જાપાની શિપમાં ફસાયેલા 119 અને ચીનના વુહાનમાંથી 76 ભારતીયોને દિલ્હી લવાયા

જાપાનના યોકોહામા તટ પર રોકી રાખવામાં આવેલા ડાયમંડ પ્રિન્સેસ જહાજ પર ફસાયેલા 119 ભારતીયો અને પાંચ વિદેશી નાગરિકોને ગુરૂવારના રોજ દિલ્હી લાવવામાં આવ્યા છે. આ સાથે જ ચીનના વુહાન શહેર ખાતે ગયેલું વાયુસેનાનું વિમાન પણ ભારત પરત ફર્યું છે. જેમાં 76 ભારતીય અને 36 વિદેશી નાગરિકોને ભારત લાવવામાં આવ્યા છે. બંને વિમાનો દ્વારા ભારત લાવવામાં […]

Continue Reading

વિમેન્સ ટી20 વર્લ્ડ કપ : ભારતે ન્યૂઝીલેન્ડને ચાર રને હરાવતા જીતની હેટ્રિક

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વિમેન્ટ ટી20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામેની રોમાંચક મેચ ચાર રને જીતી લીધી છે. આ સાથે જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપમાં જીતની હેટ્રિક નોંધાવી દીધી છે. ભારતે 134 રનના લક્ષ્યાંક સામે ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 129 રન જ કરી શકી હતી. ગ્રુપ એની આ મેચ રોમાંચક બની […]

Continue Reading

દિલ્હી હાઈકોર્ટના જજ એસ મુરલીધરની બદલીથી કોંગ્રેસ લાલઘૂમ, ભાજપ પર પ્રહાર

દિલ્હીમાં હિંસા સામે હાઈકોર્ટના જજ એસ મુરલીધરે કડક હાથે કામ લીધા બાદ રાતોરાત કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી બદલી સામે કોંગ્રેસ લાલઘૂમ થઈ છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર ભાજપના નેતાઓને છાવરવા માટે ન્યાયાધીશની બદલી કરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે. દિલ્હી હાઈકોર્ટના જજ એસ મુરલીધરે ગઈકાલે મહત્વના ચુકાદામાં દિલ્હી હીંસા બદલ ઉશ્કેરણીજનક ભાષણ કરનાર ભાજપના નેતાઓ સામે […]

Continue Reading

બેન્કોના વિલીનીકરણની પ્રક્રિયા ચાલુ છે: નિર્મલા સીતારમણ

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે સરકારી બેંકોના વિલીનીકરણની પ્રક્રિયા ચાલુ હતી. એ કામ સમયસર પૂરૂ થઇ જશે. સરકારે ગયા વરસે દસ સરકારી બેંકોના વિલીનીકરણનો નિર્ણય કર્યો હતો. યુનાઇટેડ બેંક ઑફ ઇન્ડિયા અને ઓરિયેન્ટલ બેંક ઑફ કોમર્સ પંજાબ નેશનલ બેંકનો હિસ્સો બની જશે. આથી પંજાબ નેશનલ બેંક દેશની બીજા નંબરની સૌથી મોટી બેંક બની […]

Continue Reading

પાંડેસરા GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં બોઇલરમાં બ્લાસ્ટ, ભીષણ આગ, એક કામદાર ત્રીજા માળેથી કૂદ્યો, કામદારો ફસાયા હોવાની આશંકા

સુરતની પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી વોકી ટોઝિયમ કેમિકલ ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આગને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ છે. કેમિકલ ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ સતત બ્લાસ્ટ થઇ રહ્યા […]

Continue Reading

હાઈકોર્ટમાં અડધી રાતે સુનાવણી કરાઈ, ઘાયલોને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો આદેશ; શાહે ઘાયલ DCPના પરિવાર સાથે વાત કરી

ઉત્તર-પૂર્વી દિલ્હીમાં CAA વિરોધ હિંસામાં 13 લોકોના મોત થયા છે. મુસ્તફાબાદ હિંસામાં ઘાયલ ઘણાં લોકોની અલ હિન્દ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મંગળવારે મોડી રાતે સરકારી અને ખાનગી હોસ્પિટલના ડોક્ટર્સના એક ગ્રૂપ દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સુનાવણી જસ્ટિસ મુરલીધરના ઘરે થઈ હતી. જજની પેનલે પોલીસને આદેશ આપ્યો છે કે, સુરક્ષા સાથે ઘાયલોને […]

Continue Reading

ટ્રમ્પની યાત્રા સફળ : 22000 કરોડના હેલિકોપ્ટર ભારતને વેચ્યા

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે હૈદરાબાદ હાઉસમાં સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર થયા હતા. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બે દિવસના પ્રવાસ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે 3 અબજ યુએસ ડોલરના કરાર પર સમજૂતી થઈ છે, જેના હેઠળ ભારત અમેરિકા પાસેથી 24 એમએચ-60 રોમિયો હેલિકોપ્ટર અને 6 એચ 64-ઈ અપાચે હેલિકોપ્ટર ખરીદશે. અમેરિકન પ્રમુખ […]

Continue Reading

અજીત ડોભાલે હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો

પૂર્વોત્તર દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી સતત હિંસાત્મક પ્રવૃત્તિઓ થઈ રહી છે. જેમાં એક હેડ કોન્સ્ટેબલ સહિત 18 લોકો મોતને ભેટ્યા છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પોલીસને અસામાજીક તત્વો અને હિંસા ફેલાવનારા લોકોને જોતા જ ઠાર કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. આ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ખુદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ મંગળવારે મોડી રાત્રે હિંસા […]

Continue Reading

નાણામંત્રી નીતિન પટેલ આજે 20-21નું બજેટ રજૂ કરશે, રાહતોની શક્યતા ઓછી

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ ૨૬ ફેબ્રુ.ને બુધવારથી થશે. આ સત્ર ૩૧ માર્ચ, ૨૦૨૦ના રોજ પૂરું થશે. સત્રમાં કુલ ૨૨ દિવસનું કામકાજ અને ૨૨ બેઠક યોજાશે. સત્રના બુધવારના પ્રથમ દિવસે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણાંમંત્રી નીતિન પટેલ ગુજરાત રાજ્યનું સને ૨૦૨૦-૨૧ના વર્ષનું અંદાજપત્ર રજૂ કરશે. જે નાણાંમંત્રી તરીકે તેમનું ૮મું બજેટ હશે. ગુજરાતમાં સૌથી વધુ […]

Continue Reading

દિલ્હી હિંસામાં 18ના મોત: આજે શાંતિ, ચાર વિસ્તારમાં કરફ્યૂ, આર્મી એક્ટિવ

દેશના પાટનગર દિલ્હીમાં નાગરિકતા સુધારણા કાયદાના મામલે છેલ્લા ત્રણ દિવસથી હોબાળો થઈ રહ્યો છે. ઉત્તર પૂર્વ દિલ્હીમાં નાગરિકતા સુધારણા કાયદાના કારણે ભડકેલી સાંપ્રદાયિક હિંસામાં મૃત્યુઆંક 18 સુધી પહોંચી ગયો છે. GTB હોસ્પિટલના અધિકારીઓ પાસેથી આ અંગેની જાણકારી મળી છે. મંગળવારે 13 લોકો મૃત્યુ પામ્યા હોવાની જાણકારી મળી હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, લોક નાયક […]

Continue Reading