પાલનપુરમાં મૃત યુવકને કબ્રસ્તાન લઇ જતાં વચ્ચે ફરીથી થયો જીવિત

પાલનપુર શહેરનાં જનતાનગરમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા નદીમભાઇ યાકુબભાઇ નાગોરીને લૂ લાગતાં મહાજન હોસ્પિટલમાં દાખલ કરેલા હતાં. જ્યાં રવિવારે આઠ કલાકે તેમનું મોત નીપજ્યું હતું. જે બાદ તેઓ ઘરે લઇ જઇને દફનવિધિ માટે તૈયાર કરી કબ્રસ્તાન લઇ જવામાં આવી રહ્યાં હતાં. આ દરમિયાન રસ્તામાં મસ્ઝિદમાં મૌલવી દ્વારા નમાજ અદા કરાવવામાં આવી હતી. ત્યારે જ […]

Continue Reading

IAF પ્લેનની માહિતી આપનારને રૂ. 5 લાખનું ઈનામ

વાયુસેનાના ખોવાયેલા એએન-32 વિમાનનો છ દિવસ બાદ પણ કોઈ પત્તો નથી લાગ્યો. આ દરમિયાન વાયુસેનાએ આ વિમાનના અંગે સચોટ માહિતી આપનારને 5 લાખ રૂપિયાનું ઈનામ આપવાની ઘોષણા કરી છે. ડિફેન્સના પીઆરઓ વિંગ કમાન્ડર રત્નાકર સિંહએ શિલોન્ગમાં કહ્યું કે, એયર માર્શલ આરડી માથુર, એઓસી ઈન કમાંડ, ઈસ્ટર્ન એયર કમાંડએ 5 લખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી […]

Continue Reading

ભારતીય સમર્થકોએ સ્મિથનો હૂરિયો બોલાવ્યો તો કોહલીએ તેની માફી માંગી

ભારતીય ક્રિકેટ ટીમનો સુકાની વિરાટ કોહલી ભલે પોતાના આક્રમક સ્વભાવ માટે જાણીતો હોય પરંતુ તે ખેલાડીઓનું સન્માન જળવાય તેનું પણ ધ્યાન રાખતો હોય છે. આવી જ એક ઘટના વર્લ્ડ કપમાં રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં જોવા મળી હતી. મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર કેટલાક ભારતીય સમર્થકોએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટિવ સ્મિથ જ્યારે ડીપમાં ફિલ્ડિંગ કરી […]

Continue Reading

ભાજપની સામે પડનારા નારાયણ પટેલના સૂપડા સાફ: ઊંઝા APMC હારી ગયા

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસમાં ઘણા ખેલ ખેલાયા હતા. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં આવનારા ડોક્ટર આશાબેન પટેલ પર સૌની નજર હતી. આશાબેને બળવો પોકાર્યો ત્યારે એવી ચર્ચા ચાલી હતી કે તેમને ઊંઝા વિધાનસભાની ટિકિટ અપાશે તેમજ તેમના વિશ્વાસુ લોકોને ઊંઝા એપીએમસી માર્કેટ યાર્ડ તાસકમાં ધરાશે. એ ધારણા પણ હવે સાચી પડી છે. વિધાનસભાની પેટા ચૂંટણીમાં […]

Continue Reading

હોંગકોંગમાં પ્રત્યાર્પણ કાયદાના વિરોધમાં ઉગ્ર દેખાવો : લાખો લોકો રસ્તા પર ઉતર્યાં

૧૯૯૭માં ચીનને સોંપાયા બાદથી હોંગકોંગમાં રવિવારે સૌથી મોટું વિરોધ પ્રદર્શન યોજાયુ છે. જેમાં લાખો લોકોએ હોંગકોંગના રસ્તાઓ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. હોંગકોંગના નવા પ્રત્યાર્પણ કાયદાની વિરૂધ્ધમાં આજે લાખો હોંગકોંગવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. બ્રિટને જ્યારે હોંગકોંગ ચીનને હસ્તગત કર્યુ ત્યારે હોંગકોંગને વિશેષ દરજ્જો આપવામાં આવ્યા હતા. જેના કારણે હોંગકોંગને ચીન(મેઇલેન્ડ ચાઇના)થી અલગ ચલણ, […]

Continue Reading

દિગ્ગજ સાહિત્યકાર, અભિનેતા ગિરીશ કર્નાડનું 81 વર્ષની ઉંમરે નિધન

પ્રખ્યાત કન્નડ સાહિત્યકાર, નાટ્યકાર, અભિનેતા ગિરીશ કર્નાડનું 81 વર્ષની ઉંમરે સોમવારે બેંગાલુરુમાં નિધન થયુ. તેમના નિધનનું કારણ મલ્ટીપલ ઑર્ગેનનું ફેલ હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. ગિરીશ કર્નાડ લાંબા સમયથી બીમાર હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી તેમની સારવાર ચાલી રહી હતી. ગિરીશ કર્નાડને 1978માં આવેલી ફિલ્મ ભૂમિકા માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. તેમને 1998માં સાહિત્યના પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ […]

Continue Reading

માલદીવ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્વોચ્ચ સન્માન ‘રુલ ઓફ નિશાન ઇજ્જુદ્દીન’થી સન્માનિત

વડાપ્રધાન તરીકે બીજી ઇનિંગ્સની શરુઆત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની પહેલી વિદેશ યાત્રા કરતા માલદીવ પહોંચ્યા છે. કેરળમાં આયોજીત કાર્યક્રમને સંબોધન કર્યા પછી તેઓ માલદીવ માટે નીકળ્યા હતા. તેમની આ યાત્રા ભારતની ‘પડોસી પહેલા’ની નીતિને આપવામાં આવતુ મહત્વ દર્શાવે છે. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવ પહોંચે એ પહેલા માલદીવ સરકારે રાષ્ટ્રના ખાસ સર્વોચ્ચ સન્માન […]

Continue Reading

ઇંગ્લેન્ડે પોતાનો હાઈએસ્ટ સ્કોર રજીસ્ટર કર્યો, બાંગ્લાદેશને 12 વર્ષ પછી હરાવ્યું; 106 રને જીત મેળવી

વર્લ્ડકપની 12મી મેચમાં ઇંગ્લેન્ડે બાંગ્લાદેશને 106 રને હરાવ્યું હતું. 387 રનનો પીછો કરતાં બાંગ્લાદેશની ટીમ 280 રનમાં ઓલઆઉટ થઇ હતી. તેમના માટે ઓલરાઉન્ડર શાકિબ અલ હસને સદી ફટકારતાં 119 બોલમાં 12 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 121 રન કર્યા હતા. તે ઉપરાંત મુશફિકર રહીમે પણ 44 રનનું યોગદાન આપ્યું હતું. જોકે અન્ય કોઈ બેટ્સમેન તરફથી […]

Continue Reading

20 વર્ષ બાદ ઑવલમાં ટકરાશે ‘બે બાહુબલી’, ઑસ્ટ્રેલિયા સામે ભારતનો ડરામણો છે રેકૉર્ડ

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019ની મેચ આવતીકાલે એટલે કે 9 જૂનનાં રોજ કેનિંગ્ટન ઑવલ લંડનમાં રમાશે. વર્લ્ડ કપની વાત કરીએ તો કાંગારૂઓ સામે ભારતનો રેકૉર્ડ ડરામણો છે. ભારતે પોતાની પહેલી મેચમાં સાઉથ આફ્રિકા ધૂળ ચટાડી હતી. તો ઑસ્ટ્રેલિયાને 2019 વર્લ્ડ કપમાં અત્યાર સુધી અફઘાનિસ્તાન અને વેસ્ટઇન્ડીઝ સામે જીત મળી છે. ભારત […]

Continue Reading

માલદીવથી PM મોદીએ પાક. અને ચીનને લીધા આડે હાથે, આપ્યા 10 મોટા સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે માલદીવની સંસદ(પીપલ્સ મજલિસ)ને સંબોધિત કરી. આતંકવાદને લઈ પીએમ મોદીએ પાકિસ્તાન અને ચીનનું નામ લીધા વગર નિશાન સાધ્યો. વર્તમાન સમયમાં આતંકવાદને સૌથી મોટો પડકાર બતાવી પીએમ મોદીએ કહ્યું કે આંતકવાદ દરેક દેશ અને વ્યક્તિ માટે ખતરો છે. ભાષણમાં પીએમ મોદીએ માલદીવ અને ભારતના સંબંધોને મજબૂત કરવા પર ભાર મૂક્યો. તો આવો જાણીએ […]

Continue Reading