પ્રિયંકાના ઘરમાં ઘુસણખોરી કરનારી કારને CRPF અને દિલ્હી પોલીસે રાહુલ ગાંધીની ગાડી સમજી હતી

પ્રિયંકા ગાંધી વાડ્રાની સુરક્ષામાં તૈનાત એજન્સીઓને ઘુસણખોરી કરનારી ગાડી ઓળખવામાં ગફલત થઇ હતી. CRPF અને દિલ્હી પોલીસે ઘુસણખોરી કરવા વાળી ગાડીને રાહુલ ગાંધીની કાર સમજી લીધી હતી. જોકે દિલ્હી પોલીસ અને CRPFએ આ મુદ્દે મૌન સેવ્યું છે પરંતુ સૂત્રોએ કહ્યું- ગાડી એટલા માટે કોઇ અડચણ વિના અંદર પહોંચી ગઇ કારણ કે સુરક્ષા કર્મચારીઓએ તેને રાહુલ […]

Continue Reading

SPG સુરક્ષા હટાવ્યા બાદ પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં ભારે ચૂક, શંકાસ્પદ ગાડી સીધી ઘરમાં ઘૂસી ગઇ

એસપીજી સુરક્ષા હટાવ્યા બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. કારમાં સવાર કેટલાક લોકો તેમના ઘરના પરિસરમાં આવી ગયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, પ્રિયંકા ગાંધી વાડ્રાના ઘરની અંદર ત્રણ મહિલા અને ત્રણ પુરુષ એક બાળક સાથે ઘૂસી ગયા હતા.  જ્યારે તેઓ ગાડીમાં ઉતર્યા તો પ્રિયંકાં ગાંધીએ તેમને પૂંછ્યું હતું કે […]

Continue Reading

પીએમ મોદી ઇચ્છતા હતા કે અમે સાથે મળીને કામ કરીએ, મેં એમનો પ્રસ્તાવ નામંજૂર રાખ્યો: શરદ પવાર

મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી-કોંગ્રેસની મહા અઘાડી સરકાર બન્યા પછી એનસીપી પ્રમુખ શરદ પવારે પીએમ મોદી સાથેની મુલાકાતને લઇને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પવારે જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ એમને સમક્ષ સાથે મળીને કામ કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો પરંતુ તેમણે પ્રસ્તાવ નામંજૂર રાખ્યો હતો. એક ટીવી ચેનલની મુલાકાત દરમિયાન પવારે જણાવ્યું કે, પીએમ મોદીએ મારી સમક્ષ સાથે […]

Continue Reading

નોટિસ છતાં પૂર્વ સાંસદોએ સરકારી આવાસ ખાલી નથી કર્યાં, તાળું તોડવામાં આવશે

પૂર્વ સાંસદોને ફાળવવામાં આવેલા આવાસ ખાલી નહી થવા પર હવે સરકાર તેને ખાલી કરાવા પર વિચારી રહી છે. સુત્રો પ્રમાણે જે પૂર્વ સાંસદોએ સરકારી આવાસ ખાલી નથી કરાવ્યા, તેના સરકારી આવાસના તાળા તોડવામાં આવશે અને આવાસ ખાલી કરાવાશે. જણાવવામાં આવી રહ્યું છે કે, હજુ સુધી પાંચ-છ પૂર્વ સાંસદોએ પોતાના સરકારી મકાન ખાલી કર્યાં નથી અને […]

Continue Reading

અધીર રંજન ચૌધરીનો નાણામંત્રી પર વ્યક્તિગત પ્રહાર, ગણાવ્યા નિર્બલા

વડાપ્રધાન મોદી અને અમિત શાહને ઘુસણખોર ગણાવવાના અધીર રંજન ચૌધરીના નિવેદન પર હોબાળો હજુ શાંત થયો નથી ત્યાં તેમણે વધુ એક વિવાદિત નિવેદન આપી દીધું છે. લોકસભામાં કોર્પોરેટ ટેક્સ કાપ પર ચર્ચા દરમિયાન અધિર રંજન ચૌધરીએ નાણાંમંત્રી નિર્મલા સિતારમણને નિર્બલા ગણાવ્યા છે. લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધિર રંજન ચૌધરીએ કોર્પોરેટ ટેક્સમાં કાપનો વિરોધ અને […]

Continue Reading

સંસદમાં જયા બચ્ચને કહ્યું- આરોપીઓનું જાહેરમાં લિંચિંગ કરવું જોઈએ, રાજનાથે કહ્યું- સરકાર કડક કાયદો બનાવવા માટે તૈયાર

તેલંગાણામાં મહિલા વેટરનરી ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના મામલે સોમવારે રાજ્યસભામાં ચર્ચા ચાલી રહી છે. સમાજવાદી પાર્ટી સાંસદ જયા બચ્ચને કહ્યું કે, મને લાગે છે કે આ જ યોગ્ય સમય છે જ્યારે લોકો સરકાર પાસે એક સ્પષ્ટ જવાબની અપેક્ષા રાખે છે. અને સરકારે પણ જણાવવું જોઈએ કે નિર્ભયા અને કઠુઆ દુષ્કર્મ કેસમાં અત્યાર સુધી શું […]

Continue Reading

SC-STના ક્રિમી લેયરને અનામતમાંથી બહાર કરવા બાબતે રિવ્યૂ કરો, લાર્જર બેન્ચમાં સુનાવણી થાય: કેન્દ્ર

કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને અનુસૂચિત જાતિ-જનજાતિ(SC-ST)ના ઉચ્ચ આવક વર્ગ(ક્રિમી લેયર)ને અનામતમાંથી બહાર કરવાના આદેશ પર રિવ્યૂ કરવાની અપીલ કરી છે. કેન્દ્ર સરકાર તરફથી અર્ટોર્ની જનરલ કે કે વેણુગોપલે આ મામલો 7 જજની બેન્ચને મોકલવાની અપીલ કરી છે. 2018માં 5 જજની બેન્ચે ચુકાદો આપ્યો હતો કે SC-STના ઉચ્ચ આવક ધરાવતા લોકોને કોલેજના એડમિશન અને સરકારી […]

Continue Reading

CBSE ધોરણ 10-12ની પરીક્ષા પદ્ધતિ બદલશે, હવે ગોખણ પદ્ધતિને બદલે વિચાર અને તર્કને પ્રોત્સાહન મળશે

કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રાલયે સોમવારે કહ્યું છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરશે. માનવ સંશાધન પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું હતું કે બોર્ડ ગોખણ પદ્ધતિની પરંપરાનો અંત લાવશે અને વિદ્યાર્થીઓમાં વિચાર તથા તર્કલક્ષી અભિગમ ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ભર્યું છે. આ ફેરફાર વર્ષ 2020માં […]

Continue Reading

DPS ઈસ્ટની ધો.1થી 8ની પણ માન્યતા રદ, સ્કૂલે વાલીઓને મસેજ કર્યા, મનેજમેન્ટની ભૂલ હોય તો જેલમાં જાયઃ વાલીઓનો આક્રોશ

હીરાપુર સ્થિત નિત્યાનંદ આશ્રમ મામલે વિવાદમાં આવેલી DPS સ્કૂલની માન્યતા CBSE દ્વારા રદ કરી દેવામાં આવી છે. જેના પગલે આજે સવારથી જ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ સ્કૂલે રજtઆત કરવા પહોંચ્યા હતા. ત્યાર બાદ વાલીઓ અને શાળાના પ્રિન્સિપાલ વચ્ચે યોજાયેલી બેઠકમાં પ્રિન્સિપાલે વાલીઓને હૈયાધારણા આપી છે કે, આવતીકાલથી ધો. 1થી 8 રાબેતા મુજબ શરૂ કરાશે. […]

Continue Reading

CAGના અહેવાલમાં મોદી સરકારને વધુ એક ઝટકોઃ રેલવેતંત્રની હાલત 10 વર્ષમાં સૌથી કમજોર

સતત ઘટી રહેલા જીડીપી વિકાસદર સામે બચાવ શોધી રહેલી કેન્દ્ર સરકાર સામે હવે રેલવેતંત્રની કમજોરીએ નવી સમસ્યા ઊભી કરી છે. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG – કેગ)ના સંસદમાં મૂકાયેલ રિપોર્ટ અનુસાર ભારતીય રેલવેની આવક છેલ્લાં 10 વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ચૂકી છે. બુલેટ ટ્રેન જેવા અત્યંત ખર્ચાળ અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું નિશાન તાકી રહેલી કેન્દ્ર […]

Continue Reading