મુંબઈના 26/11 અને સંસદ હુમલા બાદ આતંકી કેમ્પોને તબાહ કરવા માંગતા હતા, સરકારે મંજૂરી ન આપી: પૂર્વ વાયુસેના પ્રમુખ
દેશમાં બે મોટા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેના પાકિસ્તાનમાં આતંકી કેમ્પોને ધ્વસ્ત કરવા માગતી હતી પરંતુ તત્કાલિન સરકારે મંજૂરી ન આપી. પૂર્વ વાયુસેના પ્રમુખ બી.એસ.ધનોઆએ શનિવારે આ દાવો કર્યો હતો. ધનોઆ 31 ડિસેમ્બર, 2016થી 30 સપ્ટેમ્બર 2019 સુધી એરફોર્સ ચીફ રહ્યા હતા. તેઓ પહેલા પણ કહી ચૂક્યા છે કે વાયુસેના પાકિસ્તાનના કબજા વાળા કાશ્મીરમાં આતંકી […]
Continue Reading
