જ્યારે વિરલ આચાર્યએ કહ્યું હતું કે “હું ગરીબોનો રઘુરામ રાજન છું
વિરલ આચાર્યએ ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર પદથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા છ મહિનામાં RBI માંથી રાજીનામું આપનાર આચાર્ય બીજા મોટા પદાધિકારી છે. એમનો કાર્યકાળ 20 જાન્યુઆરી 2020 ના રોજ પૂરો થવાનો હતો. પરંતુ છ મહિના પહેલા પદ છોડવાનો નિર્ણય કર્યો. ઉર્જિત પટેલનું જ્યારે આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર પદ પર 4 સપ્ટેમ્બર 2016એ પ્રમશોન થયું […]
Continue Reading
