બહામાસમાં ડોરિયન વાવાઝોડાનો કેર મૃત્યુઆંક વધીને 43 : હજારો બેઘર
બહામાસમાં ડોરિયન વાવાઝોડાનો મૃત્યુઆંક વધીને 43 થઇ ગયો છે. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક હજુ પણ વધવાની શક્યતા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે અને કેટલાક વિસ્તારોને એલર્ટ રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ અનેક લોકો લાપતા છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે. યુનાઇટેડ નેશન્સે […]
Continue Reading
