બિહારના પૂર પીડિતો માટે મહાનાયક અમિતાભ બચ્ચને કર્યું 51 લાખનું મહાદાન
પૂરગ્રસ્ત બિહારને સદીના મહાનાયક અમિતાભ બચ્ચને 51 લાખ રુપિયાની આર્થિક મદદ કરી છે. તેમણે આ મદદ બિહારના મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કરી છે. મહાનાયકના એક પ્રતિનિધિએ તેમના તરફથી બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીની મુલાકાત લીધી હતી અને આર્થિક મદદ માટે 51 લાખ રુપિયાનો ચેક સોંપ્યો હતો. ઉલ્લેખનીય છે કે બિહાર ભારે વરસાદના કારણે પૂરગ્રસ્ત બન્યું હતું, […]
Continue Reading
