બદનક્ષીની ફરિયાદમાં રાહુલ ગાંધીને લોકસભાના સ્પીકર મારફતે સમન્સ બજાવવા હુકમ

રાહુલ ગાંધી સામે સુરત સીજીએમ કોર્ટમાં બદનક્ષીની ફરિયાદમાં આરોપી રાહુલ ગાંધીને લોકસભાના સ્પીકર મારફતે બજાવવા હુકમ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સામે સુરત સીજીએમ કોર્ટમાં બદનક્ષીની ફરિયાદમાં આરોપી રાહુલ ગાંધીને લોકસભાના સ્પીકર મારફતે બજાવવા હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ‘બધા મોદી ચોર છે’ એ બાબતે નિવેદન આપ્યું હતું. […]

Continue Reading

તેજ બહાદુરે ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- ચૂંટણી નહી લડવા માટે કરી હતી આટલા કરોડની ઓફર

બીએસએફના પૂર્વ સૈનિક તેજ બહાદુરે ભાજપ ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ તેઓ ઘરે ગયા ત્યારે ભાજપના લોકો મારા ઘરે આવ્યા હતા અને મને વારાણસી બેઠક પર ચૂંટણી ન લડવા માટે 50 કરોડની ઓફર કરી હતી. મારા ઉપર ચૂંટણી ન લડવા માટે બહું જ દબાણ કરવામાં […]

Continue Reading

આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ શરૂ થયો, બે ટ્રેનોનો રુટ બદલવાની ફરજ પડી

અગાઉથી હવામાન ખાતાએ આપેલી ચેતવણી સાચી પડતી હોય એમ આંધ્ર પ્રદેશમાં વાવાઝોડા જેવા તોફાની પવન સાથે આજે સવારે ભારે વરસાદ શરૂ થયો હતો. વરસાદનું જોર એટલું હતું કે બે ટ્રેનનો રૂટ બદલવાની ફરજ પડી હતી. ગોદાવરી, વિશાખાપટ્ટનમ અને વિજયનગરમમાં અગાઉજ એલર્ટ જાહેર કરી દેવામાં આવી હતી. નેશનલ ડિઝાસ્ટર રિહેબિલિટેશન ટીમ વરસાદવાળા વિસ્તારમાં પહોંચી ગઇ હતી. […]

Continue Reading

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં CBI કોર્ટે વણઝારા અને અમીનને ડિસ્ચાર્જ કર્યા

ઇશરત જહાં કેસમાં CBI કોર્ટે પૂર્વ IPS ડીજી વણઝારા અને પૂર્વ DYSP એન.કે અમિનને આજે મોટી રાહત આપતા કેસમાંથી ડિસ્ચાર્જ (દોષમુક્ત) કર્યા છે. સીબીઆઈ જજ જે.કે. પંડ્યાએ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ગ્રાહ્ય રાખી છે. રાજ્ય સરકારે કેસ ચલાવવાની મંજૂરી ન આપતા કોર્ટે તેઓને દોષમુક્ત જાહેર કર્યા છે. કોર્ટે એન.કે અમીન અને ડી.જી વણઝારાની અરજી મંજૂર રાખતા […]

Continue Reading

CBSE ધો.-12ના પરિણામ: ટોપર્સમાં છોકરીઓએ બાજી મારી, 500માંથી 499 માર્ક

આ વખતે લોકસભા ચૂંટણીના લીધે સીબીએસઇની પરીક્ષાઓ પહેલાં જ થઇ અને આજે જ 12મા ધોરણના પરિણામોની જાહેરાત પણ થઇ ગઇ. સીબીએસઇએ એક સાથે તમામ 10 ઝોનના પરિણામ જાહેર કરી દીધા છે. આ વખતે 83.4 ટકા સ્ટુડન્ટની પાસ થયા છે. ગઇ વખતની સરખામણીમાં આ વખતે પરિણામ ઘણા વહેલાં આવી ગયા છે. જો કે હજુ સુધી કેટલાંય […]

Continue Reading

PM નરેન્દ્ર મોદીના 55 વર્ષીય ભાભીનું નિધન, હાર્ટએટેક આવતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

પીએમ નરેન્દ્ર મોદીના ભાભીનું નિધન થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. પીએમ મોદીના ભાભીનું નામ ભગવતીબેન મોદી છે અને તેઓ પ્રહલાદ મોદીના પત્ની છે. આજ રોજ 55 વર્ષીય ભગવતીબેન મોદીને હાર્ટ એટેક આવતા તેઓનું નિધન થયું છે. આ વિશે પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે, ભગવતીબેન મોદી બિમાર નહોતા, પરંતુ આજરોજ સવારે તેમને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો […]

Continue Reading

આચારસંહિતા બાબતે સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને આદેશ: મોદી-શાહ અંગે 6 મે પહેલાં નિર્ણય કરો

વડાપ્રધાન મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહના કથિત આચારસંહિતાના ઉલ્લંઘન વિશે કોંગ્રેસના નેતા સુષ્મિતા દેવની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ચૂંટણી પંચ 6 મે સુધી પીએમ મોદી અને અમિત શાહના કેસનો ઉકેલ લાવે. સુનાવણી દરમિયાન સુષ્મિતા દેવ તરફથી રજૂ થયેલા વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, ચૂંટણી પંચે 31 […]

Continue Reading

રાજ્યમાં હવે ક્યારેય રાત નહીં પડે, 24 કલાક ધમધમતી રહેશે બજારો

રાજ્ય સરકારે ચૂંટણી પત્યા બાદ ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત હવે રાજ્યમાં 24 કલાક દુકાનો, મોલ્સ અને બજારો ખુલ્લી રાખી શકાશે, અગાઉ રાતના 12 વાગ્યા સુધી જ બજારો ખુલ્લી રખાતી હતી, ગુજરાત સરકારે ગુમાસ્તા ધારા અમલવારીનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. રાજ્યના મોટાં શહેરો, રાષ્ટ્રીય ધોરીમાર્ગો(નેશનલ હાઇવે), રેલવે પ્લેટફોર્મ, એસટી બસ સ્ટેશનો પર હોસ્પિટલો […]

Continue Reading

‘સત્ય પરેશાન થઇ શકે છે, પરાજીત નહીં, ફાંસી કરતાં આજીવન કેદ થઇ એ સારું થયું’

સાધ્વી દુષ્કર્મ કેસમાં દોષિત નારાયણ સાંઇને સુરતની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે, તો તેને મદદ કરનારા તેના સાધક અને સાધવીને 10-10 વર્ષની સજા ફટકારી છે. કોર્ટના ચૂકાદા બાદ દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાએ પત્રકારો સાથે વાતચીત કરી હતી, જેમાં તેણીએ જણાવ્યું કે કોર્ટના ચૂકાદાથી તે ખુશ છે. દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાએ જણાવ્યું કે ફરિયાદ કરી […]

Continue Reading

કોંગ્રેસે UPA સરકારમાં થયેલી 6 સર્જિકલ સ્ટ્રાઇકનું લિસ્ટ જાહેર કર્યું

પૂર્વ વડાપ્રધાન મનમહોન સિંહના સર્જિકલ સ્ટ્રાઇકના દાવા બાદ કોંગ્રેસે 6 સર્જિકલ સ્ટ્રાઇકની યાદી જાહેર કરી છે. જેમાં પહેલી સર્જિકલ સ્ટ્રાઇક 19 જુન 2008માં, બીજી 30 ઓગસ્ટ-1 સપ્ટેમ્બરે, ત્રીજી 6 જાન્યુઆરી 2013, ચોથી 27-28 જુલાઇ 2018 વચ્ચે, પાંચમાં 6 ઓગસ્ટ 2013 અને છઠ્ઠી 23 ડિસેમ્બર 2013માં કરવામાં આવી હતી. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભાજપ અને વડાપ્રધાન […]

Continue Reading