અમિત શાહ આદિવાસી મહિલાના ઘરે જમ્યા, પૂર્વ CM ભાજપમાં જોડાયાઅમિત શાહ આદિવાસી મહિલાના ઘરે જમ્યા, પૂર્વ CM ભાજપમાં જોડાયા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે હૈદરાબાદની મુલાકાતે પહોંચ્યા, અહીં તેઓએ તેલંગણાના રંગારેડ્ડી જિલ્લાની મુલાકાત લીધી અને અહીં ભાજપના સભ્ય અભિયાનની શરૂઆત કરાવી, શાહે અહીં મમદીપલ્લી ગામમાં એક આદિવાસી મહિલા જાટવતી સોનીના ઘરે ભોજન ગ્રહણ કર્યું હતું. ભોજન બાદ શાહે આ આદિવાસી પરિવારને ભાજપમાં સભ્યપદ અપાવ્યું હતું. તો આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન ભાસ્કર રાવે પણ આ […]

Continue Reading

કોંગ્રેસના ધારાસભ્યે કહ્યું,સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવો,અત્યાર સુધી 14 રાજીનામાં પડ્યા

કર્ણાટકની કોંગ્રેસ જેડીએસ સરકાર ગઠબંધન સરકાર પર સંકટના વાદળો ઘેરાયા છે. અત્યારસુધીમાં 14 ધારાસભ્યોના રાજીનામા પડી ચુક્યા છે. જેડીએસ નેતા એચ વિશ્વનાથે કહ્યું કે અત્યાર સુધીમાં સરકાર સાથે જોડાયેલા 14 ધારાસભ્યો રાજીનામાં આપી ચુક્યા છે. અને રાજ્યપાલ સાથે પણ મુલાકાત કરી છે. અમે સ્પીકરને પણ લેખિતમાં જાણ કરી છે કે અમારા રાજીનામાનો સ્વીકાર કરવામાં આવે. […]

Continue Reading

પાર્ટીનું સુકાન કોઇ યુવાને સોંપાય તો જ રાહુલની જગ્યા પૂરાશે: અમરિંદર સિંઘ

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંઘે શનિવારે કહ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખ તરીકે રાહુલે હોદો છોડ્યા બાદ કોઇ યુવા નેતાને જ તે સ્થાન મળવું જોઇએ. તેના કારણે જૂની પાર્ટીને પાછી બેઠી થવામાં મદદ મળશે. તેમણે ઉમેર્યું હતું કે આધુનિક અભિગમ ધરાવતા કોઇ યુવા નેતાને સુકાન સોંપવાથી જ પાર્ટીમાં નવી શક્તિ ઉમેરાશે. તેમણે કોંગ્રેસ વર્કિંગ કમિટીને વિનંતિ કરી […]

Continue Reading

એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનાર ગુજરાતની સરિતા ગાયકવાડે પોલેન્ડમાં કરી કમાલ

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવી ભારતનું નામ રોશન કરનાર સરિતા ગાયકવાડે ફરી એકવાર વિદેશની ધરતી ઉપર ભારત માટે દોડ લગાવી અને પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. દીકરીની સિદ્ધિ બદલ તેના માતાપિતાએ ખુશી વ્યક્ત કરી છે.  2018માં જકાર્તા ખાતે રમાયેલ એશિયન ગેમમાં ગોલ્ડ મેડલ મેળવી વિદેશની ધરતી ઉપર ભારતનું ( દેશનું )ગુજરાત રાજ્ય અને […]

Continue Reading

ઓઢવ લઠ્ઠાકાંડ કેસ : 6 દોષિતોને સાડા ત્રણ વર્ષથી 10 વર્ષ સુધીની સજા

વર્ષ 2009માં અમદાવાદના ઓઢવમાં લઠ્ઠાકાંડ થયો હતો. જેમાં 123 લોકોના મોત નીપજ્યા હતા જ્યારે 200 લોકોને શારીરિક નુકસાન થયું હતું. આ કેસમાં સ્પેશિયલ સેશન્સ કોર્ટનો ચૂકાદો જાહેર કર્યો છે. જેમાં 39માંથી 6 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે જ્યારે બાકીના આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે ત્રણ પુરુષ દોષિતોને 10 વર્ષની અને ત્રણ મહિલાઓને સાડા ત્રણ […]

Continue Reading

હવે કર્ણાટકમાં કોંગ્રેસ પોતાના MLAને બસમાં અજ્ઞાત સ્થળે લઇ જશે !

કર્ણાટકમાં ફરી એકવખત રાજકીય સંકટ શરૂ થઇ ગયું છે. શનિવારે કોંગ્રેસના 8 અને જનતા દળ સેક્યુલરના ત્રણ ધારાસભ્યોએ રાજીનામું આપ્યા બાદ કહેવામાં આવી રહ્યું છે કે ગઠબંધન ખતરામાં છે. જો કે અત્યારસુધી વિધાનસભા સ્પીકર રમેશ કુમારે કોઇપણ ધારાસભ્યોનું રાજીનામું સ્વીકાર કર્યું નથી. તો કહેવામાં આવી રહ્યું છે કે કર્ણાટક કોંગ્રેસના પ્રભારી કે સી વેણુગોપાલ બેંગલોર […]

Continue Reading

ગ્રાહકે વેજ.ફુડનો ઓર્ડર કરવા છતાં બે વાર નોનવેજની ડિલિવરી કરવા બદલ જોમેટો અને રેસ્ટોરન્ટને 55 હજારનો દંડ

પુના(મહારાષ્ટ્ર): શાકાહારીની જગ્યાએ નોનવેજ(માંસહારી) જમવાનું મોકલવા પર ડિલિવરી કંપની જોમેટો અને પુનાના એક રેસ્ટોરન્ટ પર 55 હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે. બોમ્બ હાઈકોર્ટ(નાગપુર બેન્ચ)ના વકીલ શનમુખ દેશમુખે આ અંગેની ફરીયાદ કન્ઝ્યુમર ફોરમમાં કરી હતી. કોર્ટે જોમેટો અને રેસ્ટોરન્ટને 45 દિવસમાં રકમ ચુકવવાના આદેશ આપ્યો છે. વકીલ દેશમુખે જણાવ્યું કે ગત વર્ષે 31 મેના રોજ […]

Continue Reading

ટેકનિકલ ખામીને કારણે અમદાવાદ મેટ્રો બંધ, શરૂ થયાના 4 મહિનામાં ત્રણવાર ખોટકાઈ

આજે વધુ એકવાર અમદાવાદ મેટ્રોમાં ટેકનિકલ ક્ષતિ ઉભી થવાને કારણે બોપરના 1 વાગ્યાથી મેટ્રો બંધ રહી હતી. જેને પગલે એપરલ પાર્ક સ્ટેશન પર ટ્રેક અને ટ્રેનનો ટેકનિકલ પ્રોબ્લેમ શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. તેમજ સમગ્ર દિવસ માટે મેટ્રો સેવા બંધ કરવામાં આવી હતી. મેટ્રોની ટેકનિકલ ખામી પાછળ બહારના કોઈ મટિરીયલને કારણે પાવર સપ્લાયને અસર […]

Continue Reading

બજેટ 2019: આધાર અને પાન કાર્ડના નિયમોમાં થયા આ 5 પરિવર્તન

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલુ બજેટ રજૂ કર્યુ. બજેટમાં સોના-ચાંદી સહિત 75 અન્ય વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી વધારી દેવામાં આવી છે. પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લીટર એક રૂપિયો એક્સાઈઝ ડ્યુટી અને એક રૂપિયાનો સેસનો વધારો કરવામાં આવ્યો છે. નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યુ કે 2022 સુધી વડાપ્રધાન […]

Continue Reading

રોહિત અને રાહુલની સદી, ભારતે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું

લીડ્ઝના હેડિંગ્લે મેદાન પર ભારત-શ્રીલંકા વચ્ચેની મેચમાં ભારતની શાનદાર જીત થઈ છે. ભારતની 7 વિકેટે જીત થઇ છે. શ્રીલંકાના 265 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમના શરૂઆતના બંન્ને બેટ્સમેન રોહિત શર્મા અને કે.એલ.રાહુલની સદીએ ભારતને શાનદાર શરૂઆત અપાવી. આ સાથે જ વર્લ્ડકપની એક આવૃત્તિમાં સૌથી વધારે 5 સદી બનાવવાનો કિર્તિમાન રોહિત શર્માના નામે થયો. […]

Continue Reading