ભાજપનું જનસંપર્ક અભિયાન : અમિત શાહે રોડ શૉ કરી કર્યા પ્રચારના શ્રીગણેશ

આજે ભાજપના સ્થાપના દિવસથી પાર્ટી અધ્યક્ષ અમિત શાહ પોતાના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે. આ રોડ શો વણઝરથી લઇને વસ્ત્રાપુર હવેલી સુધી યોજાયો. અમિત શાહની સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી પણ રોડ શોમાં સામેલ છે. તેઓ સરખેજ, મકરબા, શ્રીનંદનગર, વેજલપુર, જીવરાજ પાર્ક, પ્રહલાદનગર રોડ, લોટ્સ સ્કુલ ચાર રસ્તા, માનસી સર્કલ સહિતના વિસ્તારમાં […]

Continue Reading

‘જો સાચુ કહેવું બળવાખોરી છે, તો હું બળવાખોર છું’ આમ કહી શત્રુઘ્નસિંહા કોંગ્રેસમાં જોડાઈ ગયા

ભાજપના બળવાખોર નેતા શત્રુઘ્નસિંહાએ કોંગ્રેસમાં સામેલ થતાની સાથે જ ભાજપ પર આકરો પ્રહાર કર્યો છે. શત્રુઘ્નસિન્હાએ કહ્યું કે જો સાચુ કહેવુ બળવાખોરી છે, તો હું બળવાખોર છું. ભાજપમાં લોકશાહી હવે સરમુખત્યાર શાહીમાં બદલી હોવાનો આક્ષેપ લગાવતા કહ્યુ કે, ભાજપમાં વરિષ્ઠોને માર્ગદર્શક મંડળમાં નાખી દેવાયા હતા. ભાજપ સાથે છેડો ફાડનારા શત્રુઘ્ન સિન્હાએ મોદી સરકારમાં લાગુ થયેલી […]

Continue Reading

નામદારે એવી સીટ શોધી કાઢી, જ્યાં મેઝોરિટી માઇનોરિટીમાં છે: PM મોદી

લોકસભા ચૂંટણી 2019નાં ચૂંટણી પ્રચાર માટે શનિવારે વડાપ્રધાન મોદી મહારાષ્ટ્ર પહોંચ્યા. અહીં નાંદેડમાં એક ચૂંટણી સભામાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર તીખો હૂમલો કર્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસનાં નામદારે માઇક્રોસ્કોપ લઇને ભારતમાં એક એવી સીટ શોધી છે, જ્યાં તેઓ મુકાબલો કરવાની શક્તિ રાખી શકે. સીટ પણ એવી જ્યાંદેશની મેજોરિટી માઇનોરિટીમાં છે. અત્રે ઉલ્લેખનીય […]

Continue Reading

અડવાણી મુદ્દે રાહુલની ટીપ્પણીથી ભડકો, કોંગ્રેસ અધ્યક્ષ ભાષાની મર્યાદા જાળવે: સ્વરાજ

ભાજપનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે પાર્ટીમાં થઇ રહેલા વ્યવહાર મુદ્દે રાહુલ ગાંધીએ ટીપ્પણી કરીને ખેદ વ્યક્ત કરતા ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજે શનિવારે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષને ભાષાની મર્યાદા જાળવી રાખવી જોઇએ. સુષ્મા સ્વરાજે પોતાનાં ટ્વીટમાં કહ્યું કે, રાહુલજી અડવાણીજી અમારા પિતા તુલ્ય છે અને તેમણે આવું નિવેદન આપીને તેમની લાગણી દુભાવી છે. કૃપા […]

Continue Reading

અહમદ પટેલે વડાપ્રધાન મોદીના આરોપો પર વળતો પ્રહાર કર્યો

કોંગ્રેસના સિનિયર નેતા અહમદ પટેલે વડાપ્રધાન મોદીના આરોપો પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, ચૌકીદાર અને તેના ચેલાઓએ પુરાવા વગર ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે. જનતા તેને પાઠ ભણાવીને રહેશે. અહમદ પટેલે ટ્વીટ કરીને કહ્યું કે, નોટબંધી અને રાફેલના દલાલ હવે બચી નહી શકે. તમે કહેવત સાંભળી હશે. એક ચોરને દરેક ચોર જ […]

Continue Reading

વાયૂસેનાએ અમેરિકન રિપોર્ટને નકાર્યો, F-16ને તોડી પાડવાના પૂરાવા હોવાનો દાવો

ફેબ્રુઆરીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષમાં ભારતના એફ-16 વિમાન તોડી પાડવાના દાવાને સંભવિત ખોટો સાબિત કરતા રિપોર્ટ અમેરિકા દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો જેને હવે ભારતીય વાયૂસેનાએ નકારી કાઠ્યો છે. ભારતીય વાયૂસેનાએ દાવો કરતા જણાવ્યું કે, અમારા પાઇલટે પાકિસ્તાનના એફ-16 વિમાનને તોડી પાડ્યું હતું અને તેના દ્વારા AMRAAN મિસાઇલનો કાટમાળના પૂરાવા તરીકે અમેરિકન એજન્સીઓને […]

Continue Reading

રાહુલ : મોદીએ જૂતાં મારીને ગુરુ અડવાણીજીને સ્ટેજ પરથી નીચે ઉતાર્યા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર મોટો આરોપ લગાવતાં કહ્યું કે આ વિચારધારાની લડાઈ છે. જ્યાં પણ જાય છે પીએમ ત્યાં કોઈની તો બુરાઈ કરે જ છે. મોદીજીના ગુરૂ કોણ છે, અડવાણીજી. શિષ્ય ગુરૂની સામે હાથ પણ નથી જોડતા. સ્ટેજથી ઉઠાવની અડવાણીજીને ફેંકી દીધા. જૂતું મારી અડવાણીજીને સ્ટેજ પરથી ઉતારી દીધા અને હિંદુ ધર્મની […]

Continue Reading

‘PM નરેન્દ્ર મોદી’ ફિલ્મને આખરે મળી લીલી ઝંડી, 11 એપ્રિલે થશે રિલીઝ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી ફિલ્મ હવે 11 એપ્રિલના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ના નિર્માતાઓએ ગુરુવારે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તેમણે ફિલ્મની રિલીઝ તારીખ ટાળી દીધી છે. સેન્સર બોર્ડે એવું જણાવ્યું હતું કે આ ફિલ્મ અત્યારે ચકાસણીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે.  જોકે, ફિલ્મના નિર્માતા સંદીપ સિંહે શુક્રવારે ટ્વીટર […]

Continue Reading

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત, બે મોત, બે ઘાયલ

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર મોટી રાત્રે કાર અને પીકઅપ વાન વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિનાં ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે ગંભીર રીતે ઘાયલ બે અન્ય વ્યક્તિને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આગળ જઈ રહેલી પીકઅપ વાનમાં પાછળથી […]

Continue Reading

કોંગ્રેસ નેતાઓનાં ગુજરાતમાં ધામા, સોમનાથ-અંબાજીનાં દર્શને આ નેતા આવશે

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે હવે રાજકીય પક્ષોના નેતાઓ, સ્ટાર પ્રચારકો લોકોની વચ્ચે પહોંચી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ગુજરાતમાં પ્રચારનો દોર સંભાળવાના છે. પ્રભારી રાજીવ સાતવ પ્રચાર-પ્રસારના પ્રોગ્રામને આખરી ઓપ આપવા અમદાવાદ પધાર્યા છે. પ્રિયંકા ગાંધી સોમનાથ-અંબાજીમાં દર્શન કરીને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. પ્રિયંકા ગાંધી આદિવાસી વિસ્તારોને ઘમરોળશે. બીજી તરફ કોંગ્રેસ […]

Continue Reading