આશા પટેલ સાથે ઊંઝામાં મોટો દાવ થઈ ગયો, એવો દાવ કે ફરીથી કૉંગ્રેસ તરફ મંડાણ કરશે

ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશા પટેલને વધુ એક ઝટકો લાગ્યો છે. ઊંઝા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના તમામ 13 સભ્યોએ ઘરવાપસી કરી છે. જેથી ઊંઝા તાલુકા પંચાયતમાં ફરી કોંગ્રેસના પ્રમુખ બને તેવા એંધાણ છે. આશા પટેલના રાજીનામા બાદ કોંગ્રેસના બળવાખોરોએ ઊંઝા તાલુકા પંચાયતમાં અપક્ષ પ્રમુખની નયુક્તિ કરી હતી. જેથી હવે ઊંઝા તાલુકા પંચાયતમાં કોંગ્રેસની ખેંચતાણ શરૂ થઈ છે. […]

Continue Reading

નેપાળમાં ‘PUBG’ ગેમ પર પ્રતિબંધ

કોર્ટના આદેશ પછી નેપાળમાં લોકપ્રિય મલ્ટિપ્લેયર ઇન્ટરનેટ ગેમ ‘પબીજી’ પર પ્રતિબંધ મૂકાયો છે. આ પાછળનું કારણ એ છે કે આ ગેમ રમતા યુવાનો અને બાળકોના વર્તન પર નકારાત્મક અસર પડી રહી હતી. ત્યારે મીડિયામાં તેની જાણકારી આપવામાં આપવામાં આવી હતી. જ્યારે નેપાળી મીડિયાના જણાવ્યા પ્રમાણે નેપાળ ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટી દ્રારા તમામ ઇન્ટરનેટ અને મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર્સને […]

Continue Reading

લોકસભા ચૂંટણી 2019: આઝમખાને મર્યાદા ઓળંગી, જયાપ્રદા વિશે આપ્યું આવું નિવેદન

ઉત્તરપ્રદેશના રામપુરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમખાને આ જ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર અને અભિનેત્રી જયાપ્રદા અંગે અત્યંત વાંધાજનક નિવેદન આપ્યું છે. તેણે જયાપ્રદા વિશે ટિપ્પણી કરવામાં તમામ મર્યાદાઓ ઓળંગી નાખી છે. આઝમખાને રામપુરમાં એક રેલીમાં સંબોધન દરમિયાન જણાવ્યું કે, “આપણે જેને આંગળી પકડીને રામપુર લાવ્યા, તમે જેને 10 વર્ષ સુધી તમારા પ્રતિનિધિ […]

Continue Reading

અમિત શાહનો લલકાર: પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી આપશે ભારત

ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહ આખો દિવસ પ્રચાર કર્યો કલોલમાં રોડ શો કર્યો અને અંતે ગાંધીનગર પાસે આવેલા રાંધેજા પાસે પહોચ્યા હતા. જ્યાં અમિત શાહનું તલવાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું. અમિત શાહે રાંધેજામાં કહ્યું કે, આખા દેશમાં હૂં ભાજપ માટે મત‌ માગવા જતો હોવું છું. 242 મત વિસ્તારમાં ફર્યો છું […]

Continue Reading

કોંગ્રેસે આપેલ માન અને સત્તાને અલ્પેશ ઠાકોર સંભાળી ન શક્યા: હાર્દિક પટેલ

એક સમયે એક જ મંચ પર સાથે હાથ મિલાવી મોદી સરકાર વિરુદ્ધ મહાગઠબંધનમાં જોડાઇ રાજકીય કારકિર્દીની શરુઆત કરનાર હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર વચ્ચે હવે તિરાડ પડી હોવાના સંકેત મળી રહ્યા છે. તાજેતરમાં કોંગ્રેસ છોડનાર અલ્પેશ ઠાકોર પર હાર્દિક પટેલે કોંગ્રેસ દ્વારા અપાયેલ માન અને સત્તા ન સંભાળી શકવાનો આરોપ લગાવ્યો છે. હાર્દિક પટેલના અલ્પેશ […]

Continue Reading

જેટના પાયલટ-એન્જિનિયર સ્પાઈસ જેટમાં 50 ટકા ઓછી સેલરીએ કામ કરવા તૈયાર

સ્પાઈસ જેટે દેવામાં ડૂબેલી કંપની જેટ એરવેઝના એન્જિનિયરો અને પાયલટોને નોકરીની ઓફર કરી છે. જોકે તેમાં કંપનીએ જેટના કર્મચારીઓને તેમની હાલની સેલરીની સરખામણીએ 30થી 50 ટકા ઓછી સેલરીથી નોકરીની ઓફર કરી છે. અમુક કર્મચારીઓએ તેમા સહમતી પણ દાખલી છે જ્યારે અમુક કર્મચારીઓને જેટનું સંકટ દૂર થવાની આશા છે. આ દરમિયાન જેટના 1100 પાયલટે નોકરી પર […]

Continue Reading

રિલાયન્સ જિયોએ ૩૦ કરોડ ગ્રાહકોનો આંક વટાવ્યો

ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોએ તેની કામગીરીના અઢી વર્ષના સમયગાળામાં ૩૦ કરોડ ગ્રાહકોનો આંક વટાવ્યો છે. તેમાથી તેના ગુજરાત ખાતેના કુલ યુઝર્સની સંખ્યા ૧.૯૫ કરોડ છે. કંપની બીજી માર્ચના રોજ આ સીમાચિન્હ પર પહોંચી હતી. તેમા પણ આઇપીએલની ચાલી રહેલી સીઝનમાં જિયોના યુઝર્સની સંખ્યા ૩૦ કરોડ ગ્રાહકોને વટાવી ગઈ હતી. જિયોએ ભારતમાં તેની વ્યાપારી કામગીરી શરૂ કર્યાના […]

Continue Reading

હાર્દિક પટેલ રાજ્યમાં કરશે ‘હેલિકોપ્ટર’ ચૂંટણી પ્રચાર, 7 દિવસમાં 50 રેલી સંબોધશે

પાટીદારો માટે અનામતની માંગણી કરીને રાતોરાત લાઈમ લાઈટમાં આવી જનાર હાર્દિક પટેલ હવે કોંગ્રેસનો સ્ટાર પ્રચારક બની ગયો છે. કોંગ્રેસમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પછી હાર્દિક પટેલ ગુજરાતમાં ત્રીજા નંબરનો સ્ટાર પ્રચારક બની ગયો છે. હાલમાં કોંગ્રેસે તેને ચૂંટણી પ્રચાર કરવા માટે હેલિકોપ્ટર પણ ફાળવ્યું છે. વાત તો એવી પણ છે કે ગુજરાતમાં હાર્દિક પટેલ સાત […]

Continue Reading

કેજરીવાલે કહ્યું- નરેન્દ્ર મોદી અને અમિત શાહને હરાવવા માટે કંઈ પણ કરીશું

લોકસભા ચૂંટણીને લઈને દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસની વચ્ચે ગઠબંધનને લઈને હજુ શક્યતાઓ ખતમ નથી થઈ. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહને હરાવવા માટે કંઈ પણ કરશે. કેજરીવાલે કહ્યું કે, દેશ મોટા ખતરામાં છે. દેશને મોદીજી અને અમિત શાહની ‘જોડી’થી બચાવવા […]

Continue Reading

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર એફિડેવિટમાં ખોટી માહિતી આપવાનો આરોપ, ફરિયાદ નોંધાઇ

કેન્દ્રીય મંત્રી અને એમઠીથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાની વિરુદ્ધ લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારીપત્રની એફિડેવિટમાં ખોટી માહિતી આપવા પર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ લખનઉના કૉંગ્રેસ લઘુમતી સેલના અધ્યક્ષ તૌહીદ સિદ્દીકીએ નોંધાવી છે. સિદ્દીકીએ ફરિયાદમાં કહ્યું છે કે, ‘સ્મૃતિ ઈરાનીએ 2014ની લોકસભા ચૂંટણી માટે પોતાનું નોમિનેશન એફિડેવિટ ચૂંટણીપંચને સોંપ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું છે કે […]

Continue Reading