વિધાનસભાનાં સત્ર બાદ બદલાઈ શકે છે વિપક્ષના નેતા
વિધાનસભા સત્ર બાદ વિપક્ષ નેતા બદલાઈ શકે છે. હાલ વિપક્ષના નેતા પરેશ ધાનાણી છે અને તેઓ હાઈકમાન્ડને પહેલીથી જ પોતાનું રાજીનામુ મોકલી દીધું છે. હાઈકમાન્ડે આ રાજીનામાને લઈને હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. જો કે પરેશ ધાનાણીએ હાઈકમાન્ડમાં રજૂઆત કરી છે કે, વિપક્ષ નેતા તરીકે યુવા નેતાઓને પણ તક મળવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, […]
Continue Reading
