ચિકનગુનિયાના કેસમાં ગુજરાત દેશમાં બીજા નંબરે, ડેન્ગ્યુ કરતા પણ વધુ વકર્યો

તાજેતરમાં નેશનલ હેલ્થ પ્રોફાઇલ (NHP-2019) દ્વારા રજૂ કરવામાં આવેલી એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે, વર્ષ 2018માં ચિકનગુનિયાના કેસમાં ગુજરાત 10601 કેસ સાથે દેશમાં બીજા ક્રમાંકે છે. જ્યારે 20411 કેસ સાથે કર્ણાટક પ્રથમ અને 9884 કેસ સાથે મહારાષ્ટ્ર ત્રીજા ક્રમાંકે છે. વર્ષ 2014માં ચિકનગુનિયાના માત્ર 574 કેસ નોંધાયા હતા. જે વર્ષ 2018માં 20 ગણા વધીને […]

Continue Reading

આવતા 6 કલાકમાં અતિ ભયાનક બની શકે છે બુલબુલ વાવાઝોડુ, તત્કાળ એક્શનમાં PMO

ચક્રવાતી વાવાઝોડા બુલબુલ આગામી 6 કલાકમાં ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓરિસા અને પશ્ચિમ બંગાળના સમુદ્રી કિનારાના વિસ્તારોમાં આ વાવાઝોડાની ભારે અસર જોવા મળી શકે છે. બંને રાજ્યોમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી. તો બીજી બાજુ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મામલે ધ્યાન રાખી રહ્યાં છે. આ વાવાઝોડાને […]

Continue Reading

અમેરિકામાં સ્થાનિક ચુંટણીમાં ભારતીય મુળનાં ચાર અમેરિકન જીત્યા, ગઝાલા હાશ્મિએ ઇતિહાસ રચ્યો

વ્હાઇટ હાઉસમાં ટેકનોલોજી નીતીનાં એક પુર્વ સલાહકાર અને એક મુસ્લિમ મહિલા સહિત ચાર ભારતીય મુળનાં અમેરિકન નાગરીકોએ મંગળવારે અમેરિકામાં થયેલા રાજ્ય અને સ્થાનિય ચુટણીમાં જીત મેળવી હતી. ભારતીય મુળનાં અમેરિકન નાગરીક ગઝાલા હાશ્મિએ વર્જીનિયા રાજ્યની સેનેટમાં ચુંટાયેલી પ્રથમ મુસ્લિમ મહિલા બનવાનો ઇતિહાસ રચ્યો છે. તેઓ આ પુર્વે સામુદાયિક કોલેજનાં પ્રોફેસર રહી ચુક્યા છે. દેશનાં પુર્વ […]

Continue Reading

પાકિસ્તાનમાં ડેંગ્યુના મામલે બનાવ્યો નવો રેકોર્ડ, 44 હજાર કેસ નોંધાયા

પાકિસ્તાનમાં આ વર્ષે ડેંગ્યુનાં મામલે નવો રેકોર્ડ રચાયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં ડેંગ્યુનાં 44 હજારથી પણ વધું કેસ નોંધાયા છે. દેશનાં ઇતિહાસમાં આ બિમારીની ઝપેટમાં ક્યારેય આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા નથી. આ વર્ષે આ બિમારીનાં કારણે અત્યાર સુંધીમાં 66 લોકોનાં મોત થઇ ચુક્યા છે. આ પહેલા પાકિસ્તાનમાં વર્ષ 2011માં 27હજાર લોકો ડેંગ્યુંનો ભોગ […]

Continue Reading

રામ મંદિરના ચુકાદા પહેલા દરેક રાજ્યોમાં એડવાઈઝરી જાહેર કરવામાં આવી,અયોધ્યા પર ડ્રોનથી નજર રાખવામાં આવશે

અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા અયોધ્યા તંત્ર પહેલેથી જ તૈયાર છે. પાંચકોષી પરિક્રમાને લઈને અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. ડ્રોનથી સમગ્ર અયોધ્યા શહેર પર નજર રાખવામાં આવી રહી છે. અયોધ્યાને લઈને સ્થાનિક કમિટી દ્વારા શાંતિ કમીટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ કમિટી દરેક જિલ્લાના ગામડાઓમાં જઈને શાંતિ અને પ્રેમ બનાવી રાખવા માટે અપીલ કરશે. […]

Continue Reading

નવજોતસિંહ સિદ્ધુને પાકિસ્તાન જવા માટે મળી મંજૂરી, સરકારને આજે લખ્યો હતો ત્રીજો પત્ર

કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુને કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થવા માટે વિદેશ મંત્રી એસ જયશંકર પાસેથી મંજૂરી મળી ગઈ છે. તેમણે વિદેશ મંત્રાલયને ત્રીજીવાર પત્ર લખી મંજૂરી માંગી હતી. આ પહેલા તેઓએ એસ જયશંકર અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર પાસે પરવાનગી માંગી હતી. સિદ્ધુએ પત્રમાં લખ્યું હતું, વારંવાર રિમાઇન્ડર આપવા છતાં પણ મને ઉદ્ઘાટન સમારોહમાં […]

Continue Reading

INDvsBAN 2nd T20I: રાજકોટમાં ભારતનો 8 વિકેટે બાંગ્લાદેશ સામે ભવ્ય વિજય

યજમાન ભારતે કપ્તાન રોહિત શર્માની ધમાકેદાર બેટિંગના કારણે બાંગ્લાદેશને બીજી ટી20 મેચમાં કરારી હાર આપી હતી. ટીમ ઇન્ડિયાએ ગુરુવારના રોજ રમાયેલી આ મેચમાં 8 વિકેટ ગુમાવીને જીત મેળવી છે. આ સાથે જ બાંગ્લાદેશ સામે પહેલી ટી20 મેચમાં મળેલી હારનો બદલો પણ લીધો હતો. આટલું જ નહિ આ ત્રણ મેચની સીરિઝમાં 1-1ની બરાબરી કરી લીધી હતી. […]

Continue Reading

‘આપ’ પ્રદૂષણ મામલે કંઇ કરી નથી શકતી તો સત્તામાં કેમ છે: સુપ્રીમ કોર્ટ

દિલ્હીમાં હવા પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને આડે હાથ લીધી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે કાર્યવાહી કરતા જણાવ્યું કે, પ્રદૂષણ મામલે અરવિંદ કેજરીવાલ સરકાર યોગ્ય પગલા લેવામાં નિષ્ફળ રહી છે. કોર્ટે દિલ્હી સરકારને સવાલ કર્યો હતો કે, આ મામલે જો તે કંઇ કરી શકતી નથી તો સત્તામાં કેમ છે.  કેજરીવાલ સરકાર પર સુપ્રીમ કોર્ટે […]

Continue Reading

સુપ્રીમ કોર્ટે પરાળ સળગાવવાને પગલે પંજાબ સરકારની ઝાટકણી કાઢી

સુપ્રીમ કોર્ટે બુધવારે પ્રદૂષણ મામલે સુનાવણી કરી. દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ સુપ્રીમ કોર્ટમાં હાજર થયા. સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને કહ્યુ કે લોકતંત્રમાં તમે એ ના કહી શકો કે તમે કંઈક કરવા અસમર્થ છો.  કોર્ટે કહ્યુ કે જ્યારે હરિયાણા પરાળ સળગાવવાનું ઓછુ કરી શકે છે તો પંજાબ એવુ કેમ કરી ના શકે. […]

Continue Reading

વકીલો અને પોલીસ વચ્ચેનો ગજગ્રાહ રાજસ્થાન સુધી પહોંચ્યો, દિલ્હીમાં દેખાવો યથાવત

દિલ્હીથી શરૂ થયેલો પોલીસ અને વકીલો વચ્ચેનો ગજગ્રાહ યુપી અને હરિયાણા બાદ હવે રાજસ્થાન સુધી પહોંચી ચુક્યો છે. હરિયાણાથી રાજસ્થાનના અલવર આવેલા એક પોલીસ કર્મી સાથે વકીલોએ કરેલી મારામારી બાદ પોલીસ બેડામાંરોષ જોવા મળી રહ્યો છે. અલવરમાં પણ વકીલોએ પોલીસ સામે ભેગા થઈને મોરચો માંડ્યો હતો. એ પછી પોલીસ કાફલાને કોર્ટમાં ધસી જવુ પડ્યુ હતુ. […]

Continue Reading