જૂના સરદાર બ્રિજને નુકસાનને પગલે બંધ કરાતા નેશનલ હાઇવે પર 5 કિ.મી. લાંબો ટ્રાફિક જામ થયો, હજારો લોકો અટવાયા

જૂના સરદાર બ્રિજને નુકસાનને પગલે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી ભરૂચથી સુરત તરફનો ટ્રાફિક નવા સરદાર બ્રિજ અને ગોલ્ડન બ્રિજ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેથી 5 કિ.મી. જેટલો લાંબો ટ્રાફિક જામ થયો હતો. જેથી હજારો લોકો અટવાઇ ગયા હતા. નવા સરદાર બ્રિજ પર ગાબડાઓ પડ્યા હોવાથી વાહનો ધીમી ગતિએ પસાર […]

Continue Reading

ઈસરોએ 5 દેશોના 10 સેટેલાઈટને લોન્ચ કર્યા, ભારતનું રિસેટ- 2BR1 અંધારામાં પણ સ્પષ્ટ તસવીરો લેશે

ભારતીય સંસ્થા ઈસરોએ આજે ભારતીય ઉપગ્રહ રીસેટ- 2BR1 અને ચાર અન્ય દેશના 9 સેટેલાઈટ લોન્ચ કર્યા છે. આ લોન્ચિંગ પીએસએલવી-સી48 રોકેટ દ્વારા આંધ્રપ્રદેશમાં આવેલા શ્રીહરીકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી કરવામાં આવ્યું છે. રિસેટ- 2BR1 રડાર ઈમેજિંગ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ છે. તે અંધારા અને વાદળોમાં પણ સ્પષ્ટ તસવીર લઈ શકે છે. 35 સેમી દૂર આવેલા બે […]

Continue Reading

અમિત શાહે ભરી રાજ્યસભામાં પૂર્વ સહયોગી શિવસેનાને માર્યો જબદજસ્ત ટોણોં

નાગરિકતા સંશોધન વિધેયક પર રાજ્યસભામાં અમિત શાહે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સહયોગી શિવસેના પર આકરા પ્રહાર કર્યા હતાં. અમિત શાહી શિવસેના પર વાર કરતા કહ્યું હતું કે, સત્તા માટે લોકો કેવા કેવા રંગ બદલે છે. પહેલા શિવસેનાએ નાગરિકતા બિલને લઈને લોકસભામાં મતદાન દરમિયાન બિલના સમર્થનમાં કર્યું હતું. પરંતુ ત્યાર બાદ રાજ્યસભામાં વોટિંગ પહેલા શિવસેના અધ્યક્ષ […]

Continue Reading

ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે સતત ત્રીજી સીરિઝ જીતી, ત્રીજી T-20માં 67 રને હરાવ્યું

ભારતે ત્રણ મેચની સીરિઝની અંતિમ T-20માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઇન્ડિઝને 67 રને હરાવ્યું હતું. આ સાથે ભારતે 2-1થી સીરિઝ પોતાના નામે કરી હતી. 241 રનનો પીછો કરતા વેસ્ટ ઇન્ડિઝની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 173 રન જ કરી શકી હતી. ભારત વિન્ડીઝ સામે સતત ત્રીજી T-20 સીરિઝ જીત્યું છે. ભારતે 2018માં વેસ્ટ ઇન્ડિઝને […]

Continue Reading

ભારતની કરૂણા અને ભાઈચારા માટે આ ઐતિહાસિક દિવસ: નરેન્દ્ર મોદી

લોકસભા બાદ બુધવારે રાજ્યસભામાં પણ નાગરિકતા સંશોધન વિધેયક પાસ થઈ ગયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકતા સંશોધન વિધેયક પાસ થવાની ખુશી વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતની કરૂણા અને ભાઈચારા માટે આ ઐતિહાસિક દિવસ છે. મને ખુશી થઈ રહી છે કે, નાગરિકતા સંશોધન વિધેયક 2019 રાજ્યસભામાં પાસ થઈ ગયું છે. તે દરેક સાંસદોનો ધન્યવાદ  […]

Continue Reading

આજનો દિવસ ભારતના બંધારણીય ઈતિહાસનો કાળો દિવસ છે: સોનિયા ગાંધી

રાજ્યસભામાં નાગરિકતા બીલ 2019 પાસ થવા પર કોંગ્રેસ અધ્યક્ષ  સોનિયા ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. સોનિયા ગાંધીએ કહ્યું છે કે, આજનો દિવસ ભારતના બંધારણીય ઈતિહાસનો કાળો દિવસ છે. તેમણે એક નિવેદન જાહેર કરી કહ્યું કે, આજે ભારતના ઈતિહાસનો કાળો દિવસ છે. નાગરિકતા સંશોધન બીલ પાસ થવું ભારતના બહૂસંખ્યકવાદ પર સંકુચિત માનસિકતા અને કટ્ટરપંથી શક્તિઓની જીતની ઓળખ […]

Continue Reading

નાગરિકતા સુધારણા બિલ પાસ થતાં પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓમાં ખુશીની લહેર

CAB-2019 લોકસભા અને રાજ્યસભામાં પાસ થયા પથી પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સંસદમાં ભલે આ બિલ પર ભારે હોબાળો મચ્યો, વિપક્ષ આ મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા રહ્યા, પૂર્વ-ઉત્તર રાજ્યો સહિત દેશના અનેક ભાગોમાં આ બિલનો ભારે વિરોધ કરવામાં આવ્યો પરંતુ રાજસ્થાનમાં વસી રહેલા શરણાર્થીઓને આ બિલ થકી આશાની […]

Continue Reading

અસમ: CAB-2019ના વિરોધમાં ગુવાહાટી પ્રદર્શન હિંસક બન્યા, સ્થિતિ ગંબીર થતા શહેરમાં કરફ્યુ

અસમના ગુવાહાટીમાં નાગરિકતા સુધારણા બિલના વિરોધમાં ભારે પ્રદર્શન વચ્ચે કરફ્યુ લગાવી દેવામાં આવ્યું છે. આ સિવાય અસમના 10 જીલ્લાઓમાં 24 કલાક માટે મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.  નોંધનીય છે કે અસમમાં આ બિલના વિરોધમાં હજારો લોકો રોડ પર ઉતરી આવ્યા હતા. રાજ્યમાં અનેક સ્થળો પર પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે સંઘર્ષ ઉભો થયો હતો.  […]

Continue Reading

રાજ્યસભામાંથી પણ પાસ થયું નાગરિકતા સુધારણા બિલ

મોદી સરકાર નાગરિકતા સુધારણા બિલ રાજ્યસભામાંથી  પાસ કરાવવામાં સફળ નિવડી છે. રાજ્યસભામાં આ બિલના પક્ષમાં 125 વોટ પડ્યા જ્યારે 105 સાંસદોએ બિલ વિરુદ્ધ મતદાન કર્યું હતું. બિલ પર મતદાન પહેલા તેને સિલેક્ટ કમિટી પાસે મોકલવા માટે મતદાન કરવામાં આવ્યું હતું, પરંતુ તે પ્રસ્તાવ રદ થયો હતો.  રાજ્યસભામાંથી પાસ થયા પછી રાષ્ટ્રપતિની સહી સાથે આ બિલ […]

Continue Reading

બગસરામાં આતંક મચાવી રહેલો દિપડો ઠાર મરાયો

છેલ્લા કેટલાય દિવસોથી અમરેલીના બગસરામાં આદમખોર દીપડાએ આતંક મચાવ્યો હતો. પરંતુ આજે પાંચ દિવસે વન વિભાગે બગસરામાં સ્થિત એક ગૌશાળામાં દિપડાને ઠાર માર્યો હતો.  દિપડાને પકડવા અને લોકોને તેનો શિકાર થવાના ભયથી મુક્ત કરવા માટે પ્રશાસને પાંજરા ગોઠવ્યા હતા અને વન વિભાગે બાંયો ચડાવતા છ જેટલી ટીમો સક્રિય કરી હતી. આ પહેલા પાંજરામાં એક દિપડી પુરાયેલી મળી […]

Continue Reading