જૂના સરદાર બ્રિજને નુકસાનને પગલે બંધ કરાતા નેશનલ હાઇવે પર 5 કિ.મી. લાંબો ટ્રાફિક જામ થયો, હજારો લોકો અટવાયા
જૂના સરદાર બ્રિજને નુકસાનને પગલે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી ભરૂચથી સુરત તરફનો ટ્રાફિક નવા સરદાર બ્રિજ અને ગોલ્ડન બ્રિજ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેથી 5 કિ.મી. જેટલો લાંબો ટ્રાફિક જામ થયો હતો. જેથી હજારો લોકો અટવાઇ ગયા હતા. નવા સરદાર બ્રિજ પર ગાબડાઓ પડ્યા હોવાથી વાહનો ધીમી ગતિએ પસાર […]
Continue Reading
