ઓછુ સુવાથી અને જરૂરત કરતા વધુ ઉંધ લેવાથી થઈ શકે છે આ મોટો પ્રોબ્લેમ

જો તમે ઓછી ઉંઘ લો છો અથવા વધારે પડતી ઉંઘ લો છો તો તમારે સાવચેત રહેવાની જરૂર છે કારણ કે તમને હાર્ટ એટેક આવવાનું જોખમ થઈ શકે છે. એક નવા અધ્યયનમાં આ વાત સામે આવી છે. આ અધ્યયન કહે છે કે જો તમે દસ કલાકથી વધુ ઉંઘશો તો હાર્ટ એટેકનું જોખમ બે ગણુ વધે છે. […]

Continue Reading

ડ્રાયફ્રૂટ્સ ખાવાની પણ હોય છે ચોક્કસ રીત, જો આ રીતે ખાશો તો જ સ્વાસ્થ્યને થશે લાભ

દોડધામના કારણે લોકો દિવસ દરમિયાન પોષક તત્વોથી ભરપૂર ભોજન કરી શકતા નથી. તેના કારણે તેમને સુસ્તી, થાક, રોગ વિકાર, અસમય વૃદ્ધાવસ્થા સહન કરવી પડે છે. આવી સ્થિતી હોય તેમણે પોતાની ડાયટમાં ડ્રાઈ ફ્રૂટ્સનો સમાવેશ કરવો જોઈએ. આ ચાર ડ્રાય ફ્રૂટ્સ શરીરને ચુસ્ત રાખે છે અને તે શરીર માટે બેસ્ટ ટોનિક સાબિત થાય છે. કિસમિસ કિસમિસ […]

Continue Reading

સાવધાન !, બાળકોનાં દાંતોને બિમાર કરી શકે છે રાતનું દૂધનું સેવન

જે બાળકો રાત્રે દૂધ પીવે છે તેમનાં દાંતના રોગોનું પ્રમાણ 60 ટકા વધારે છે. મોટાભાગના બાળકોને દાંતના કૃમિની સમસ્યા હોય છે. ડોકટરોએ સલાહ આપી છે કે 10 વર્ષથી નીચેના બાળકોને રાત્રે દૂધ ન આપવું. દિવસ દરમિયાન દૂધ આપી શકાય છે. આ માહિતી કેજીએમયુ ડેન્ટલ ફેકલ્ટીના કન્ઝર્વેટિવ ડેન્ટિસ્ટ્રી એન્ડ એન્ડોન્ડોન્ટિક્સ વિભાગના વડા ડોક્ટર એ.પી. ટિકકુએ આપી […]

Continue Reading

તુટેલા હાડકાને જોડે છે આ છોડ, આ રીતે કરો ઉપયોગ

આજે આપણે એક એવા છોડની વાત કરીશું જે તુટેલા હાડકાંને જોડી શકે છે. પહેલાના લોકો એ છોડનો જ હાડકા જોડવા માટે ઉપયોગ કરતાં હોય છે. આ છોડનું નામ છે હડજોડ. એ એક વેલ છે જેને ઘરમાં સરળતાથી લગાવી શકાય છે. નવાઈની વાત એ છે કે તેનાથી ફ્રેક્ચર પણ સંધાઈ શકે છે. તેના પાંદડા હૃદય આકારના […]

Continue Reading

હલકી ગુણવત્તાના સૌંદર્ય પ્રસાધનો છોડો, રસોડામાં રહેલી આ વસ્તુઓથી ખીલી ઉઠશે તમારુ રૂપ

બજારમાં મળતા હલકી ગુણવત્તા ધરાવતા સૌંદર્ય પ્રસાધનોના ઉપયોગથી ત્વચાને ફાયદો કરતાં હાનિ પહોંચવાની શક્યતા રહે છે. ઘરગ્થ્યુ સૌંદર્ય પ્રસાધનો પૈસાની બચત કરવાની સાથેસાથે ત્વચાને હાનિ પણ પહોંચાડતા નથી. એક ચમચો જવના લોટમાં એક ચમચો ચણાનો લોટ,એક ચમચો દહીં તેમજ ગુલાબજળના થોડા ટીપા નાખી પેસ્ટ બનાવવી.ચહેરા તથા શરીરના ખુલ્લા ભાગો પર લગાડી દસ મિનિટ બાદ ધોઇ […]

Continue Reading

હીંગનાં સેવનથી થાય છે ગુણકારી ફાયદાઓ, જાણશો તો રહી જશો દંગ

હિંગ મોટાભાગે શાકભાજીમાં વપરાય છે. તે ઔષધીય ગુણથી ભરેલું છે. હીંગમાં શરીરના હાનિકારક બેક્ટેરિયાને નાશ કરવાની ક્ષમતા હોય છે. આ આપણા શરીરને સ્વસ્થ રાખે છે. જો તમે ત્વચા સંબંધિત સમસ્યાઓ જેવી કે રિંગવોર્મ, ખાજ, ખુજલી, દાધર અથવા ખંજવાળથી પરેશાન છો, તો હીંગ તમારા માટે ખૂબ ફાયદાકારક છે. આ માટે હીંગને પાણીમાં ભળી દો અને ત્વચામાં […]

Continue Reading

સવારે ઉઠીને સૌથી પહેલાં ચા પીતાં હોય તો બંધ કરી દેજો, તમે પોતાના જ આરોગ્ય સાથે કરી રહ્યાં છો ચેડાં

કેટલાય લોકો ચા પીવાના શોખિન હોય છે. એક દિવસ એવો ન હોય જ્યારે ચા રસિકોએ ચાની ચુસ્કી ન લીધી હોય, ત્યારે કેટલાય લોકોને ચા પીવાની એવી ટેવ હોય છે કે તેઓ દિવસમાં 3-4 ચા પી જ લે છે. તમે દરરોજ ચા કે કૉફી પીતા હશો પરંતુ તેમછત્તાં કેટલાય લોકોને ચા પીવાની યોગ્ય રીત ખબર નથી. […]

Continue Reading

હવે ઇંડાની છાલથી જોડી શકાશે તૂટેલાં હાડકાં, ભારતીય વિજ્ઞાનીઓએ કર્યું સંશોધન

હવે ઇંડાની છાલથી તૂટેલાં હાડકાં જોડી શકાશે એેવી વિસ્મયજનક માહિતી મળી હતી. ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઑફ ટેક્નોલોજીના વિજ્ઞાનીઓએ એક મહત્ત્વનું સંશોધન કર્યું હતું. નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ ટેક્નોલોજી, હૈદરાબાદ અને નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ ટેક્નોલોજી, જલંધરના વિજ્ઞાનીઓના સહિયારા પ્રયાસ દ્વારા આ સંશોધન કરવામાં આવ્યું હતું. આ માહિતી આપનારા પ્રવક્તાએ કહ્યું કે ઇંડાની છાલમાં 95.1 ટકા કેલ્શિયમ સાથે પ્રોટિન […]

Continue Reading

રોજ સવારે એક મુઠ્ઠી ફણગાવેલા ચણા ખાશો તો દરેક રીતે સ્વસ્થ રહેશો

ફણગાવેલા ચણાના ફાયદા અંગે તમે અનેકવાર સાંભળ્યું હશે. ઈમ્યુન સિસ્ટમ નબળી હોય કે પછી તમે જલદી બીમાર પડી જતા હોવ તો આ ફણગાવેલા ચણાનું સેવન તમને ફાયદો કરાવશે. તેનાથી ઈમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સાથે સાથે સિઝનલ બીમારી જેવી કે શરદી, વાયરલ વગેરેમાં પણ ફાયદો થશે. ફણગાવેલા ચણામાં પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, […]

Continue Reading

દાઝી ગયા છો તો દવાખાને જવાની જરૂર નથી, ઘરે કરો ઉપચાર

દાઝી ગયા પર મધ લગાડવાથી ફોડલા નહીં પડે ઉપરાંત બળતરા પણ ઓછી થશે. દાઝી ગયા હોવ તો તરત તેની પર પાણી રેડી દેવું જોઈએ અને પછી ઠંડા દૂધની મલાઈનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી બળતરા ઓછી થઈ જાય છે અને ફોડલા પણ ઓછા પડે છે. જેથી તમારા શરીરમાં ડાઘ વધુ પડતા નથી. અને ધીમેધીમે જ્યારે રુઝ […]

Continue Reading