મૌલાના સાદનાં સાથીએ જ આપી મૌલાનાની માહિતી, અહીં છુપાયો છે તબલિગી જમાતનો મુખિયા

દિલ્હી પોલિસ તબલીગી જમાતના મુખ્યા મૌલાના સાદની તલાશમાં છે. ત્યારે મૌલાના સાદને લઇને મહત્વની બાબત સામે આવી છે. મૌલાના સાદના નજીકના રાજદાર મૌલાના મુફતી શહજાદ છે. જેમણે જણાવ્યું છે કે 1 માર્ચ થી 31 માર્ચની વચ્ચે તેઓ તે જ બિલ્ડીંગમાં હતાં જયાં દેશનાં અલગ-અલગ રાજયોમાંથી અને દુનિયાભરથી જમાતિયો એકઠા થયા હતાં. મહત્વનું છે કે દિલ્હી […]

Continue Reading

કોટામાં ફસાયેલા છાત્રો માટે યુપી સરકારે મોકલી 300 બસો, નીતિશકુમારે ઉઠાવ્યા સવાલ

ઉત્તર પ્રદેશ સરકારે રાજસ્થાનના કોટામાં ફસાયેલા છાત્રોને પાછા લાવવા માટે શુક્રવારે 300 બસો મોકલી છે. જે મોડી રાતે કોટા પહોંચી ગઈ. વાસ્તવામાં ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં રહેતા આ છાત્રો રાજસ્થાનના કોટામાં કોચિંગ લઈ રહ્યા છે. પરંતુ કોવિડ-19 સંક્રમણના કારણે દેશમાં લૉકડાઉન લાગ્યા બાદ ત્યાં ફસાઈ ગયા. હવે લૉકડાઉન દરમિયાન મોટી સંખ્યામાં છાત્રોને ત્યાંથી લાવવાના નિર્ણય […]

Continue Reading

એગ્રેસીવ ટેસ્ટિંગમાં લોકો સહકાર નહીં આપે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે: ડીજીપી શિવાનદં ઝા

સંક્રમિત વિસ્તારોમા હજી પણ લોકો ફરી રહ્યા છે, તેને ધ્યાને લઈને અમદાવાદ અને સુરત શહેરમાં કરયૂ લાગુ કરી તેનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. એ જ રીતે રાજકોટ શહેરમાં ભકિતનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા જંગલેશ્વર અને રાજલમી સોસાયટીના ૨.૫ ચોરસ કિલોમીટર વિસ્તારમાં સંક્રમણનું પ્રમાણ વધુ છે, ત્યારે ત્યાં પણ આજે મધ્યરાત્રિના ૧૨ વાગ્યાથી કરયૂ લાગુ […]

Continue Reading

ગુજરાતમાં રેડ ઝોન ઓછા કરી પહેલાં ઓરેન્જ અને પછી ગ્રીન ઝોન માટે પગલાં ભરો

કેન્દ્ર સરકારે દેશના તમામ રાયોને સૂચના આપી છે કે તેઓ લંબાવાયેલા લોકડાઉનનો ઉપયોગ હોટસ્પોટ (રેડ ઝોન)ને મહદ અંશે ઓરેન્જ ઝોનમાં અને પછી ગ્રીન ઝોનમાં પાંતરિત કરવા માટે કરે. કેન્દ્રએ ગુજરાતના ચીફ સેક્રેટરીને લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યેા છે. કેન્દ્રએ જણાવ્યું છે કે રેડ ‘હોટસ્પોટ’ જિલ્લામાં આગામી ૧૪ દિવસ સુધી કોઈ નવો કેસ નહીં થાય તો તેને […]

Continue Reading

RBIની જાહેરાત પહેલા શેરબજારમાં આગઝરતી તેજી, સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો ઉછાળો

શાનદાર ગ્લોબલ સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી સાથે કારોબાર શરૂ થયો છે. સેન્સેક્સમાં આશરે 1050 પોઇન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે. દિગ્ગજ શેરોની સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ જોર પકડ્યું છે. બીએસઈનું મિડકેપ ઈન્ડેક્સ 2.17 ટકા વધીને વેપાર કરી રહ્યુ છે. તે જ સમયે, બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ 1.66 ટકાના વધારા સાથે કારોબાર કરી […]

Continue Reading

દેશનાં અર્થતંત્રને બીજું બુસ્ટર પેકેજ આપવાની પીએમ મોદીની તૈયારી

કોરોના વાયરસના કારણે દેશભરમાં બીજા લોકડાઉનનો કડકાઈથી અમલ શરૂ થઈ ગયો છે ત્યારે સરકાર કોર્પોરેટ ઉદ્યોગ અને અર્થતંત્ર માટે વધુ એક પેકેજની જાહેરાત કરે તેવી સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે ગુરુવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન સાથે ચર્ચા કરી હતી. તેમણે સીતારામન સાથે કોરોના વાઈરસની અર્થતંત્ર (pm modi)પર અસર અને રાહતના ઉપાયો અંગે ચર્ચા કરી […]

Continue Reading

બ્રિટનમાં લોકડાઉનન ત્રણ અઠવાડિયા માટે લંબાવાયુ, ન્યૂયોર્ક પણ 15 મે સુધી બંધ

સમગ્ર વિશ્વમાં લોકો આ સમયે કોરોના વાયરસ વિરુદ્ધ જંગ લડી રહ્યા છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે દુનિયાના અનેક દેશોમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. બ્રિટન સરકારે પણ પોતાના ત્યાં લોકડાઉન લાગુ કરેલું છે. આજે બ્રિટનમાં લોકડાઉનની સમય મર્યાદાને ત્રણ અઠવાડિયા માટે વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં પણ લોકડાઉનને 15 મે […]

Continue Reading

વિશ્વની સરખામણીએ ભારતની સ્થિતિ રાહતજનક, સંક્રમણ અને મૃત્યુઆંક 3 મહિના પછી પણ યુરોપ, અમેરિકા કરતાં ઘણાં જ ઓછા

કોરોના મહાસંકટ સામે દુનિયાભરના દેશો ભારે પરેશાની ભોગવી રહ્યા છે અને યુરોપ, અમેરિકા જેવા વિકસિત દેશોમાં પણ ભારે મોટા પ્રમાણમાં ખુવારી નોંધાઈ છે ત્યારે ભારતમાં હજુ સુધી સ્થિતિ રાહતજનક જણાય છે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલય અને પ્રસિદ્ધ મેગેઝિન નેશનલ જ્યોગ્રાફિક દ્વારા તૈયાર થયેલ ડેટાબેઝ મુજબ, પ્રત્યેક 10 લાખની વસ્તીએ ભારતમાં સંક્રમિતોની સંખ્યા ફક્ત 9 છે, […]

Continue Reading

કોરોના સંકટ વચ્ચે RBIનું એલાન, રોકડના ફ્લો માટે બજારમાં 50,000 કરોડ નાખશે

કોરોના વાઈરસના મહાસંકટ વચ્ચે ઝઝૂમી રહેલી અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવા સરકાર મોટા પગલા લઈ શકે છે. આ કડીમાં આજે ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે આજે પ્રેસ કોન્ફરન્સ કરી. RBI ગવર્નરે કહ્યુ કે કોરોના સંકટ વચ્ચે બેન્ક તમામ પરિસ્થિતિ પર નજર રાખે છે.  અત્યારે 150થી વધારે અધિકારી સતત ક્વોરન્ટાઈન થઈને પણ કામ કરી રહ્યા અને દરેક […]

Continue Reading

ક્વોરન્ટાઈન પૂર્ણ કરનારા ગરીબોને 2000 રૂપિયા આપશે આંધ્ર સરકાર

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગમોહન રેડ્ડીએ એક મહત્વનો નિર્ણય લીધો છે કે સરકારી સુવિધાઓમાં ક્વોરન્ટાઈનનો સમય પૂર્ણ કરનારા પ્રત્યેક ગરીબ વ્યક્તિને સરકાર તરફથી 2000 રૂપિયાની નાણાકીય સહાય કરવામાં આવશે. ક્વોરન્ટાઈનનો સમય પૂર્ણ કર્યા બાદ જો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવે તો ક્વોરન્ટાઈન પૂર્ણ થાય ત્યારબાદ પ્રત્યેક ગરીબ વ્યક્તિને 2000 રૂપિયાની મદદ કરવામાં આવશે જેથી તેમાંથી તેઓ […]

Continue Reading