ્રીન ઝોનમાં પાંતરિત કરવા માટે કરે. કેન્દ્રએ ગુજરાતના ચીફ સેક્રેટરીને લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યેા છે. કેન્દ્રએ જણાવ્યું છે કે રેડ ‘હોટસ્પોટ’ જિલ્લામાં આગામી ૧૪ દિવસ સુધી કોઈ નવો કેસ નહીં થાય તો તેને […]

Continue Reading

RBIની જાહેરાત પહેલા શેરબજારમાં આગઝરતી તેજી, સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો ઉછાળો

શાનદાર ગ્લોબલ સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી સાથે કારોબાર શરૂ થયો છે. સેન્સેક્સમાં આશરે 1050 પોઇન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે. દિગ્ગજ શેરોની સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ જોર પકડ્યું છે. બીએસઈનું મિડકેપ ઈન્ડેક્સ 2.17 ટકા વધીને વેપાર કરી રહ્યુ છે. તે જ સમયે, બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ 1.66 ટકાના વધારા સાથે કારોબાર કરી […]

Continue Reading

દેશનાં અર્થતંત્રને બીજું બુસ્ટર પેકેજ આપવાની પીએમ મોદીની તૈયારી

કોરોના વાયરસના કારણે દેશભરમાં બીજા લોકડાઉનનો કડકાઈથી અમલ શરૂ થઈ ગયો છે ત્યારે સરકાર કોર્પોરેટ ઉદ્યોગ અને અર્થતંત્ર માટે વધુ એક પેકેજની જાહેરાત કરે તેવી સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે ગુરુવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન સાથે ચર્ચા કરી હતી. તેમણે સીતારામન સાથે કોરોના વાઈરસની અર્થતંત્ર (pm modi)પર અસર અને રાહતના ઉપાયો અંગે ચર્ચા કરી […]

Continue Reading

દુનિયાના સૌથી મોટા રેફ્યૂજી કેમ્પ પર Coronaનો ખતરો, એક જ ઝાટકે લાખો લોકો ભરડામાં આવી જશે

દુનિયાભરમાં Corona વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. આ વચ્ચે વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે દુનિયાના સૌથી મોટા રોહિંગ્યા રેફ્યૂજી કેમ્પને Corona વાયરસનો ખતરો છે. બાંગ્લાદેશના કૉક્સ બાજારમાં ભરચક શિબિરો અને ભીડમાં રહેતા આશરે 10 લાખ રોહિંગ્યા શરણાર્થી Corona વાયરસથી પ્રભાવિત થઇ શકે છે. સાથે જ જાણકારીનો અભાવ અને ગરીબીના કારણે Corona સંક્રમણ સામે લડવુ […]

Continue Reading

રાજ્ય સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, 20 એપ્રિલ પૂન ધંધા રોજગાર ધમધમશે

વિશ્વવ્યાપી મહામારી કોરોનાના વધતા સંક્રમણ અટકાવવાની તકેદારી રૂપે ભારત સરકારે લોકડાઉનનો સમયગાળો ૩ મે સુધી લંબાવ્યો છે. ગુજરાત રાજ્યમાં પણ તા. ૩ મે સુધી લોકડાઉન અમલમાં રહેવાનું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારત સરકારે વાણિજ્યીક અને ઊદ્યોગ એકમો સંબંધિત છૂટછાટો તા. ર૦ એપ્રિલથી અમલમાં આવે તે રીતે જાહેર કરી છે તેના અનુસંધાને ગુજરાતમાં પણ આવી છૂટછાટો […]

Continue Reading

શા માટે લોકો ફરીને ફરી કોરોનાથી થઈ રહ્યા છે સંક્રમિત, વૈજ્ઞાનિકોએ આપ્યું આ કારણ

કોરિયા સેન્ટર્સ ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનની પ્રયોગશાળામાં આ શોધ કરવામાં આવી છે. વૈજ્ઞાનિકો કહે છે કે વાયરસ માણસના શરીરમાં રહેલા ઈમ્યૂન સેલ્સ એટલે કે રોગપ્રતિરોધક શક્તિની કોશિકાઓ એટલે કે ટી-લિમ્ફોસાઈટ્સ પર આક્રમણ કરે છે. આ કારણે કોશિકાઓ નિષ્ક્રિય બને છે. ટી-લિમ્ફોસાઈટ્સના નિષ્ક્રિય થવાના કારણે ફરી સંક્રમણનો ખતરો વધે છે. એક વાર કોઈ વ્યક્તિના શરીરની […]

Continue Reading