બહામાસમાં ડોરિયન વાવાઝોડાનો કેર મૃત્યુઆંક વધીને 43 : હજારો બેઘર

બહામાસમાં ડોરિયન વાવાઝોડાનો મૃત્યુઆંક વધીને 43 થઇ ગયો છે. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક હજુ પણ વધવાની શક્યતા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે અને કેટલાક વિસ્તારોને એલર્ટ રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ અનેક લોકો લાપતા છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે. યુનાઇટેડ નેશન્સે […]

Continue Reading

ચંદ્રયાન-2 મિશન 99.5% સફળ, 14 દિવસ સુધી પ્રજ્ઞાન સાથે સંપર્કની કોશિશ કરીશુંઃ ઈસરો ચેરમેન

ચંદ્રયાન-2ને ચંદ્ર પર ઉતારવામાં નિષ્ફળ રહેવાની ચર્ચાઓની વચ્ચે ઈસરોએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે મિશન 99.5 ટકા સુધી સફળ રહ્યું છે. ઈસરોના પ્રમુખ ડો. કે. સિવને શનિવારે જણાવ્યું હતું કે લેન્ડર અને રોવરનું ચંદ્ર પર 14 દિવસનું મિશન હતું. આ દરમિયાન અમે તેનો સંપર્ક કરવાની કોશિશ ચાલુ રાખીશું. જો સંપર્ક થયો તો અમે અહીંથી પેલોડને […]

Continue Reading

અમેરિકાએ કહ્યું કે, ચંદ્રયાન-2 ભારત માટે સૌથી મોટું પગલું, આ મિશન દેશને ઘણું આગળ લઈ જશે

અમેરિકામાં દક્ષિણ અને મધ્ય એશિયાની કાર્યવાહક સહાયક મંત્રી એલિસ જી વેલ્સે શનિવારે ઈસરોને ચંદ્રયાન -2 મિશન માટે શુભેચ્છા આપતા કહ્યું કે, ભારતનો આ પ્રકારનું મિશન એ એક મોટી સિદ્ધી છે. અમેરિકી રાજદૂતે ટ્વીટ કરીને કહ્યું કે, અમે ચંદ્રયાન-2ના ઐતિહાસિક પ્રયાસ માટે શુભેચ્છાઓ આપીએ છીએ. આ મિશન ભારતને ઘણું આગળ સુધી લઈ જશે અને વૈજ્ઞાનિકોનો આંકડાઓ […]

Continue Reading

વરિષ્ઠ વકીલ જેઠમલાણીનું 95 વર્ષની વયે નિધન, ઈંદિરા-રાજીવ ગાંધીના હત્યારાઓનો કેસ લડ્યો હતો

વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીનું 95 વર્ષની વયે નિધન થયું છે. રામ જેઠમલાણી લાંબા સમયથી બિમાર હતા. રામ જેઠમલાણીએ ઘણા જાણીતા કેસો લડ્યા હતા. તેમાં ઈંદિરા ગાંધી કેસના હત્યારાઓનો કેસ, ડોની હાજી મસ્તાન અને હર્ષદ મહેતાનો સમાવેશ થાય છે. રામ જેઠમલાણી એક જાણીતા વકીલની સાથે રાજકારણી પણ હતા. તે RJDમાંથી રાજયસભાના સાંસદ હતા. પૂર્વ વડાપ્રધાન ઈંદિરા […]

Continue Reading

NRCની અંતિમ યાદીમાં સ્થાન નહીં મેળવનારા 19.06 લાખ લોકોનું હવે શું?

આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સની અંતિમ યાદી જાહેર થઈ ચૂકી છે. આ યાદીમાં 3.11 કરોડ લોકોને સ્થાન મળી ગયું છે જ્યારે આસામમાં રહેતા 19.06 લાખ લોકોને આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આમાંથી કેટલાક લોકો એવા પણ હતા જેમણે પોતે ભારતીય નાગરિક હોવાનો દાવો જ નહતો કર્યો. તે લોકોને પણ હજી આ યાદીના વિરોધમાં અપીલ […]

Continue Reading

આસામમાં NRCની અંતિમ યાદી જાહેર : 3.11 કરોડ લોકોનો સમાવેશ, 19.06 લાખ બહાર

આસામ અને દેશ માટે આજનો દિવસ ઘણો મહત્ત્વપૂર્ણ છે. આસામમાં ચુસ્ત સુરક્ષાબંદોબ્ત વચ્ચે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી)ની અંતિમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. એનઆરસીના સંયોજક પ્રતિક હેજેલાએ જણાવ્યું કે 3,11,21,004 લોકોનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે 19,06,657 લોકોને આ યાદીમાં સ્થાન મળી શક્યું નથી. આમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે […]

Continue Reading

પાંડેસરાની મિલમાં ભીષણ આગ, ફાયર સેફટીમાં ફાયરબ્રિગેડનો પનો ફરી ટૂંકો પડ્યો

શહેરના પાંડેસરા GIDCમાં આવેલી મયુર ડાઈંગ મીલમાં શનિવારે વહેલી સવારે વિકરાળ આગની ઘટના બની હતી. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ પણ જાનહાની તો થઈ નહતી. અલબત્ત, આગે એવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે, કાબુમાં લેવા માટે 18 કરતા વધારે ફાયર ફાયટરો કામે લગાડવા પડ્યા હતા. તક્ષશિલા અગ્નિકાંડ પછી શહેરમાં ફાયરસેફ્ટી માટેની સુવિધા ઊભી કરાવવા માટેની […]

Continue Reading

વાહન ચાલકો પેહલી સપ્ટેમ્બરથી ટ્રાફિક નિયમો તોડતા પહેલા ચેતજો

ટ્રાફિક નિયમો અને તેના ઉલ્લંઘન પર દંડની જોગવાઇમાં પહેલી સપ્ટેમ્બરથી ફેરફાર થવા જઇ રહ્યાં છે. માહિતી મુજબ દેશભરમાં ટ્રાફિક નિયમોનું પાલન થાય તે માટે તેમાં કડક ફેરફારો કરવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે પહેલી તારીખથી લાગુ કરવામાં આવી રહેલા Motor Vehicles Amendment Bill 2019 મુજબ વાહનચાલકો પણ તેમના વાહન ચલાલવાની પદ્ધતિમાં ભારે ફેરફાર કરવા […]

Continue Reading

આ વર્ષે ‘લાલબાગચા રાજા’ ની મૂર્તિનું પંડાલ ચંદ્રયાનની થીમ પર શણગારવામાં આવ્યું

સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે. ગણેશ મહોત્સવને લઈને તમામ લોકો તૈયારીઓમાં લાગી ગયા છે. મુંબઈના ગણેશોત્સવમાં સૌથી લોકપ્રિય એવા ‘લાલબાગચા રાજા’ના ગણપતિની મૂર્તિનુ શુક્રવારે સાંજે અનાવરણ કરવામાં આવ્યું. ગણપતિબાપાનાં પ્રથમ દર્શન કરાવવામાં આવ્યા હતા. ભાગ્યેજ કોઈ એવો વ્યક્તિ હશે જેણે લાલબાગના રાજા ગણેશજીનું નામ નહી સાંભળ્યું હોય. મુંબઈના લાલ બાગ ચા રાજાને […]

Continue Reading

‘ઢબુડી માઁનો ખાસ સેવક બોલું છું, ન્યૂઝમાં ચલાવવાનું બંધ કરો નહીંતર.’ થઈ પોલીસ ફરિયાદ

લોકોને ઢબુડી માતાના નામે ઠગતા ઠગના અનુયાયીઓમાં છેલ્લા ઘણા સમયથી સમાચાર પત્રોમાં આવતા ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડના પારખા કરાવતા સમાચારોને લઈને નારાજગી છે. સમાચાર પત્રો ધનજીને કારણે ઉલ્લુ બની રહેલા લોકોની આંખ ઉગાડવા કેટલાક કિસ્સાઓ અને માહિતીઓ લોકો સમક્ષ મુકી રહ્યા છે. તેવા સંજોગોમાં આ અંગે કેટલાક અનુયાયીઓને અણગમો થતાં તેઓએ વિવિધ સ્વરૂપે નારાજગી […]

Continue Reading