સુપ્રીમ કોર્ટનો નિર્દેશ- નવો કાયદો બનાવો, કેરળ સરકારે કહ્યું- સંશોધન ચાલુ, મહિલાઓનું પ્રતિનિધિત્વ પણ રહેશે

સુપ્રીમ કોર્ટે કેરળ સરકારને 4 અઠવાડિયામાં સબરીમાલા મુદ્દે નવો કાયદો બનાવવાનું કહ્યું છે. બુધવારે પંડલમ રાજઘરાનાની અરજી પર સુનવણી કરતી વખતે 3 સભ્યો વાળી બેન્ચએ આ આદેશ જાહેર કર્યો. તેના પર રાજ્ય સરકારના વકીલે કહ્યું કે મંદિરોના પ્રબંધન માટે અલગ કાયદો બનાવવામાં આવી રહ્યો છે. સાથે જ મંદિરોની સલાહકાર સમિતિમાં મહિલાઓના સામેલ કરવાની વાત પણ […]

Continue Reading

ડેન્ગ્યુને કારણે બે દિવસમાં પાંચ લોકોના મોત, સયાજી હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા, જમીન પર સારવાર

વડોદરામાં ડેન્ગ્યુની બીમારી બેકાબુ બની રહી છે. માત્ર 2 દિવસમાં 5 લોકો ડેન્ગ્યુને કારણે મોતને ભેટ્યા છે, ત્યારે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે. સયાજી હોસ્પિટલમાં બેટ ખૂટી પડતા દર્દીઓને નીચે સુવડાવીને સારવાર કરવામાં આવી રહી છે. વોર્ડમાં 50 બેડની સામે દર્દીઓની સંખ્યા વધી ગઇ વડોદરામાં જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધી 4500થી વધુ દર્દીઓના […]

Continue Reading

આશ્રમ વિવાદ મામલે નિત્યાનંદે મૌન તોડ્યું, કહ્યું-ગુજરાતમાં અમારા અનુયાયીઓને ખોટી રીતે ટાર્ગેટ કરાઈ રહ્યા છે, હું ઝુકીશ નહીં

શહેરના છેવાડે હાથીજણમાં આવેલા નિત્યાનંદના આશ્રમમાં કથિત રીતે ગોંધી રખાયેલી પોતાની પુત્રીને મળવા માટે છેલ્લા ત્રણ દિવસથી મથામણ કરી રહેલા બેંગાલુરુના પરિવારને આશ્રમ સંચાલકોએ મળવા દીધો નથી.આ મામલે પોતાનો પક્ષ રાખતા સ્વામી નિત્યાનંદે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરી જણાવ્યું છે કે અમારા અનુયાયીઓ શ્રેષ્ઠ છે પણ ગુજરાતમાં અમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. ગુજરાતના […]

Continue Reading

બેન્ક ફ્રોડ મામલે મોદી સરકારે 10 હજાર બેન્ક કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી

નાણામંત્રી નિર્મલા સીતારમને બેન્કોમાં ભ્રષ્ટાચાર આચરી રહેલા અધિકારીઓ અને કર્મચારીઓ પર કેન્દ્ર સરકારની કડક કાર્યવાહી અંગે જાણકારી આપી છે. તેમના મુજબ સરકારે બેન્કોમાં એક લાખથી વધુની લોન આપવામાં ભ્રષ્ટાચારની ફરિયાદો સામે સખત પગલા લેતા 2015થી 2017ની વચ્ચે 10 હજાર બેન્ક કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જેમાં નોટબંધીનો સમય પણ સામેલ છે, જ્યાર બેન્કો દ્વારા સૌથી […]

Continue Reading

દેશની સૌથી મોટી હાઉસિંગ કંપની DHFL 83,873 કરોડ રુપિયાના દેવા હેઠળ, દેવાળુ ફૂંકવાની તૈયારીમાં

દેશની સૌથી મોટી હાઉસિંગ કંપની દીવાન હાઉસિંગ ફાયનાન્સ કંપની દેવાળુ ફૂંકવાની તૈયારીમાં છે. કંપની નાદારી નોંધાવવા માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં ટૂંક જ સમયમાં અરજી કરી શકે તેવી શક્યતા છે. જો કંપની આ પગલુ નહીં ભરે તો બેન્ક આ કાર્યવાહી કરી શકે છે. સરકારી નોટિસ પછી આ કંપની પણ આ પ્રક્રિયામાં સામેલ થઇ શકે છે. […]

Continue Reading

કોંગ્રેસે લોકસભામાં ગાંધી પરિવારની SPG સુરક્ષા હટાવવાના મુદ્દે મોદી સરકાર પાસે જવાબ માંગ્યો

કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ મંગળવારે લોકસભામાં ગાંધી પરિવારની સ્પેશ્યિયલ પ્રોટેક્શન ગ્રૂપ (એસપીજી) સેવા હટાવવાના મુદ્દે મોદી સરકાર પાસે જવાબ માંગ્યો હતો, જો કે સરકારે આ મામલે જણાવ્યું હતું કે આ બાબત શૂન્યકાળમાં ઉઠાવી શકાય નહીં અને કોંગ્રેસના નેતાએ આ બાબતે કોઈ નોટિસ પણ આપી નથી. સંસદના શિયાળુ સત્રના બીજા દિવસે સંસદના બન્ને ગૃહમાં જોરદાર […]

Continue Reading

નિત્યાનંદ બરાબરના ભેખડે ભરાયા, 4 બાળકોનાં અપહરણ, મારપીટ, મજૂરીનો કેસ નોંધાયો

વધુ એક મશહૂર સ્વામીનો આશ્રામ વિવાદોમાં ઘેરાયો છે. ગુજરાતના અમદાવાદના હરિપુરા ગામમાં આવેલા સ્વામી નિત્યાનંદ અને તેમના આશ્રમમાં રહેતી સેવિકાઓ પર ચાર બાળકોનાં અપહરણ, તેમની મારપીટ અને તેમની પાસે મજૂરી કરાવાઇ હોવાના આરોપ મૂકયા બાદ અપહરણનો કેસ નોંધાયો છે. આ ચારે બાળકો એક જ પરિવારના છે અને તામિલનાડુના રહીશ છે. ૩ બાળકીઓ અને એક બાળકના […]

Continue Reading

પાકિસ્તાનની અક્કલ ઠેકાણે આવી, ભારત સાથેની ટપાલ સેવા ફરી શરૂ કરી

પાકિસ્તાને પોતાની ભુલ સુધારતા ત્રણ મહિના સુધી પોસ્ટલ સર્વિસ અટકાવી રાખ્યા બાદ ભારત સાથે ટપાલ સેવા ફરીથી શરૂ કરી છે. ભારત દ્વારા જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરાયા બાદ પાકિસ્તાને બંને દેશ વચ્ચે પોસ્ટલ સેવા બંધ કરી હતી. ભારતે વિવાદાસ્પદ કલમ 370 દ્વારા જમ્મુ અને કાશ્મીરને મળતો વિશેષ દરજ્જો સમાપ્ત કરતા અને આ રાજ્યને […]

Continue Reading

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 9.50 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ વાળી દેશની નંબર 1 કંપની બની

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પનીના શેરમાં મંગળવારે 3% વધારો આવવાથી વેલ્યૂએશન વધીને 9.50 લાખ કરોડ રૂપિયા પહોંચી ગઇ. આ સાથે જ રિલાયન્સ આટલી માર્કેટ કેપ પ્રાપ્ત કરનારી દેશની પ્રથમ કંપની બની ગઇ છે. આ પહેલા રિલાયન્સ 18 ઓક્ટોબરના રોજ 9 લાખ કરોડ રૂપિયા પર પહોંચી હતી. ગત વર્ષે ઓગસ્ટમાં 8 લાખ કરોડ રૂપિયાના આંકડા પર પહોંચી હતી. […]

Continue Reading

બંગાળમાં BJP 18 બેઠકો કેવી રીતે જીત્યુ: અસદુદ્દીન ઓવૈસી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના લઘુમતી કટ્ટરતાના નિવેદનને લઈને AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ પૂછ્યુ કે બંગાળમાં BJP 18 લોકસભા બેઠક કેવી રીતે જીતી? તેમણે ટ્વીટ કરતા મમતાને જવાબ આપ્યો અને કહ્યુ કે બંગાળમાં મુસલમાનોને મૂળભૂત માનવીય સુવિધાઓ ના હોવા પર પ્રશ્ન ઉઠાવવા ધાર્મિક કટ્ટરતા નથી.  ઓવૈસીએ ટ્વીટ કરી કે એવુ કહેવુ કે બંગાળના મુસલમાનોનો કોઈ […]

Continue Reading