બાળકોને કાર્ટૂન જોવાથી રોકતા પહેલા આ જરૂરથી વાંચી લો, રિસર્ચ અનુસાર આ છે ફાયદા

બાળકોને ટીવી સામે બેસી કાર્ટૂન જોવું પ્રિય હોય છે. માતાપિતા ટોકે નહીં તો બાળકો આખો દિવસ પણ કાર્ટૂન જોઈ શકે છે. સામાન્ય રીતે માતાપિતાને બાળકોની આ આદતથી ચિંતા થતી હોય છે. બાળકોની આંખ ખરાબ થવી, કાર્ટૂનનો નકારાત્મક પ્રભાવ જેવી ચિંતાઓ માતાપિતાને સતાવે છે. પરંતુ તાજેતરમાં થયેલી એક રિસર્ચથી માતાપિતાની આ ચિંતા દૂર થઈ શકે છે. […]

Continue Reading

દાઝી ગયા છો તો દવાખાને જવાની જરૂર નથી, ઘરે કરો ઉપચાર

દાઝી ગયા પર મધ લગાડવાથી ફોડલા નહીં પડે ઉપરાંત બળતરા પણ ઓછી થશે. દાઝી ગયા હોવ તો તરત તેની પર પાણી રેડી દેવું જોઈએ અને પછી ઠંડા દૂધની મલાઈનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી બળતરા ઓછી થઈ જાય છે અને ફોડલા પણ ઓછા પડે છે. જેથી તમારા શરીરમાં ડાઘ વધુ પડતા નથી. અને ધીમેધીમે જ્યારે રુઝ […]

Continue Reading

જો તમારી પાસે હોન્ડાનું વ્હિકલ હશે તો કંપનીને આપવું પડશે પાછું

દિગ્ગજ ટુ વ્હીલર નિર્માતા કંપની હોન્ડા મોટર્સ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI)એ પોતાના 50 હજારથી પણ વધારે ટુ વ્હીલર રિકોલ કરી લીધા છે. આ વાહનોમાં ફ્રન્ટ બ્રેક માસ્ટર સિલિન્ડરમાં ખામી છે. આ ખામીને કંપની જ ઠીક કરી આપશે. કંપની તરફથી જે ટુ વ્હીલરને રિકોલ કરવામાં આવ્યા છે એમાં સ્કૂટર એક્ટિવા 125 (Activa 125-Disc), એવિએટર (Disc) અને […]

Continue Reading

સુષમા સ્વરાજ : ‘પ્રથમ મહિલા’થી કુશળ રાજનેતા સુધીની સફર

ભારતનાં પૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પક્ષનાં વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું છે. 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં સુષમા કેટલાય હોદ્દા પર ‘પ્રથમ’ રહ્યાં હતાં. 25 વર્ષની ઉંમરે તેઓ હરીયાણામાં સૌથી નાની ઉંમરનાં કૅબિનેટ મંત્રી બન્યાં હતાં. તો દિલ્હીનાં પ્રથમ મહિલા મુખ્ય મંત્રી બનવાનું બહુમાન પણ સુષમાને હાંસલ થયું હતું. ટ્વિટર પર […]

Continue Reading

આલિયા ભટ્ટ પણ દીપિકાની જેમ પ્રેમી રણબીર કપૂરના નામનું ટેટૂ ચિતરાવશે

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પોતાના કામની સાથેસાથે સંબંધોને કારણે પણ ચર્ચામાં રહે છે. લગભગ છેલ્લા એક વરસથી બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે. બન્ને એકબીજાની કંપનીમાં ખુશખુશાલ દેખાય છે. સોશિયલ મીડિયા પર આલિયાએ એક વીડિયો શેયર કર્યો છે જેમાં તેણે ટેટૂનો પણ ઉલ્લેખ કર્યો છે. તેનું કહેવું છે કે, ” જો તે રણબીરના નામનું […]

Continue Reading

સૌરાષ્ટ્ર બાદ અમદાવાદીઓને ઘેલું લગાડનાર ખેતલાઆપાને હાઈકોર્ટે આપ્યો ઝટકો

સૌરાષ્ટ્ર બાદ અમદાવાદીઓમાં ચાનું ઘેલું લગાડનારા ખેતલાઆપા ટી સ્ટોલને હાઇકોર્ટ એ મોટો ઝટકો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે સરકારી જમીન પર ખોટી રીતે દબાણ કરવાના કેસમાં હાઇકોર્ટે એસજી હાઈવે પર ખેતલાઆપા ટી સ્ટોલને રૂપિયા ૧ લાખનો દંડ ફટકારી કોર્પોરેશનને જગ્યા પાછી લેવા આદેશ કર્યો હતો. જેના પગલે આજે ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત […]

Continue Reading

મહેબૂબા, ઉમર અબ્દુલ્લા, સજ્જાદ લોન અને ઈમરાન અન્સારીની ધરપકડ

રાજ્યસભામાં સોમવારે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ પાસ કરાયા પછી જમ્મુ-કાશ્મીરનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાને પોલીસ કસ્ટડીમાં લેવાયા છે. ઉપરાંત જેએન્ડકે પીપલ્સ કોન્ફરન્સના નેતાઓ સજ્જાદ લોન અને ઈમરાન અંસારીની પણ ધરપકડ કરાઈ છે. રવિવારે મોડી રાતે કાશ્મીરમાં અગ્રણી નેતાઓને નજરકેદ કરાયા હતા. હાલ મહેબૂબાને ગેસ્ટ હાઉસમાં લઈ જવાયા છે. […]

Continue Reading

વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ પછી વીજ પુરવઠો શરૂ કરાયો

વડોદરા શહેરમાં કાર્યરત તમામ 292 ફીડર્સ તેમજ 8200 ટ્રાન્સફોર્મર્સ સેન્ટરમાં વીજપુરવઠો ચાલુ કરી દેવામાં આવેલ છે. રહેણાંક વિસ્તારમાં, પ્રથમ રેસીડેન્સી (ઇન્દ્રપુરી) ના માત્ર 25 વીજ જોડાણો, ગ્રાહકના વીજસ્થાપન સુધી પાણી હોવાથી સલામતીના કારણોસર ચાલુ કરાયેલ નથી. વાણિજ્ય વિસ્તારમાં પણ ભોંયરામાં આવેલ ગ્રાહકોનો વીજપુરવઠો, ભોંયરામાં પાણી કાઢવાનું કામ અથવા સફાઈ કામચાલુ હોવાથી, આવા કેટલાક ગ્રાહકોની વિનંતીને […]

Continue Reading

જમ્મૂ-કાશ્મીર / 370 પરના વિરોધમાં કોંગ્રેસ બે ભાગમાં અલગ-અલગ જોવા મળી

જમ્મૂ-કાશ્મીરમાં કલમ-370 અને 35A હટાવવા અને પૂનર્ગઠનના મુદ્દા પર કોંગ્રેસ બે ભાગમાં અલગ-અલગ જોવા મળી. એક મળતાં અહેવાલ મુજબ મીડિયા વિભાગના અધિકારીક વ્હોટસઅપ ગ્રુપમાં પાર્ટીના પ્રવક્તાઓ વચ્ચે પક્ષ અને વિપક્ષમાં ચર્ચા થઇ રહી છે. કોંગ્રેસમાં કેટલાંક નેતાઓ વિરોધ કરી રહ્યાં છે ત્યારે કેટલાંક તેના વિરોધના કારણે રાજકીય નુકસાન થવાની ભીતિ સેવી રહ્યાં છે. કોંગ્રેસ પાર્ટીમાં […]

Continue Reading

મહેબૂબાને નજરકેદ કરાતા અટલ બિહારી વાજપેયી યાદ આવી ગયા

શ્રીનગરમાં નજર કેદ કરવામાં આવતા પીડીપી અધ્યક્ષ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબાને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની યાદ આવી છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, ભાજપના નેતા હોવા છતા અટલજીને કાશ્મીરની જનતા સાથે સહાનાભૂતિ હતી. તેમણે કાશ્મીરીઓનો પ્રેમ જીત્યો હતો. આજે તેમની ઉણપ અનુભવાઈ રહી છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, જે લોકો […]

Continue Reading