‘વાયુ’ વાવાઝોડાને લઈ સ્કાયમેટે આપ્યા રાહતના સમાચાર . હવે આ જગ્યાએ બતાવશે રૌદ્ર સ્વરૂપ
રાજ્યમાં વાયુ વાવઝોડુ ફંટાયુ હોવાનો દાવો ખાનગી હવામાન એજન્સી સ્કાઈમેટ દ્વારા કરવામા આવી છે. એજન્સીનો દોવા છે કે, વાયુ વાવઝોડું ઓમના તરફ આગળ વધી રહ્યુ છે. જેથી વાયુની દિશા બદલાઈ છે. જેથી રાજ્યમાં વાયુ વાવઝોડીની અસર ઓછી નહીં વર્તાય. પરંતુ રાજ્યના દરિયા કાંઢાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. વાયુ વાવાઝોડાના કારણે રાજ્ય […]
Continue Reading
