સુપ્રીમ કોર્ટનો નિર્દેશ- નવો કાયદો બનાવો, કેરળ સરકારે કહ્યું- સંશોધન ચાલુ, મહિલાઓનું પ્રતિનિધિત્વ પણ રહેશે
સુપ્રીમ કોર્ટે કેરળ સરકારને 4 અઠવાડિયામાં સબરીમાલા મુદ્દે નવો કાયદો બનાવવાનું કહ્યું છે. બુધવારે પંડલમ રાજઘરાનાની અરજી પર સુનવણી કરતી વખતે 3 સભ્યો વાળી બેન્ચએ આ આદેશ જાહેર કર્યો. તેના પર રાજ્ય સરકારના વકીલે કહ્યું કે મંદિરોના પ્રબંધન માટે અલગ કાયદો બનાવવામાં આવી રહ્યો છે. સાથે જ મંદિરોની સલાહકાર સમિતિમાં મહિલાઓના સામેલ કરવાની વાત પણ […]
Continue Reading
