ઈરાન સાથેના તણાવ વચ્ચે બોલ્યા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઈરાની હુમલામાં કોઈપણ અમેરિકી વ્યક્તિને નુકસાન થયું નથી

અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારના રોજ પત્રકાર પરિષદને સંબોધી હતી.  ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમને કોઈ નુકસાન થયું નથી. માત્ર બે લોકો સામાન્ય ઈજાગ્રસ્ત થયા છે. કોઈપણ અમેરિકી સૈનિકનું મોત નીપજ્યું નથી. હું અમેરિકન સેનાની હિંમતની પ્રસંશા કરું છું તેમને સલામ કરું છું. ઈરાન વિશ્વમાં મોટા સ્તરે આતંકવાદીઓને […]

Continue Reading

ટ્રમ્પ વિરુદ્ધ ઇરાકનો મોર્ચો, અમેરિકન સૈનિકોને હટાવવાની તૈયારીમાં લાગ્યુ ઇરાક

અમેરિકાના હવાઇ હુમલાને કારણે ઉભી થયેલી યુદ્ધની સ્થિતિને જોતાં ઇરાક તેની સેના છાવણીઓમાંથી અમેરિકન સૈનિકોને હટાવવાની તૈયારી કરી રહ્યું છે. ઇરાક તેના સંસદમાં આ  માટે મતદાન કરાવે તેવી સંભવાનાઓ છે, કારણ કે અમેરિકન હુમલામાં ઇરાનના જનરલ કાસિમ સુલેમાનીની મોત થયા પછી તેહરાન સમર્થક જૂથો દ્વારા આ સેના છાવણીઓ પર હુમલાની આશંકાઓ વધવા લાગી છે.  ઇરાકે […]

Continue Reading

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગે 50 કરોડથી વધારે વન્યજીવોનો ભોગ લીધો

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના જંગલોમાં લાગેલી ભીષણ આગમાં 50 કરોડથી વધારે વન્યજીવો બળીને રાખ થઇ ચૂક્યા છે. આ આગે અત્યાર સુધી 24 લોકોનો ભોગ લીધો છે અને હજારો લોકોને બેઘર કરી દીધા છે. પરંતુ લાખો હેક્ટર જંગલોમાં લાગેલી આગમાં મોટા પ્રમાણમાં વન્યજીવોની મોત પર સમગ્ર દુનિયાને હચમચાવી દીધી છે. જોકે અગ્નિશામક વિભાગ અને સ્થાનિક લોકો આ […]

Continue Reading

પાકિસ્તાન ઉપદેશ ન આપીને તેની ધરતી પર અલ્પસંખ્યકોને સુરક્ષા આપે: ભારત

નનકાના સાહેબ ગુરુદ્વારા પર કટ્ટરપંથીઓના હુમલો અને ઘટનાથી 48 કલાકમાં શિખ યુવકની હત્યા જેવા પાકિસ્તાનના કૃત્યોની નિંદા કરતા ભારતે તેને અલ્પસંખ્યકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.  પાકિસ્તાનના પેશાવરમાં શિખ યુવકની હત્યા મામલે ભારતે પાકિસ્તાનને આડે હાથ લેતા જણાવ્યું કે, તે અન્ય દેશોને સલાહ ન આપીને તેની ધરતી પર અલ્પસંખ્યકોની સુરક્ષાની વ્યવસ્થા પર ધ્યાન આપે. આ […]

Continue Reading

પાક.ની નફ્ફટાઈ : નનકાના સાહિબ પર હુમલાના 48 કલાકમાં શિખ યુવકની હત્યા

પાકિસ્તાનમાં શિખોના પવિત્ર ધાર્મિક સ્થળ નનકાના સાહિબ ગુરુદ્વારા ઉપર કટ્ટરપંથિઓ દ્વારા કરાયેલા હુમલાની ઘટનાના 48 કલાકમાં જ પેશાવરમાં રવિવારે એક શિખ યુવકની હત્યા કરાતા ખળભળાટ મચી ગયો છે. રવિંદર સિંહ નામનો શિખ યુવક તાજેતરમાંજ મલેશિયાથી લગ્ન માટે પાકિસ્તાન આવ્યો હતો. ભારતે શિખ યુવકની હત્યાની ઘટનાની આકરી નિંદા કરી છે. પોલીસના મતે રવિંદર સિંહ ખૈબર પખ્તુન્ખ્વા […]

Continue Reading

ડિસેમ્બર’19: રાજકોટમાં 111 અને અમદાવાદ સિવિલમાં 85 શિશુઓના મોત થયા

રાજસ્થાનના કોટામાં 110 બાળકોની મોતનો મામલો સમ્યો નથી ને ગુજરાતમાં 196 બાળકોની મોતનો ગંભીર મામલો સામે આવ્યો છે. ગુજરાતના રાજકોટમાં સ્થિત સિવિસ હોસ્પિટલમાં ગત મહિને 111 બાળકોના મોત થયા હતા, જ્યારે અમદાવાદમાં 85 નવજાત શિશુઓના મોત નીપજ્યા હતા. આ દરમિયાન હેરાન કરવાવાળી બાબત એ છે કે મીડિયા દ્વારા આ મામલે સવાલ કરાતા મુખ્યમંત્રી રુપાણીએ તેની […]

Continue Reading

નાનકાના સાહેબ ગુરૂદ્વારા પર હુમલા પછી પણ સિદ્ધુ ISI પ્રમુખને ગળે લગાડશેઃ ભાજપ

પાકિસ્તાનમાં નાનકાના સાહેબ ગુરૂદ્વારા પર થયેલા પથ્થરમારાની ઘટના પર ભારતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હુમલાને લઇને ભાજપે કોંગ્રેસને આડે હાથ લીધા છે. ભાજપના વરિષ્ઠ નેતા મીનાક્ષી લેખીએ કહ્યું કે આ મામલે કોંગ્રેસ તરફથી કોઇ નિવેદન આવ્યું નથી. નવજોત સિંહ સિદ્ધૂ ક્યાં ભાગી ગયા છે? જો આ ઘટના બાદ પણ તેઓ આઇએસઆઇ પ્રમુખને ગળે […]

Continue Reading

ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણે ક્રિકેટના તમામ ફોર્મમાંથી નિવૃત્તિ જાહેર કરી

ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સહિત તમામ ફોર્મમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે, તેઓ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર્સ ક્રિકેટર્સમાંથી એક હતા.  ઇરફાને ભારત માટે 29 ટેસ્ટ, 120 વનડે અને 24 ટી20 મેચો રમી છે. તેમણે 29 ટેસ્ટ મેચોમાં 100 વિકેટ લીધી છે. તેમનુ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શનમાં એક ઇનિંગમાં 59 રન આપીને 7 […]

Continue Reading

સૌરાષ્ટ્ર: અમરેલી જીલ્લામાં મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી પાડવામાં આવી

ગુજરાતના અમરેલી જીલ્લામાં કેટવાક અસામાજીક તત્વોએ ગાંધીજીની પ્રતિમા તોડી પાડી છે. મહાત્મા ગાંધીજીની પ્રતિમા અમરેલીના હરિકૃષ્ણા તળાવ પાસે સ્થાપિત કરવામાં આવી હતી. પોલીસ મુજબ રાષ્ટ્રપિતાની પ્રતિમાને શુક્રવાર મોડી રાત્રે કેટલાક અસામાજીક તત્વો દ્વારા પૂર્ણ રીતે ખંડિત કરવામાં આવી હતી.   એક અધિકારી મુજબ આ પ્રતિમા 2018માં હરિકૃષ્ણા તળાવ પાસે એક બગીચામાં સ્થાપિત કરવામાં આવી હતી, […]

Continue Reading

જો ગુજરાતમાં અન્ય રાજ્યોના માછીમારો માછીમારી કરવા આવશે તો કાયદેસરના પગલાં ભરાશેઃ મુખ્યમંત્રી

મુખ્યમંત્રીએ આજે સાગરખેડૂઓ સાથે ‘મોકળા મને’ કાર્યક્રમ કર્યો હતો. આ દરમિયાન તેમણે માછીમારોના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવા માટે પણ ખાતરી આપી હતી. આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી રૂપાણીએ અન્ય રાજ્યોમાંથી માછીમારી કરવા આવતી બોટો મામલે નિવેદન આપ્યું કે, બોટો સાથે ગુજરાતના દરિયા કિનારે માછીમારી કરતા લોકોને રોકવા જોઈએ. બીજા રાજ્યોના માછીમારો અનઅધિકૃત રીતે માછીમારી કરવા […]

Continue Reading