જ્યારે વિરલ આચાર્યએ કહ્યું હતું કે “હું ગરીબોનો રઘુરામ રાજન છું

વિરલ આચાર્યએ ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર પદથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા છ મહિનામાં RBI માંથી રાજીનામું આપનાર આચાર્ય બીજા મોટા પદાધિકારી છે. એમનો કાર્યકાળ 20 જાન્યુઆરી 2020 ના રોજ પૂરો થવાનો હતો. પરંતુ છ મહિના પહેલા પદ છોડવાનો નિર્ણય કર્યો. ઉર્જિત પટેલનું જ્યારે આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર પદ પર 4 સપ્ટેમ્બર 2016એ પ્રમશોન થયું […]

Continue Reading

લોકસભામાં અભિનંદનની મુછોને રાષ્ટ્રીય મુછો ઘોષીત કરવાની માંગ

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન સદનમાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ એક અનોખી માંગ રાખી છે. બાલાકોટ એરસ્ટ્રાઈક પછી પાકિસ્તાનમાં ઘુસીને તેમના વિમાનને મારી પાડ્નાર વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનને તેમણે પુરસ્કાર આપવાની માંગ કરી હતી. એટલુ જ નહીં પણ કોંગ્રેસના નેતાએ કહ્યું કે તેમની મૂછોને રાષ્ટ્રીય મૂછો જાહેર કરી દેવી જોઈએ. લોકસભામાં કોંગ્રેસે સદનના […]

Continue Reading

કેન્દ્રીય પ્રધાન પ્રતાપચંદ્ર સારંગીએ લોકસભામાં કોંગ્રેસને લીધી આડેહાથ

આજે લોકસભામાં કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે આધાર અને અન્ય કાયદા સંબંધિત બિલને રજૂ કર્યા હતા. તો સાથે જ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચા પણ થઈ. કેન્દ્રીય પ્રધાન પ્રતાપચંદ્ર સારંગીએ ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા કરતા કોંગ્રેસને આડેહાથ લીધી હતી. જે લોકો ભારતના ટુકડા-ટુકડા થાય ત્યાં સુધી જંગ રહેશે. પાકિસ્તાન ઝિંદાબાદ અને અફઝલ ગુરુ ઝિંદાબાદના […]

Continue Reading

બાંગલાદેશ માટે વર્લ્ડ કપમાં જીવંત રહેવા માટે “કરો યા મરો” ની સ્થિતિ

વર્લ્ડકપ 2019ની 31મી મેચ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. બાંગ્લાદેશ વર્લ્ડ કપના પોઈન્ટ ટેબલમાં 5 પોઈન્ટ સાથે છટ્ઠા ક્રમે છે. જે પોતાની 6 મેચ માથી બે મેચ જીત્યું છે, ત્રણ હાર્યું અને એક મેચ રદ થઈ હતી. બાંગ્લાદેશ માટે વર્લ્ડ કપમાં જીવંત રેહવા માટે બાકીની 3 મેચ જીતવી જરૂરી છે તો એ 11 પોઈન્ટ સાથે […]

Continue Reading

વડોદરામાં 10માં ધોરણની સગીરાનું ધર્મ પરિવર્તન કરાવીને વિધર્મીએ આચર્યું દુષ્કર્મ

વડોદરામાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. માંજલપુરમાં વિધર્મી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ સગીરાના માતા દ્વારા કરવામાં આવી છે. સગીરાની માતાનો આક્ષેપ છે કે, આરોપીએ સગીરાનો અશ્લિલ વિડીયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપી આપી હતી. આરોપીએ જુદી જુદી જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલુ જ નહીં આ માથાભારે શખ્સ તૌસિફે […]

Continue Reading

આ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ

આજના યુગમાં કદાચ એવું ભાગ્યે જ કોઇ જોવા મળશે જે સ્માર્ટફોનનો ઉપયોગ ન કરતું હો. જો કે, આ બાબતો વચ્ચે લોકોને જાણવા ઇચ્છે છે કે દુનિયાના શક્તિશાળી નેતા અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્યાં સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. તો આ તરફ દેશના ગૃહમંત્રી અમિત શાહ પળેપળની જાણકારી મેળવવા માટે કયા ફોનનો ઉપયોગ કરે છે. અમે […]

Continue Reading

ભારત સામે હાર્યા બાદ સરફરાઝ એવું બાલ્યો કે, ભળકી શકે છે PAK ફેન્સ

આઈસીસી વર્લ્ડ કપમાં ભારતથી મળેલી 89 રનની હાર બાદ પાકિસ્તાની ટીમ અને કેપ્ટન સરફરાઝ અહમદને ચાહકોના રોષનો સામનો કરવો પડે છે. આ હાર બાદ બધા પાકિસ્તાની ખેલાડીઓને ઘેરવામાં આવ્યા છે. પાક ટીમના ખેલાડીઓની ફિટનેસપર પણ પ્રશ્નો ઉઠ્યા છે. ખાસ કરીને કેપ્ટન સરફરાઝ અહમદની. પરંતુ ભારતથી મળેલી ખરાબ હાર બાદ પણ સરફરાઝને અફસોસ થતો નથી. સરફરાઝે […]

Continue Reading

આ એક ફળ ખાશો તો કેન્સરની બિમારી જોજનો દૂર ભાગી જશે

બીટા કેરોટીન અને ઓલીગોનોલથી ભરપુર લીચી હ્દયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. લીચી કેન્સર કોશિકાઓને વધાતા રોકવામાં મદદગાર છે. જો તમને ઠંડી લાગી જાય તો લીચીના સેવનથી તરત જ ફાયદો મળે છે. લીચી શરીરમાં ગરમી પેદા કરવા માટે કારગર છે. અસ્થમાના બચાવ માટે પણ લીચીનો ઉપયોગ કરવામાં આવે છે. ડોક્ટર પોતે અસ્થમાના દર્દીઓને લીચી ખાવાની […]

Continue Reading

માયાવતી આક્રમક: પોતાના ઘરે બોલાવી બેઠક

લોકસભા ચૂંટણી પરિણામો પછી યુપીનાં પૂર્વ મુખ્યપ્રધાન અને બહુજન સમાજ પાર્ટીનાં વડા માયાવતીએ પક્ષમાં ધરમૂળથી ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. ચૂંટણી પછી નવી રણનીતિ ઘડવા માટે અને પાર્ટી સંગઠનમાં ફેરફાર કરવા માટે પાર્ટીની બેઠક બોલાવવામાં આવી છે. બેઠકમાં ભાગ લેવા માટે પાર્ટીનાં તમામ પદાધિકારીઓ લખનૌ સ્થિત માયાવતીનાં નિવાસ સ્થાને પહોંચ્યાં હતાં. આ બેઠકમાં માયાવતી આવનારી […]

Continue Reading

વર્લ્ડ કપ 2019 : મલિંગાની ઘાતક બૉલિંગ સામે વર્લ્ડ કપની દાવેદાર ટીમ હારી ગઈ

21મી જૂન એટલે વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને તેમાંય ઇંગ્લૅન્ડમાં તો મોડે સુધી અજવાળું રહેતું હોય છે. જોકે, શ્રીલંકાએ આ દિવસે ઇંગ્લૅન્ડના ક્રિકેટ પર અંધકાર પાથરી દીધો હતો. આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની લીગ મૅચમાં શુક્રવારે અનુભવી બૅટ્સમૅન એન્જેલો મેથ્યુઝની અડધી સદી બાદ લસિત મલિંગા અને ધનંજય ડી સિલ્વાની ઘાતક બૉલિંગની મદદથી શ્રીલંકન ક્રિકેટ […]

Continue Reading